________________
કૂવે અને હવાડે – કેટલાંક કાવ્યો
.ટો.
કૂ અને હવાડે: કિશોરલાલ મશરૂવાળાને ચિંતનાત્મક નિબંધ. કૃષ્ણરાધા: જુદાં જુદાં સાદૃશ્યથી કાનજી અને રાધાના પ્રીતિસંબંધને શાસનતંત્રના સંદર્ભમાં હવાડા તરીકે શાસક વર્ગને અને કૂવા લયાત્મક રીતે ઉપસાવતું પ્રિયકાન્ત મણિયારનું પ્રસિદ્ધ ગીત. તરીકે સમસ્ત પ્રજાને નિર્દેશીને અહીં ચારિત્ર્યવૃદ્ધિની અપેક્ષા
ચ.ટી. પ્રગટ કરાયેલી છે.
કૃષ્ણાનંદ અવધૂત (૧૮૯૦,-): કવિ. એમ.એ. સુધીનો અભ્યાસ.
ભગવદ્ભકિતનાં કાવ્યોનો સંગ્રહ ‘શ્યામસુંદર ભજનાવલિ કુ. ડી.: જુઓ, દીક્ષિત કુણવીર ત્રિલોકથનારાયણ.
(ત્રી. આ. ૧૯૩૩) એમના નામે છે. કૃત્તિવાસ (૧૯૬૫): શિવકુમાર જોષીનું ત્રિઅંકી નાટક. અવન્તિકાને
નિ.વા. તરછોડી નિ:સ્પૃહ જીવન ગાળતા પ્રિયંકરને, નાનાભાઈ પ્રાંજલની
કૃષ્ણાનંદ સરસ્વતી: ચરિત્રલક્ષી પુસ્તક 'પ્રભુરામ જીવનરામ” પત્ની ઉપસી સાથેનો અભાન અનુરાગવ્યવહાર અને પરણીને
(૧૯૦૨)ના કર્તા. વિધવા બનેલી અવન્તિકાનો એ સંદર્ભમાં કવચ તરીકે ઉપયોગ
નિ.વો. કરવાની ઇચ્છાને અંતે પ્રિયંકર દ્વારા થતો પરિત્યાગ –એવું આ નાટકનું સામાજિક કથાવસ્તુ છે. નાટકમાં ઘટસ્ફોટ ગણતરી
કૃષ્ણાનંદજી રાઘવાનંદજી: પદ્યકૃતિ રાઘવ અનુભવપદ' (૧૯૦૩)ના
ક . પૂર્વકની અને પ્રમાણમાં આયાસપૂર્ણ લાગવાનો સંભવ છે.
નિ.. એ.ટી.
કૃષ્ણાબહેન : સિંદબાદનાં શૌર્યપ્રેરક સાહસેની સરળ શૈલીમાં કૃપલાની ગિરિધારી: ‘અચલાયતન' (૧૯૨૪) નાટકના કર્તા.
લખાયેલી કથા ‘સિંદબાદનાં સાહસો' (૧૯૫૨)નાં કર્તા. નિ.વા.
નિ.. કપાચંદ : પદ્યકૃતિઓ ‘શ્રી રત્નસારના રાસ', ‘શ્રી ભીમસેન રાજાને રાસ’ અને ‘શ્રી જિતારી રાજાના રાસ' (૧૯૪૦)ના કર્તા.
કૃષ્ણારામ કાશીરામ: પ્રાસના માધુર્ય અને વાણીના ઓજસને કારણે ચિત્તવેધક બને તેવાં બાધક છપ્પા, મુકતકો અને મનહર છંદમાં
રચાયેલાં કવિને સંગ્રહ 'કૃષગારામ ઉરવિલાસ' (૧૮૮૬)ના કર્તા. કૃષણ અને માનવ સંબંધ (૧૯૮૨): ‘મહાભારતમાં નિરૂપાયેલા
નિ.. કૃપગના જીવનનું અને એમનાં કાર્યોનું શ્રદ્ધાપૂર્ણ સમજ સાથે
કે. ચન્દ્રનાથ: જુઓ, દવે ચન્દ્રકાન્ત નવલશંકર. અર્થઘટન કરાવવું હરીન્દ્ર દવેનું પુસ્તક. મહાભારતના પ્રસંગોને ઝીણી નજરે જોઈને લેખકે તેમાંનું રહસ્ય પોતાની દૃષ્ટિથી કે. જી. પંડિત : જુઓ, માળવી નટવરલાલ મૂળચંદ. રમજાવ્યું છે. કૃષ્ણના જીવનમાંના ચમત્કારની સમજૂતી બુદ્ધિ- કેકોબાદ મંચેરશા પાલનજી: “ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો' ગ્રાહ્ય રીતે આપવાનો પ્રયત્ન પણ અહીં થયો છે. સંશોધન કે ' (૧૮૯૭) અને ‘શાળોપયોગી બાળવ્યાકરણ' (૧૯૨૮)ના કર્તા. તુલનાત્મક અભ્યાસ કરતાં આસ્થાભર્યા સર્જકની 'મહાભારત'
નિ.. અને કૃષ્ણને પામવાની મથામણ આ પુસ્તકમાં વધુ વ્યકત થાય છે.
કેકોબાદ રૂસ્તમ : નવલકથા 'ગુલઝારે હાલના કર્તા. મૂળમાંના હજારેક લોકો ટાંકવા ઉપરાંત તેને ગુજરાતી અનુવાદ પણ અહીં અપાયો છે.
૨.ર.દ. દી.મ.
કેખુશરૂ નસરવાનજી બહાદુરજી : ડે. કે. એન. બહાદુરજીની
જીવનસામગ્રી આપતું પુસ્તક 'ડાકટર બહાદુરજી' (૧૯૦૦)ના કણકમળ: નાયિકાના મુગ્ધ હૃદયમાં ઊછળતી ભાવામિઓને સંવાદ
કર્તા.
નિ.. દ્વારા અભિવ્યકત કરનું નાટક ‘કમલિની' (૧૯૪૨)ના કર્તા.
કેશેખર મંચેરશાહ: “વીસમી સદીની ફરજ' (૧૯૦૧)ના કર્તા,
કૌ.બ્ર. કૃષ્ણકુમાર: ચરિત્રલક્ષી પુસ્તક ‘અનિટા ગરિબાડી' (૧૯૨૩)ના
નિ..
કેટલાંક કાવ્યો –ભા. ૧, ૨, ૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫): કવિ
હાનાલાલના કાવ્યસંગ્રહો. ભાગ ૧ ન્હાનાલાલને કાવ્યપ્રતિષ્ઠા કૃષ્ણજામન (૧૯૧૨, ૧૯૪૪) : કવિ. એમના કાવ્યસંગ્રહ ‘વેણુનાદ”
અપાવનાર એમને ટૂંકાં ઊર્મિકાવ્યોને પ્રથમ કાવ્યસંગ્રહ છે. (૧૯૪૪)નાં કાવ્યો-ગીતમાં કલ્પના, લય અને પ્રાસ નેધપાત્ર છે.
નરસિંહરાવ, કાન્ત, બળવંતરાય જેવા પુરોગામીઓની ઓછીવત્તી એમણે પૌરાણિક અને સામાજિક નાટકો તથા નવલિકાઓ પણ
અસર, પાંચેક અંગ્રેજી રચનાઓનાં ભાષાન્તરો અને વધુ પડતો રચ્યાં છે.
અર્થડંબર છતાં ન્હાનાલાલની પોતીકી અભિવ્યકિત અને ઉપાદાન નિ.વા.
પરત્વેની સર્જક તરીકેની સજગતા નોંધપાત્ર છે. અહીં છેદના કૃષ્ણદાસ બહેચરદાસ; ભજન તથા ગરબાઓને સંગ્રહ ‘ભજન- ગુણાકાર-ભાગાકાર અને સરવાળા-બાદબાકી દ્વારા પદ્યવૈવિધ્ય છે, સંગ્રહ યાને પ્રભુની પ્રાપ્તિ' (૧૯૪૦)ના કર્તા.
અલંકારપ્રચુર અને વિશિષ્ટ લયયુકત આગવું ડોલનશૈલીનું નિ.. માહાભ્ય છે, જૂના લોકઢાળાનાં નવાં રૂપાંતરો છે અને સીધા
નિ..
કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org