________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય-નિવેદન
આ નાની પુસ્તિકાની ઉપયોગિતા નાની નથી, તે તેમાં રહેલા ભાવોથી સ્પષ્ટ સમજાય તેમ છે. સ્તુતિચતુર્વિશતિક કે જે શરૂઆતમાં છે તે ખૂબ ભાવવાહી છે એટલું જ નહિં પણ તેની મધુરપ ને શબ્દજોડણી પણ ખૂબ વિશિષ્ટ છે. દહેરાસરમાં પ્રભુ સમક્ષ અનેક ભવ્ય આ સ્તુતિઓ મુક્તકંઠે-મધુર સ્વરે ગાય છે. ઘણા સમયથી ઘણાઓ પૂછતા હતા કે આ રસ્તુતિઓ શેમાં છપાએલ છે ? જે કે જુદે જુદે સ્થળે જુદા જુદા પુસ્તકમાં ઘણું સમય પૂર્વે આ છપાએલ પણ હાલમાં દુખા હેવાથી તેના મુદ્રણની અગત્ય અતિશય હતી. તે આ પ્રકાશનથી જરૂર પૂરી થાય છે.
પરમહંત કુમારપાલ ભૂપાલની અહત ધર્મમાં દઢ શ્રદ્ધાની -વાતેથી જેને જનતા સારી રીતે પરિચિત છે. મજબૂત શ્રદ્ધા ભક્તિવાળા આત્માના પ્રભુ પ્રત્યે ઉદ્ગારે કેવા નીકળે તેને આબેહૂબ ચિતાર આ આત્મનિન્દાઠાત્રિશિકામાં દેખાય છે. મહારાજા કુમારપાલ ૫૦ વર્ષની -ઉંમર બાદ રાજ્યગાદીએ આવ્યા. એ ઉંમરે પણ તેમને વિદ્યાધ્યયન કરવાને રસ અપૂર્વ હતો. ગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર વગેરે કઠે કરી પ્રતિદિન તેને પાઠ કરતા. રાજસભામાં એકદા પંડિતે રાજાની પ્રશંસા-સ્તુતિ કરતા હતા. એક પંડિતે રાજસ્તુતિ કરતાં નીચે પ્રમાણે સૂક્ત-ક કહ્યો. અન્ય દુર રોળાનામાવાને gfથથીતિ વિજsfો હિ કયારે નતુ મૂવ ' મેઘની માફક રાજા લેકને આધાર છે, મેઘની અવ્યવસ્થા થાય તે જીવી શકાય છે. પણ રાજાની અવ્યવસ્થા થાય તે સાઃ વિનાશ થાય છે.
For Private And Personal Use Only