________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
મારો અનુભવ છે, મારી દષ્ટિએ હંમેશાં હું સાચો 'હોઉં છું. આમ છતાં મારા કેટલાક સંનિષ્ઠ કાર્યકરો મારામાં કાંઈક ખોટું જુએ છે. પહેલાં હું મને સાચો અને સામેનાને અજ્ઞાની સમજતો પણ
અનેકાંતવાદ'નો અભ્યાસ કર્યા પછી હવે મને લાગે છે કે બન્ને પોતપોતાની યોગ્ય રીતે સાચા ! મહાવીરે પ્રરૂપેલા અનેકાંતવાદના સિધ્ધાંતે મને નવી દષ્ટિ આપી છે.
-ગાંધીજી
રૂા. ૨૫/ -
For Private And Personal Use Only