________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ]
પ્રતિષ્ઠા નાવી ગામમાં, દોઢ લાખ ઉપજના થયા, શ્રી કાન્તવિજય દીક્ષા ગ્રહી, સેવા નિમિત સાથે રયા; નિસૃહિ માલબ્રહ્મચારી, આલસ નહિ અંગે જરી, મારવાડ ગુર્જર ભૂમિમાં, ઉપકાર બહુ કીધા કરી. ૨૧ ગુરુ શિષ્ય સ ંખ્યા સાત, વિદ્યમાન પાંચ જણાય છે, મણિવિજય શ્રીકાન્તવિજય, રાજહુ સવિજય ગણાય છે; સુદર્શનવિજય સુશીલવિજય, એ પાંચ સંખ્યા જાણીએ, દર્શનવિજય વનેદવિજય એ, સ્વર્ગવાસ પિછાણીએ. ૨૨ નિરાભિમાની શાંતમૂર્તિ, અધ્યાત્મ વાણી તરવરે, એ મહાન પુરુષ સમાગમે, શિવ જીવ સમતા આદરે; ગુરુ વિનય ઋજુતા સરલતા, આણા પ્રભુની શિર ધરે, પુદ્ગલતણી મમતા તજી, નિજ આત્મગુણુ રમણુ કરે. ૨૩
સ. ૨૦૦૯ ખીજા વૈશાક શુક્ર ૩ અક્ષયતૃતીયા : શનિવાર વલ્લભીપુર
ઊગતું જીવન પ્રતિકૂળ જ્ઞાની, આત્મબળથી કેળવે, એ મહાન પુરુષ ચરિત્રથી, ભિવ આત્મગુણા મેળવે માટે આવા મહાન્ પુરુષના, ચરિત્ર શાસ્ત્ર લખાય છે, વાંચી અમલમાં મૂકતા, વિ આત્મ સન્મુખ થાય છે. ૨૪ આંહિ આગમ-તીર્થ ભૂમિમાં, સમાગમ ગુરુજીને થતા, અધ્યાત્મ-કલ્પદ્રુમ અનુવાદ, માટે ગુરુ ક્રમાવતા; હું અલ્પમતિ પણ ગુરુ કૃપા, એ વાત હૃદયે લાવતા, “દુલ ભ” કરે ગુરુ પુણ્યથી, વિઆત્મ સન્મુખરમણતા. ૨૫ ( ગુરુગુણ પચ્ચીશી સમાપ્ત )
લેખક : કવિ દુલ ભજી ગુલાબચંદ મહેતા અનુવાદક-અધ્યાત્મકપકુમ
For Private and Personal Use Only