________________
ઉપકાર પત્ર.
પ્રવ±જી મહારાજ શ્રીમદ્ કાંતિવિજ્યજીના વિદ્વાન શિષ્યરત્ન શ્રીચતુરવિજ્યજી મહારાજે લીંબડી જ્ઞાન-ભંડારનુ લીસ્ટ તૈયાર કરી આપવા ઠાગ પરિશ્રમ સેન્થે છે, એ શ્રમ અભિન દનીય તેમજ જ્ઞાન ભંડારાના કાર્યવાહકો અને મુનિમહારાજાઓને અનુકરણીય હાવાથી એજ ગ્રન્થમાં એજ મહાત્માના અંત:કરણથી વંદનપૂર્વક ઉપકાર સ્વીકારી અંશતઃ ઋણમાંથી મુક્ત થવા પ્રયત્ન સેવિયે છિયે.
૧૭-૧૨-૧૯૨૮
લિ.
જીવણ, સાકરચંદ ઝવેરી માનદ મંત્રી.
સદ્ગત માદી શ્રયુત પ્રેમચ' દોલતરામ સ્મારક ગ્રંથાક ૧ જીતકલ્પ ચૂણી
૨ વિજયદેવ માહાત્મ્ય
૩ લીંબડીના જૈન જ્ઞાન ભંડારની સૂચીપત્ર
ધી “સૂર્ય પ્રકારા” પ્રિન્ટિંગ પ્રેસમાં, પટેલ મુળચંદભાઇ ત્રીકમલાલે છાપ્યું. ઠે. પાનકારનાકા. અમદાવાદ.