________________
શ્રઢ એમ ત્રણે પ્રકારે લખેલી છે. ભંડારમાં પ્રાકૃત સંસ્કૃત ગૂજરાતી હિંદી જેન જૈનેતરના દરેક વિષયના જે જે ગ્રંથે વિદ્યમાન છે તેને વિસ્તૃત પરિચય મેળવવા ઈચ્છનારને પ્રસ્તુત લિસ્ટમાંનું ત્રીજું પરિશિષ્ટ જોવા ભલામણ છે.
દર્શનિય વિભાગ.
ભિન્ન ભિન્ન દષ્ટિએ જેવા ઈચ્છનાર માટે ભંડારમાં શું શું દર્શનીય છે તેને નિર્ણય તેઓ પોતે જ કરે એ ઠીક ગણાય. માત્ર જેઓ ટુંક મુદતમાં ભંડારનું સ્થૂલ દર્શન કરવા ઈચ્છતા હોય તેમને માર્ગ, દર્શક થાય તેવી તેમાંના વિશિષ્ટ તેમજ દર્શનીય વિભાગની નોંધ અહીં કરવામાં આવે છે. - શુદ્ધ ગ્રંથભંડારમાં જે કેટલાએક ગ્રંથ વિદ્વાન મુનિવરેએ સુધારેલા જોવામાં આવે છે તે સૌમાં વધારે મહત્વના ગ્રંથો કેટલાક દેન છેદસૂત્રની ભાષ્ય-ચૂણની પ્રતો છે, જે અન્ય ભંડારમાં આટલી શુદ્ધ દુર્લભ્ય છે. ઉપરોક્ત છેદસૂત્રોની પ્રતિઓમાં તપમાષ્યની પ્રતિ શુદ્ધતમ છે. દષ્ટિદોષથી રહી ગએલ અશુદ્ધિને અશુદ્ધિ ન ગણીએ તો “આ પ્રતિમાં ભૂલ જ નથી” એમ માનવામાં જરાય અતિશયોક્તિ નથી. આ અપેક્ષાએ પંચવામળપૂ આદિ ગ્રંથો ઉતરતા જ ગણાય. છતાં તેમાં વિદ્વાન મુનિઓનો હાથ ફરેલ છે.
આ છેદ ગ્રંથ સિવાય , ૧૨ માં દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામિત પ્રમrvીક્ષા ગ્રંથની પ્રતિ છે, જે શુદ્ધતમ હોવા સાથે આકર્ષક ધનશૈલિથી અલંકૃત છે. આ પ્રતિ જીતક૯પ ભાષ્યની પ્રતિને ઝાંખી કરી દે તેવી છે. ઠેક ઠેકાણે વિશાળ ટિપ, પાઠાંતરે, પ્રમાણુશાસ્ત્રીય ગ્રંથમાં આવતી લાંબી ચર્ચામાં દૂર દૂર સુધી વારંવાર આવતા તત્ શબ્દના અર્થની ગુંચ ટિપ્પણ કર્યા સિવાય ઉકેલવા માટે કરેલ વિવિધ ચિહ્નો ઈત્યાદિ તે પ્રતિના શોધકની અદ્વિતીય નિપુણતાને વાચકને ખ્યાલ ત્યારે જ આવી શકે કે જ્યારે તે પ્રતિને પોતે સાક્ષાત હાથમાં લઈને જુએ. આ સિવાય તિત્યનાસ્ટ ધાતુપાળ આદિ ઘણુય ગ્રંથ સુધારેલા છે. પણ તે દષ્ટિએ સંપૂર્ણ તપાસ કરેલ ન હોઈ કેટલા ગ્રંથ સુધારેલા છે તે કહી શકાય નહિ.
ઉપરોક્ત ગ્રંથોના અંતમાં તેને શોધકોએ પિતાના નામનો ઉલ્લેખ કર્યો નથી, જેમ . ૯ ૩ત્તराध्ययन लघुवृत्ति नं. ६ आवश्यक टिप्पन नं. ११ वृहत्कर्मस्तववृत्तिना संतमा तेना शोध તેજરાજગણિએ કર્યો છે. નં. ૬ પ્રતિના અંતમાં નીચે પ્રમાણે લખેલ છે–
શિત . નેવેન , કુવિદિતા:શિરોમળિ-કુરિવ્રતમ:જાનજનમાનसमग्रविद्यापण्यविपणिश्रीतपोरत्नोपाध्यायशिष्यतेजोराजगणिना स्वान्योपकृतये शोधितं पुस्तकामदं वाच्यमानं चिरं नन्दत ॥
નં. ૧૧ પ્રતિમાં આને મળતો જ ઉલ્લેખ છે. માત્ર અંતમાં એટલું ઉમેરવામાં આવ્યું છે કે“વા તેનારા જ્ઞાળિ પુરતવામિક ” આ પ્રતિમાં ધકે ઘણી જ ટિપ્પણી કરી છે. ઉત્તરાધ્યયન લધુવૃત્તિના અંતમાં કબદ્ધ પ્રશસ્તિ છે, જે વિસ્તારને ભયથી જતી કરવામાં આવે છે. આ તેજેરાજગણિ સોળમી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમના હસ્તાક્ષર જેવા ઈચ્છનારે નં. ૨૬ મવમવના પ્રકરણની પ્રતિ જેવી, તેના અંતમાં નીચે ઉલ્લેખ છે –
भवभावनाप्रकरणं समाप्तं । संवत् १५६५ वर्षे चैत्र सुदि. २ दिने गुरुवारे श्रीतिमिरपुर्या श्रीतपोरत्नोपाध्यायेन्द्राणां शिष्य वा० तेजोराजगणिभिरऽलेखि ॥शुभमस्तु लेखकवाचकयोः ॥
સ્વર્ણાક્ષરી પ્રત--. રૂ ૨૨ માં જાસૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ છે. તેનાં પાનાં ૯૬ છે. લિપિ મનહર છે. પણ તેમાં સ્વર્ણનું પ્રમાણ મધ્યમ હોવાથી લિપિ જેટલા પ્રમાણમાં ઝળકવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org