________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
©
મહાનુભાવો ! આજે આ કાળના અન્તિમ તીર્થંકર વીતરાગ, સર્વજ્ઞ, સર્વગુણસંપન્ન, અહિંસા ધર્મના આદ્ય પ્રખરપુરસ્કર્તા, માત્ર માનવજાત ઉપર જ નહિ પણ પ્રાણી જીવમાત્ર ઉપર કરુણા-દયાની અવિરત વર્ષા વરસાવનાર, જડચેતન પદાર્થો પ્રત્યે સમભાવ રાખનાર, જીવન-મુક્તિનો માર્ગ બતાવનાર, જીવમાત્રનું ધ્યેય મોક્ષ જ હોવું જોઇ એ અને એ માર્ગના પથપ્રદર્શક એવા મહામાનવ ભગવાન મહાવીરનોજગતનું કલ્યાણ કરવામાં કારણભૂત એવો- કલ્યાણકનો મંગલમય દિવસ
છે.
આજે તમારી સમક્ષ, વિદ્યાપ્રેમી સિદ્ધરાજ અને રાજર્ષિ કુમારપાલ આ બબ્બે રાજાઓના પ્રતિબોધક, લાખો શ્લોકના રચયિતા, સંખ્યાબંધ મહાન ગ્રન્થ કૃતિઓના રચયિતા, આ કાળના સર્વજ્ઞ જેવા આજથી ૮૦૦ વરસ ઉપર એટલે બારમી સદીમાં થયેલા ગુજરાતન
蛋蛋66666666666666666 પ્
For Private And Personal Use Only