________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્યલક્ષ્મીના ત્યાગ કરીને, દુષ્કરતપ અને ચારિત્રને સેવીને કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને ચૈાગ્ય એવા અરિહાનુ મને શરણુ હા. ૧૪ थुइवंदणमरहंता, अमरिंदनरिंदपूअमरहंता । सासय सुहमरદંતા, બ્રરિöતા કુંતુમે સાં
]
સ્તુતિ અને વંદન કરવા ચાગ્ય, ઈંદ્ર અને ચક્રીતની પૂજાને લાયક અને શાશ્વત સુખ પામવાને ચાગ્ય એવા અરિહંતાનુ મને શરણુ હા. ૧૫
परमणगयं मुगंता, जोइंदमहिंदझाणमरहंता | धम्मकहं अरહંતા, અરિહંતા કુંતુ મે કહ્યું "હ્રી
બીજાના મનમાં રહેલી વાતને જાણનારા અને ચેાગીશ્વર તથા મહેન્દ્રને ધ્યાન કરવા ચેાગ્ય પેવા અરિહંતાનુ મને શરણ હૈા. ૧૬
For Private And Personal Use Only