________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ ાથ ના
૮
હું પ્રલા ! આ કંકુ ભાર મને જુદે જુદે રૂપે ઘડે છે તેથી બચાવા-રક્ષા કરા ! ( ૮ )
संसारचक्रे भ्रमयन् कुबाधदण्डन मां कर्ममहाकुलालः । करोति दुःखप्रचयस्थभाण्डं,
તતઃ પ્રભો ! રા નજીE ! ॥૮॥
અનુવાદ
આ કર્મ કુલાલ મિથ્યા-જ્ઞાનરૂપી દંડથી, ભવચક્ર નિત્ય ભમાડતા દિલમાં દયા ધરતા નથી !! કરી પાત્ર મુજને પુજ દુઃખના દાબી દાબીને ભરે, વિણ આપ આ સંસાર કોણ રક્ષા કડા એથી કરે ૮
ભાવા
હે પ્રભુ! ! આ દયાહીન ક રૂપી કુંભાર મર્દાવચિત્ર છે. અનજ્ઞા-મિથ્યાજ્ઞાનરૂપી દંડથી ભવ-સંસારચકને ભમાવ્યા કરે છે ને મને અવનવા પાત્રરૂપે ઘડે છે. એટલું જ નહીં પણ તેમાં દુઃખના ભારે ભાર ભરે છે. હે નાથ ! વિશ્વબન્ધુ જગતતારક! તેનાથી આપ મને બચાવા. મારી રક્ષા કરો. મારું ઘડતર આપ કરો. હવે મને એ નીચ કુંભાર ઘડે એ જરી પણ પાલવતુ” નથી,. (૮)
For Private And Personal Use Only