________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામજિયા ગાજણનામા, ઠવણજિણા જિણ પડિયાએ દવુજિણા જિણજીવા,
ભાવજિણા સમવસરણુઠ્ઠા ના
જેમ મંત્રથી ઝેર ઉતરી જાય, રેગ મટી જાય, તેમ પ્રભુનામથી મિથ્યાત્વ, અવતા જોગ, કષાય, કર્મગ સર્વે મીટી જાય છે પ્રભુ નામ કેવળજ્ઞાની, નીર્વાણી, સાગર, મહાજશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદર, દાદર, સુતેજ, સ્વામિક, મુનિસુવ્રત, સુગતિ, શિવંગતિ અસ્તાંગતિ, નમિસર, અનિલ, જશેષર, કૃતારથ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવકર, શુભદિન, સંપ્રાત-એ અતીતકાલે થઈ ગયા તે સર્વેને મહારી અનતી કોડાણ કોડવાર ત્રિકાલ વંદના હેજે અષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભા, સુવિધ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજા,
For Private And Personal Use Only