________________
ચૂં
<d
1
પ્રકાશિકા
1
: વીર સં.ઃ
૨૫૩૭
શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રન્થમાલા
શ્રુતજ્ઞાન ભવન, ૪૫ - દિગ્વિજય પ્લોટ, જામનગર-૩૬૧૦૦૫, ફોન : ૦૨૮૮-૨૭૭૦૯૬૩
: 2101: : આવૃત્તિ | : ગ્રન્થાંકઃ પહેલી
૨૦૧૧
૪૫૦
આભાર દર્શન
અમારી ગ્રન્થમાળા તરફથી શ્રી જૈન કથા સૂચિ પ્રગટ કરતા અત્યંત આનંદ અનુભવીએ છીએ. પંડીતવર્યો તથા સંશોધકો માટે આ પ્રકાશન ઘણું ઉપયોગી બની રહેશે.
» પુસ્તકનું ટાઈપ સેટિંગ શ્રીજી એડ્ઝોન - રાજકોટ થયું છે.
: વિક્રમ સં. : २०१७
આ પુસ્તકની શરૂઆત, પુસ્તક તૈયાર કરવાની વિચારણા તથા સંપાદન પ.પૂ. હાલારકેશરી આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ.મ. એ કરેલ.
પુસ્તક તૈયાર કરવામાં શરૂઆતમાં ડૉ. શ્રી કનુભાઈ વી. શેઠ અમદાવાદવાળાએ ઘણી મહેનત કરી છે.
ઃ ભાગ : ૨
: નકલ :
૫૦૦
પ્રૂફરીડીંગ પૂ. મુનિરાજ શ્રી નમ્મેન્દ્ર વિ.મ. એ કર્યું છે.
પૂ. ગુરુ મહારાજ વિ.સં. -૨૦૬૫માં મ.વ.દ્ધિ.-૩૦ના કાળધર્મ પામ્યા બાદ આ કાર્ય અટક યું.
પણ “પૂ. ગુરુ મહારાજે વર્ષો સુધી મહેનત કરી આ તૈયાર કર્યું છે અને છેક છેલ્લે સુધી બહાર પડે એવી ઈચ્છા હતી માટે આ પુસ્તક તૈયાર તો કરવું જ છે.’’એવી મક્કમતા શ્રી વર્ધમાનભાઈ એ બતાડી અને બધી જવાબદારી ઉપાડી લીધી. પૂ. નૂતન આ. શ્રી વિજય યોગીન્દ્રસૂ.મ.ના આશીર્વાદ મળ્યા અને કાર્ય આગળ વધ્યું.
શ્રી વર્ધમાનભાઈનો ઉત્સાહ અને મક્કમતાથી આ કાર્ય થયું છે, તેમને ભાગે ઘણો મોટો જશ જાય છે. એમણે ડીઝાઈન, પ્રૂફરીડીંગ, કમ્પોઝ આદિ બધા કાર્યોમાં ધ્યાન આપ્યું છે.
લાખાબાવળ
તા. ૨૫-૦૨-૨૦૧૧
સુંદર પ્રિન્ટીંગનું કાર્ય ગેલેક્ષી ક્રીએશન રાજકોટવાળા ભરતભાઈએ કર્યું છે.
પ્રકાશનનો સંપૂર્ણલાભ શ્રી હાલારી વીશા ઓશવાળ તપગચ્છ ઉપાશ્રય અને ધર્મ સ્થાનક ટ્રસ્ટ - દિગ્વિજય પ્લોટ
જામનગરેલીધો છે.
ઉપરોક્ત સર્વેનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ.
B
દેવચંદ પદમશી ગુઢકા
વ્યવસ્થાપક
શ્રી હર્ષપુષ્પામૃત ગ્રન્થમાલા