________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વિજયમહેન્દ્રસૂરીશ્વરજી ગુરુગુણ પચ્ચીશી
( હરગીત છંદ )
મનેાહર માળવ દેશના, રતલામ નામે શહેરમાં, રત્નક્ષી દિલબાઇ, માતાના મનહર ધામમાં; *ગુણુ પચ ગ્રહ શશીવ”, તૃતીયા કૃષ્ણ કાર્તિક માસમાં, જનમ્યા ગુરુ જગજ ́તુ, રમીશ્રીમલજી આ સ્થાનમાં. ગુરુતાત ચેનાજીને હર્ષ, ભરાય આ શુભ અવસરે, ફળી આમ્રવૃક્ષ લચી રહે, તિમ નમ્રતા સુતમાં ઠરે; માત્ર ચાર વર્ષની ઉમ્મરે, વિયેગ પિતાનેા થયે, માતુ વિયેગ અગિયાર વર્ષે, શિશુવયે આવી ગયા. કાલુરામજી ભેાલીરામજી, ૪પડ્યા પિતરાઈ પરે, વ્યવહારિક હિન્દી ચાર બુક, અભ્યાસ આ સ્થળમાં કરે; ધર્મ અભ્યાસ પંચ પ્રતિક્રમણ, કરી મહેસાણે ગયા, અભ્યાસ નિમિત્ત ચારમાસ, એ પાઠશાળામાં થયા. પન્યાસ સિદ્ધિવિજય ગણિ, પરિચય ચાસઠમાં થતાં,
આ મહાન પુરુષ સમાગમે, વૈરાગ્ય દિલમાં જામતાં; ઓગણીસ સડસઠ ભરુચ ગામે, ઉપધાન તપ વહન કરી, પન્યાસ સિદ્ધિ પસાય પહેરી, માળ શુભ ભાવે ભરી.
૧
For Private and Personal Use Only
3
*
* ૧૯૫૩ની સાલમાં, ૧ લીબાઇ-માતાજીનુ નામ. ૨ મીશ્રીમલજી સૌંસારી નામ.૩ નાની વયમાં માતાપિતાના વિયેાગ થયા. જે પડ્યા (શાખ) છે, ઢાકાના દિકરા ભાઈ થાય. ૫ આ પન્યાસ વમાન સમયમાં એ અટક આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિશ્વરજીના નામથી વિદ્યમાન છે.