________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૨ :
અધ્યાત્મ
अथ तृतीयोऽपत्यममत्वमोचनाधिकारः
પુત્રપુત્રી બંધન છે તેનું દર્શન.. मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । चिक्षिप्सया नारकचारकेसि, दृढं निबद्धो निगडैरमीभिः ॥१॥
તે પુત્ર પુત્રી પેખીને અતિ, હર્ષઘેલે થાય છે? કારણ અનાદિકાળથી, એહ મેહશત્રુ ઠગાય છે; પુત્ર પુત્રીરૂપ લેઢાની બેડી, મજબૂત બાંધતા, ઈચ્છા ધરાવી મોહ નરકરૂપ, બંદિખાને નાખતા. ૧
“તું પુત્ર પુત્રીને જોઈને હર્ષઘેલે થા મા, કારણ કે મોહરાજા નામના તારા શત્રુએ તને નરકરૂપ બંદિખાને નાખવાની ઇચ્છાથી આ (પુત્રપુત્રીરૂપ) લેઢાની બેડીવડે તને મજબૂત બાંધ્યો છે.” ૧ ઉપજાતિ.
પુત્રપુત્રી શલ્યરૂપ છે તેનું દર્શન. आजीवितं जीव भवान्तरेऽपि वा,
___ शल्यान्यपत्यानि न वेत्सि किं हृदि चलाचलेर्ये विविधाति दानतो
નિરાં નિત સમાધિરાત્મન ! ૨ હે ચેતન ! પુત્ર પુત્રી આ ભવ, પરભવે પણ સત્ય છે, નથી જાણત તું કેમ ! તારા મનવડે અલ્પજ્ઞ છે; થડી અગર વધુ ઉમ્મર સુધી, જીવી એ પીંડા કરે, અનેક પ્રકારે એ રીતે, તું જ આત્મસમાધિને હરે. ૨.
હે ચેતન ! આ ભવમાં અને પરભવમાં પુત્રપુત્રી શલ્ય છે, એમ તું તારા મનમાં કેમ નથી જાણતો? તેઓ ડી અથવા વિશેષ ઉમર
૧ અલ્પજ્ઞ–થોડા જ્ઞાનવાળા.
For Private and Personal Use Only