________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯પ કુમ
: ૧૨૭ : કાચબાના દૃષ્ટાંતથી, શરીર સંવર જેહ કરે, જી ઉપર બહુ દયા લાવતા, તે સંસારસમુદ્ર તરે; અંગ સંવર નહિ કરનારા, હિંસક થાતા દુ:ખ વરે, એ રીતે સંવર અસંવર જ, સુખ દુઃખ નિમિત્ત ઠરે. ૧૦
(જીવ ઉપર) દયા લાવીને તારા શરીરનો સંવર કર. કાચબાના દષ્ટાંતથી શરીરને સંવર કરનાર અને નહિ કરનાર અનુક્રમે સુખ દુઃખ પામે છે. ૧૦
અનુટુબુ. કાયાની અપ્રવૃત્તિ વિ. કાયાને શુભ વ્યાપાર कायस्तंभान के के स्यु-स्तरुस्तंभादयो यताः शिवहेतुक्रियो येषां, कायस्तांस्तु स्तुवे यतीन् ॥११॥ માત્ર કાયાના સંવરથી, ઝાડ સ્તંભ અડગ રહે, પણ જે શરીર સંવરવડે, મેક્ષ મેળવવા જ ચહે; ક્રિયા કરવા ઉદ્યત થાય છે, એવા યતિઓનજ અમે, સ્તુતિ કરીએ અમે શુદ્ધ દિલથી, તાસ પ્રવૃત્તિ દિલ રમે. ૧૧
“માત્ર કાયાના સંવરથી ઝાડ, સ્તંભ વિગેરે કોણ કોણ સંયમી ન થાય ? પણ જેઓનું શરીર મોક્ષ મેળવવા માટે ક્રિયા કરવામાં ઉદ્યત થાય છે તેવા યતિની અમે સ્તુતિ કરીએ છીએ.” ૧૧ અનુષ્યબ.
શ્રોત્રેન્દ્રિય સંવર श्रुतिसंयममात्रेण, शब्दान् कान् के त्यजन्ति न । इष्टानिषु चैतेषु, रागद्वेषौ त्यजन्मुनिः ॥१२॥ કાનના સંયમ માત્રથી, કેણ શબ્દોને નહિ તજે? પણ ઈષ્ટ અનિષ્ટ શબ્દ પર, સમભાવે જસ દિલ ભજે; રાગ દ્વેષ નહિ લાવે તે પર, તેહ ખરા મુનિ જાણે, વંદન સ્તુતિ કરવા લાયક, એહ મુનિ જ્યાં પીછાણે. ૧૨
For Private and Personal Use Only