________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠશ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટમાં ચાલતી પ્રવૃત્તિઓ...
મેડીકલ સેંટર • હોમીયોપેથીક કલીનીક : એલોપેથીક કલીનીક • આયુર્વેદિક ક્લીનીકે | ૦ એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ
ડેન્ટલ કલીનીક
પોલી કલીનીક જેમાં નિષ્ણાત • ફીઝીશીયન કાર્ડીયોલોજીસ્ટ ડૉકટર
ચામડીના દર્દના ડૉકટર ૦ ઑર્થોપીડીક સર્જન ડૉકટર • ઇ. એન. ટી. અને ૦ સ્ત્રી રોગોના નિષ્ણાત ડૉકટરોની સેવા પેથોલોજીની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જેમાં કુલ બૉડી ચેક-અપની પણ સુવિધા છે.
આંખની હોસ્પીટલ • મોતીયાના સાદા તથા નેત્રમણી સાથે ઓપરેશન ટ્રીટમેન્ટ • ઝામર - નાસુરના ઓપરેશન તથા ટ્રીટમેન્ટ • આંજણી – ખીલ વિગેરે અંગેના ઓપરેશન • આંખોના દરેક દર્દ અંગેની સારવાર
દ૨રોજ ઓ. પી. ડી. ની સુવિધા. ( શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર • સીવણ - ભરતના વર્ગો , ડ્રોઇંગ - પેઈન્ટીંગના વર્ગો • સંગીતના વર્ગો , મેંદીના વર્ગો શેઠ શ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટ, ૧૦ ૧૧, લબ્ધી વિક્રમ, ધરણીધર દેરાસર પાસે, શ્રેયાંસનાથ સોસાયટી સામે, વાસણા, અમદાવા, ૭, ૧૪ ૪૪પર૯૬
For Private And Personal Use Only