________________
કિકાણી રવિલાલ હરિદાસ-કુન્દનપુરી પ્રાગજી પુરુષોત્તમ
કૌ.વ્ય.
ક..
ચં.ટી.
કિકાણી રવિલાલ હરિદાસ : મુંબઈથી બદ્રીકેદાર સુધીના પ્રવાસનું કીનખાબવાળા કાળિદાસ ચુનીલાલ: ચરિત્રાત્મક નવલકથા હરિસિંહ વર્ણન આપતી કૃતિ 'પંચકેદારની યાત્રા' (૧૯૨૧) ના કર્તા. (૧૮૯૨)ના કર્તા.
કૌ.વ્ય. કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ (૬-૨-૧૯૪૪): જન્મ ચલાળા કીર્તનાચાર્ય મહારાજ : ચરિત્રગ્રંથ 'શ્રી નવનાથચરિત્ર' (બે ભાગ) (જિ. અમરેલી)માં. ૧૯૬૬ માં બી.એ. જિલ્લા કક્ષાએ માહિતી- તથા “મહાસતી અનસૂયા અને દત્તાત્રેયચરિત્ર', પદ્યગ્રંથ ખાતાના અધિકારી.
‘દરાબધામૃત શતપદી' તેમ જ હિન્દુધર્મવિષયક ગ્રંથ શ્રી દત્તએમના નામે 'ઝાકળનાં બિંદુ’ મળે છે.
પ્રબોધકલ્પદ્ર મ” (જ સ્કંધ), ‘હરિદાસ કથાપદ્ધતિ’ અને ‘હરિહર
નિ.વા. ભકિતરહસ્યના કર્તા. કિનારા કૃપણજી ગેવિદ: પૌરાણિક કથાઓને આધારે લખાયેલી બાળવાર્તાઓ ધ્રુવ અને ચિલીયા’, ‘ભારતમાની વાતે 'તથા ‘લઘુ
કીર્તિદેવ: કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક રામાયણ' (સંક્ષિપ્ત)ના કર્તા.
નવલકથા “ગુજરાતને નાથ'માં યવનેનાં આક્રમણ સામે આર્યાવર્તની ચિંતા કરનાર અને એની એકતાનું સ્વપ્ન જોનાર,
મુંજાલને પુત્ર અને અવંતીને પરાક્રમી દ્યો. કિરપારામ હરિરામ : ગરબી, પદ, લાવાણી, ધાળ પ્રકારની ધાર્મિક રચનાનો પૉગ્રંથ બાધસંગ્રહ ભજનાવલી' (૧૯૧૫) ના કર્તા.
કીતિવિજ્ય: કાવ્યસંગ્રહ “અંતરનાં અજવાળાં' (૧૯૭૫) ઉપરાંત
‘કર્મસ્વરૂપ' (૧૯૬૦), ‘ત્રણ મહાપુરુ', 'કથાપરિમલ' (૧૯૬૩) કિલ્લાવાળા વહ્યાભાઈ પરમાનંદદાસ (૧૮૭૦, ૭-૭-૧૯૫૩):
તેમ જ “આહંતધર્મપ્રકાશ' (૧૯૬૩)ના કર્તા. ‘સ્વ. શેઠશ્રી ડાહ્યાભાઈ પરમાનંદદાસ કિલ્લાવાળાને શાંક્ષિપ્ત જીવનપરિચય – આત્મકથા' (૧૯૫૬)ના કર્તા.
ક..
કુકકુટદીક્ષા: નડાનાલાલની અપદ્યાગદ્ય શૈલીની વિડંબના કરનું
‘મોટાલાલ'ના ઉપનામથી ખબરદાર રચનું પ્રતિકાવ્ય. કિશોરકુમાર : પરંપરાગત ત્રિઅંકી નાટયકૃતિ 'દેવકુમાર (૧૯૮૬)ના
ચં.ટા. કર્તા.
ક.બ્ર.
કુડાસણા કનૈયાલાલ મગનલાલ: પ્રાર્થના, મનન અને ગરબા
પ્રકારની રચનાઓની પુસ્તિકાઓ ‘ઝુમખું' (બી. આ. ૧૯૫૩) કિશોર વકીલ : જુઓ, વર્મા બંસીલાલ.
અને “માના ચરણ'ના કર્તા. કિશારીલાલ શર્મા: જુઓ, ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ. કિસ્મત કુરેશી : જુઓ, કુરેશી ઉમર ચાંદભાઈ.
કુતુબ અબ્દુલહુસેન, ‘આઝાદ' (૨૭-૧૧-૧૯૨૨): કવિ. જન્મ
બગસરામાં. મુંબઈમાં પ્રાથમિક શિક્ષણ દરમિયાન ઉર્દૂને અભ્યાસ. કિંકરદાસ: પ્રશસ્તિ સ્વરૂપની રચનાઓને સંચય ‘ભલા ભગવાનના
એમણે આગ અને બાગ' (૧૯૬૪), હસતા જખા' (૧૯૬૯), તરંગ' (૧૯૩૯), ભજન અને પ્રાર્થના પ્રકારની રચનાઓનાં
શરણાઈ' (૧૯૭૨), “અરમાન' (૧૯૭૩), ‘લોહીની ખૂશબૂ' બે સંપાદન કાતિનાં કિરણો' (૧૯૪૦) તથા “ભકિતરસ કાવ્યો અને આત્મચિંતન પદો'ના કર્તા.
(૧૯૭૩), 'તસ્વીરે કરબલા' (૧૯૮૦), 'ધૂપછાંવ' (૧૯૮૩),
‘પનઘટ' (૧૯૮૩) જેવા ગઝલ અને મુકતકોના સંગ્રહો આપ્યા છે.
ક.. કચિત (૧૯૬૦): સુરેશ હ. જોષીનો વિવેચનસંગ્રહ. દસેક જેટલા
કુરતી : ચન્દ્રકાન્ત બક્ષીની ટૂંકીવાર્તા. બે પુરુષ અને એક સ્ત્રીના લેખે પરંપરાના વિવેચનથી જુદો ચમકારો બતાવે છે. કાવ્ય
લગ્નસંસ્થા બહારના જાતીય અને માનવીય સંદભ પર ઊભેલું મીમાંસાના પ્રશ્નની એમાં ચર્ચા છે અને બૌદ્ધિક જાગૃતિની વાટને
એનું કલ્પિત કથાનક સંવેદનશીલ છે. સંકોરવા પ્રયત્ન છે. પરંતુ આધુનિક ચેતનાના પ્રવેશ સાથે
ચં.ટા. કરેલ “કાવ્યને આસ્વાદને ઉદ્યમ કે ‘પ્રતીકરચનાને સર્જનપ્રક્રિયાના પ્રકાશમાં વિશદ રીતે ઉકેલવાને ઉપક્રમ અત્યંત મહત્ત્વનું
કુદરતી : લાભશંકર ઠાકરનું એકાંકી. પુણ્ય કરવાનું પણ એનો વિચાર પ્રદાન છે. “વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ પણ દિશા બદલનાર
નહિ, તો જ વર્ગના અધિકારી થવાય –એવા વિચારો પર પ્રભાવ દર્શાવે છે. વળી, પથ્થર પાંચાલી' જેવી ફિલ્મ પરનું લખાણ
વિસ્તરેલું આ એકાંકી પરિસ્થિતિજન્ય ચમત્કૃતિથી રસપ્રદ બને છે. પણ આસ્વાદ્ય રીતે વિવરણાત્મક બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં
ચંટો. આ વિવેચકની ચેતનાથી આવેલા વળાંકની સમર્થન-સામગ્રી આ કુત્તનપુરી પ્રાગજી પુરુષોત્તમ યોગી): બાળવાર્તા ‘બીરબલ લેખમાં પડેલી છે.
અને બાદશાહ': ભા. ૧-૧૮ (૧૯૧૨); નવલક્થા “વિલાસચં.ટો. સુંદરી અને અદ્ભુ ત જાદુને પલંગ’: ભા. ૧-૮ (૧૯૬૯),
૭૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org