________________
કાપડિયા દીનશા દોરાજી – કાપડિયા સાકરલાલ મગનલાલ
કાપડિયા દીનશા દોરાજી:‘પ્રેમની આગ’ (૧૯૪૪) નવલકથાના કર્તા. વીણા' (૧૯૩૨) એમના નામે છે. રાંટો.
મૃ.માં. કાપડિયા દીનશાહ દાદાભાઈ : વાર્તાકાર, બી.એ., એલએલ.બી. કાપડિયા મણિલાલ ડાહ્યાભાઈ: રાજવી કુટુંબોની રીતરસમોનો ઍડવોકેટ.
પરિચય આપતું, ગીત-સંવાદમાં લખાયેલું ‘નવીનચંદ્રકાન્તા એમની વાર્તાઓ છટકામાં છટકું' (૧૯૪૩) અને ધુતારી | નાટક' (૧૯૧૦)ના કર્તા.
નિ.. ધણિયાણી' (૧૯૪૩)માં સ્ત્રીઓના મનભાવનું રોચક શૈલીમાં નિરૂપણ છે. પાંચ વાર્તાઓ' (૧૯૫૩) ઘટનાપ્રધાન ટૂંકીવાર્તાઓને કાપડિયા મીનુ બી.: તબીબી વ્યવસાયના સંદર્ભે ડૉકટરના માનસને સંગ્રહ છે.
પરિચય આપતું, મેલિયેરની કૃતિ પર આધારિત, વ્યંગાત્મક રમૂજી
નિ.. નાટક ‘અને મંચેરા ડૉકટર થયા!'ના કર્તા. કાપડિયાનેમચંદ ગિરધરલાલ ચરિત્રાત્મક કૃતિ “સીતારામચરિત્ર-૧'
નિવે. (૧૯૧૧), કાવ્ય “અંજનાસુંદરી' (૧૯૦૯) તથા વાર્તા ‘ચિત્રસેન કાપડિયા મીનેચર સેરાબજી : પારસી બેલીની અસર ઝીલતી રસિક, પદ્માવતી' (૧૯૨૯)ના કર્તા.
સામાજિક અને જ્ઞાન સાથે ગમ્મત આપતી કથા ‘બેઇમાન કોણ
નિ.વો. – મરદ કે ઓરત”ના કર્તા. કાપડિયા પરમાનંદ કુંવરજી (૧૮-૬-૧૮૯૩, ૧૭-૪-૧૯૭૧): ગદ્ય
નિ.વા. લેખક, સંપાદક. જન્મ રાણપુરમાં. ૧૯૦૯ માં મૅટ્રિક, ૧૯૧૩માં કાપડિયા મેતીચંદ ગિરધરલાલ, ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’, ‘મૌકિક' મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈ ૧૯૧૬ માં એલએલ.બી. (૧૯૧૧): “આનંદઘન પદ્યરત્નાવલી’ને આધારે રચાયેલું પુસ્તક કાપડ તથા ઝવેરાતનો વેપાર. ‘તરુણ જૈન’, ‘પ્રબુદ્ધ જૈન” જેવાં જૈન દૃષ્ટિએ યોગ : ૧' (૧૯૧૫), પ્રવાસવર્ણનનું પુસ્તક સાંપ્રદાયિક જૈન સામયિકોના અને ‘પ્રબુદ્ધ જીવનના સંપાદક. ‘યુરોપનાં સંસ્મરણો' (૧૯૨૭), નિબંધસંગ્રહ “નવયુગને જૈન”
‘જૈન ધર્મનું હાર્દ (૧૯૬૭) અને 'જૈન યુવક પ્રવૃત્તિ વિશે (૧૯૩૫) અને આધ્યાત્મિક લેખોનો સંગ્રહ “સાધ્યને માર્ગે' મારી દૃષ્ટિ’ એમનાં સાંપ્રદાયિક પુસ્તકો છે. “સત્યં શિવ સુંદરમ્' (૧૯૪૦)ના કર્તા. (૧૯૫૪) તથા “ ચિનયાત્રા' (૧૯૭૪)ના સમાજદર્શન, તત્ત્વચર્ચા,
પા.માં. ઋતુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યકિતપરિચય વિશેના લેખોમાં કાપડિયા મોતીલાલ નરોત્તમદાસ : 'હાસંગ્રહ' (૧૯૨૭)ના કર્તા. એમનાં પ્રકૃતિપ્રેમ, સંસ્કારગ્રાહિતા, કલાભકિત અને પ્રગતિશીલ
નિ.વો. વિચારણાનો પરિચય મળે છે.
કાપડિયા રણજિત: જાસૂસી નવલકથા ‘ભેદી દલ્લો'ના કર્તા. નિ.વી.
નિ.. કાપડિયા પીરોજા મંચેરશા : રાજવંશી સ્ત્રીઓનું ચારિત્ર્યબળ અને વીરત્વનું આલેખન કરતી રસિક વાર્તાઓને સંગ્રહ “નમુનેદાર કાપડિયા રતિલાલ દુર્લભદાસ : ‘લાલબાપાના જનોઈના ગરબા” નારી' (૧૯૪૧)નાં કર્તા.
(૧૯૦૫) અને મુંબઈના આકર્ષણે સતી મુશ્કેલીઓનું વર્ણન નિ.વો. કરતી વાર્તા ‘મુંબઈની મોહિની યાને વસંતકુમારી' (૧૯૦૮)ના કર્તા.
નિ.. કાપડિયા પેસ્તનજી ફિરોજશાહ: ‘હયરત', ‘કરમની કહાણી' (૧૯૨૬), ‘બાર કે પોબાર' (૧૯૩૦) નવલકથાઓના કર્તા.
કાપડિયા શંકરલાલ ડાહ્યાભાઈ: ‘લલ્લુભાઈ રાયચંદનું જીવનવૃત્તાંત' (૧૯૧૫) તથા ‘સામયિક સ્વરૂપ' (૧૯૩૭), ‘સ્યાદ્વાદ સમીક્ષા
(૧૯૫૧) અને ‘તત્ત્વાર્થપ્રશ્ન રદીપિકા' (૧૯૫૨) જેવાં જૈન કાપડિયા પ્રભાવતી ચુનીલાલ (૧૯૦૧, ૨૬-૯-૧૯૭૫): કવિ. જન્મ
ધર્મચિંતનનાં પુસ્તકોના કર્તા. સુરતમાં. વિદ્યાભ્યાસ ઓછે પણ વાચનને શોખ. ૧૯૪૦માં પૂ. મોટાના પરિચયમાં. કેન્સરથી અમદાવાદમાં અવસાન.
કાપડિયા સાકરલાલ મગનલાલ, ‘મધુકર (૧૮૯૬,-): નવલકથાકાર, ‘પ્રભાકિરણ' (૧૯૮૭) એ રજનીકાન્ત જોશી દ્વારા સંપાદિત
અનુવાદક. અંગ્રેજી ભાષાના સ્વ-અધ્યયન બાદ ‘જામે જમશેદના એમને મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.
તંત્રીવિભાગમાં. રાંટો.
એમણે “લોહીને વેપાર” અને “ધીખતો જવાળામુખી' જેવી કાપડિયા ફિરોઝ રુસ્તમજી: વિવિધ રાગમાં લખાયેલાં નીતિબોધ
મૌલિક નવલકથાઓ તેમ જ વિદેશી નવલકથાઓના અનુસર્જનઅને ભકિતગીનો સંગ્રહ ‘ફિરોઝ ગાયનસંગ્રહ' (૧૯૨૩)ના કર્તા.
રૂપ કમનસીબ લીલા–ભા. ૧-૨’ (૧૯૧૭), 'કલંકિત કાઉન્ટસ', નિ..
‘સૌંદર્ય-વિજય-ભા. ૧-૫’, ‘મધુર મિલન’, ‘આનંદઝરણાં', કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ, ‘શ્યામસુંદર” (૨-૧૧-૧૯૦૫, ‘બુલબુલ’, ‘મસમાધિ” અને “લંડન રાજરહસ્ય–ભા. ૧-૨” ૨૦-૨-૧૯૬૧): નાટકો ગ્રેજયુએટ (૧૯૩૧) તથા બસુરી ' (૧૯૨૮) નામની નવલકથાઓ આપી છે. આ ઉપરાંત એમણે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org