________________
अभिधानचिन्तामणौ तिर्यक्काण्डः ४
ફર
समास्तु स्वर्जिकाक्षारकापोतसुखवर्चकाः ।
'
५
૩
૩
૪
स्वस्तुि स्वर्जिका स्नुघ्नी, योगवाही सुवर्चिका ॥ ९४५ ॥
'
ર
*
भरतान्यैरावतानि, विदेहाच कुरून् विना ।
૧
1
वर्षाणि कर्मभूम्यः स्युः, शेषाणि फलभूमयः ॥९४६॥
1
૩-સાજીક્ષાર-સાજીને બાળીને કરેલા ખાર. ત્તિ (સ્ત્રી.), નિષ્ઠા, જીગ્ની, યોગવાહી ‘ન્’(પુ.), સુચિત્રા એ ૫-સાજી. ॥૪॥ મરર્તાન (ન. બ.)-પાંચ ભરત, પેરાવર્તન (ન. ખ.) પાંચ અરાવત, વિવેત્તા (યુ. ખ.)-પાંચ મહાવિદેહ. તે ઝરવા ‘૩’(પુ. બ.) દેવકુરુ અને ઉત્તરકુરુ વિના આ ૧૫ ક્ષેત્રો તે મમૂખ્ય ‘મી’– (સ્ત્રી. બ.) કર્મ (અસિ-મષી–કૃષી જ્યાં હાય તે) ભૂમિ છે. (જ’મૃદ્વીપમાં—એક ભરત, એક અરાવત, એક મહાવિદેહ છે. ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપા માં-એ ભરત, એ ઐરાવત, એ મહાવિદેહ આ પ્રમાણે ૧૫ ક્ષેત્રો થાય છે.) કર્મ ભૂમિ સિવાયની બાકીની Sસૂમચઃ ફૂલભૂમિએ (ભાગ-અક ભૂમિઓ) છે. ૩૦ ભાગભૂમિ તે અકર્મ ભૂમિ. તે આ પ્રમાણે-જૈમવનિ (ન. અ.)-પાંચ હેમવત, āવિિિત્ત (ન. અ.)-પાંચ હરિવ`, મ્યાન (ન. અ.)-પાંચ રમ્યક, ધૈરવ્યવાન (ન. બ.)-પાંચ હૈરણ્યવત, દેવવ: (પુ. ખ) પાંચ દેવકુરુ, ઉત્તરધ્રુવ (પુ. ..)-પાંચ ઉત્તરકુરુ. આ ત્રીસ અકમ (ભાગ) ભૂમિ તે યુગલિયાનાં ક્ષેત્રો જાણવાં. આ પાંચ પાંચ ક્ષેત્રો તે જ વૃદ્વીપમાં એકેક, અને ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપા માં ખએ ક્ષેત્રો હોય છે. ૫૯૪૬૫ વર્ષમ્ (પુ. ન.), વધરાચદમ્ એ ૨-ક્ષેત્ર, વિષય, ઉપવર્ઝનમ, દેશ, ગનપર, નીવૃત્ (પુ. સ્ત્રી.),