________________
કંડલા- કનૈયાલાલ ચંદુલાલ લલુભાઈ
‘સ્વરૂપ' (૧૯૭૦) એમની નવલકથા છે. એમણે ‘શર્વિલક-નાપ્રયોગ: શિલ્પની દૃષ્ટિએ' (૧૯૭૯), 'પિત' (૧૯૮૨), ‘અભિનીત' (૧૯૮૬), ‘રૂપકિત” (૧૯૮૭) જેવા નાટયવિવેચનના ગ્રંથ આપ્યા છે. ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૦ સુધીની ગુજરાતી અને હિન્દીની ઐતિહ્યમૂલક નવલકથાઓને તુલનાત્મક અભ્યાસ – ભાગ ૧-૨' (૧૯૭૮, ૧૯૮૧) એમનો શોધપ્રબંધ છે.
બ.દ. કડલાં : ઉમાશંકર જોશીનું એકાંકી, વ:ખિયે દલચંદ મકાઈ માટે
ભીલબાઈ હતીનાં પગનાં કટલાં કઢાવી લેતાં અચકાતા નથી – એવા નાધવને અહીં પ્રભાવક ઉઠાવ મળ્યો છે.
ર.ટા. કડાક ભાળાનાથ રાજારામ : પદ્યકૃતિઓ “શાનિકારક સારસંગ્રહ’ (૧૯૦૮) તેમ જ પંચમ ની રવુતિ અર્થે રચાયેલી કૃતિ ‘ભર્તુભાષ' (૧૯૧૪) ના કર્તા.
(૧૯૭૪), “આંખ ઊઘડે તે આકાશ' (૧૯૭૫), શૂન્ય નિસાસા' (૧૯૭૬), ‘માનવતાને મહેંકવા દો' (૧૯૮૦), 'સૂરજને કહો કે જરા થંભી જા' (૧૯૮૧), “થીજી ગયેલાં આંસુ' (૧૯૮૩) વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ છે. એક આંસુનું આકાશ' (૧૯૭૯) એમને લધુકથાસંગ્રહ તથા કડીની એંરવગાથા(૧૯૭૯) એમનું રાંશાધન-સંપાદન છે.
નિ.વી. કથક : જુઓ, બ્રોકર ગુલાબદાર હરજીવન. કથાકાર મુકુંદરાય દુર્લભરામ: ‘અમૃતધારા ભજનાવલિ'ના કતાં.
કડિયા કાનિતભાઇ મણિલાલ, કાનન” (૨૦-૫-૧૯૫૦): કવિ. જન્મ માણસામાં. એમ.એ., બી.એડ. સાબરમતી આર્ટ્સ એન્ડ ફેમરી કોલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘ગાપ્તિ'ના તંત્રી.
‘કલરવ (૧૯૮૩) બાળસાહિત્યનું પ્રતિક એમની પસ્થી મળ્યું છે. 'મઘમઘાટ' (૧૯૮૧) એમનું સંપાદન છે.
ચં... કડિયા ચકુભાઈ છગનલાલ: ઉમિયાજી રસિક મધુર ગાયન સંગ્રહ' (અન્ય સાથે, ૧૮૯૮)ના ૬ .
કથોપકથન (૧૯૬૯): સુરેશ જોષીના આ વિવેચનગ્રંથમાં કથાસાહિ” વિના ૧૮ લેખા પાંચ વિભાગમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગમાં, સૈદ્ધાંતિક લેખા છે. એમાંના ‘નવલકથા વિશે નિબંધે ગુજરાતી કથાસાહિત્યના વિવચનને પ્રનાને પહેલી વખત યોગ્ય પરિyયમાં મૂકી આપ્યા છે. બીજા વિભાગના ગુજરાતી નવલકથા વિશના લેખામાં એમણે ગુજરાતી નવલકથા પ્રત્યેના પોતાના તીવ્ર
સંતાનાં કારણો વિગતે ચર્ચા છે. ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય નવલકથા વિશેના, ચોથા વિભાગમાં ટૂંકીવાર્તાની રચનાળા તથા ગુજરાતી ટૂંકીવાર્તા વિશેના, તો છેલ્લા વિભાગમાં પાશ્ચાત્ય કીવાર્તા વિશેના આસ્વાદ્ય લેખો છે.
સાશ જાષી નવલકથાને શુદ્ધ સાહિત્યસ્વરૂપ બનાવવાના [ગ્રહી હોવાથી આ લેખ ઠીકઠીક ચર્ચાસ્પદ બન્યા છે. પાશ્ચાત્ય નવલકથાઓ અને ટૂંકીવાર્તામોના પરિશીલને એમની ચિને ઘડી છે, બ-વે ગુજરાતી કથાસાહિત્યને ૨૫ વિશ્વસાહિત્યના સંદર્ભમાં મૂલવે છે. રૂપરચનાવાદી અભિગમ ધરાવતા આ વિવેચનગ્રંથ નવલકથા અને ટૂંકીવાર્તાના પ્રશ્નોને શુદ્ધ સાહિત્યિક સંદર્ભમાં રજૂ કર્યા છે એ તેની મહત્વની સિદ્ધિ છે.
કડિયા રામજીભાઇ મેહનલાલ (૨૬-૫-૧૯૩૧): નવલકથાકાર. વતન મસા જિલ્લા- ધીક. ૧૯૫૧ માં મૅટ્રિક. ૧૯૫૬ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬ માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની વરી અાર. ટી. હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક.
એમનું રાનકા' ‘એક માળાના વીસ મણકા' (૧૯૬૩) વાર્તારાં પ્રહથી શરૂ થયું છે. ઢાંકેલી હથેળીઓ' (૧૯૮૩) એમને બીજો વાર્તાસંગ્રહ છે. કાચની દીવાલ' (૧૯૭૮), 'પૂર્વક્ષણ' (૧૯૭૬), "ાથમના રસૂરજનો અજવાળાં' (૧૯૩૩), હૈયું ખોવાયું આંખમાં (૧૯૮૦), 'ગુલમહોરને સ્પર્શ' (૧૯૮૨), 'ટહુકામાં ખોવાયેલું પંખી' (૧૯૮૨) અને 'તરસ મુગજળની' (૧૯૮૩) એ એમની નવલકથામાં છે. રંગભર્યા સપનાં' (૧૯૭૮) કથાકૃતિ મનેવૈજ્ઞાનિક પ્રશ્નનું નિરૂપણ કરે છે.
શ્ર.ત્રિ. કડીકર યશવંત નાથાલાલ,*બિદાર’, ‘ય’, ‘યશરાજ', “વાત્સલ્ય મુનિ' (૧૨-૫-૧૯૩૪): નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં. ૧૯૭૫ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૭૫ માં દિલહી યુનિવર્સિટીમાંથી બી.કેમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી. સમાચારપત્રોમાં કટારલેખક,
એમની પાસેથી ‘નીલ ગગનને તારો' (૧૯૭૧), “અનામિકા' (૧૯૭૨), ‘ઠગારી પ્રીત' (૧૯૭૩), ‘વિસ્તરતાં વેદનાનાં વન'
કદમ રઘુનાથ ગંગારામ : નવલકથાકાર, વાર્તાકાર. મરાઠીભાષી. વ્યવસાયે તબીબ.
ગિરનાં જંગલોમાં વસતા માલધારી સમાજની જીવંત જીવનકથા ‘માલધારી' એમનું નેધપાત્ર પ્રદાન છે. “દેવદાસી’ નવલાસંગ્રહ, જયભિખ-સંપાદિત 'વિદ્યાર્થી વાચનમાળાની દસમી શ્રેણીમાં પ્રગટ થયેલ 'ગિરનાં જંગલો' તેમ જ કેટલાક તબીબી ગ્રંથ એમપ આપ્યાં છે.
ક.બ્ર. કનુ દિલ: જુઓ, આચાર્ય કનુભાઈ કરમશીભાઈ. કનું સુણાવકર : જુઓ, પટેલ કનુભાઇ ડાહ્યાભાઈ. કનૈયા ભીખારામ શવજી : લલિત, દોહરાને સાખીબદ્ધ “વાંઢાવિલાપ' (૧૮૭૫) ઉપરાંત “વિજળીવિલાપ' (૧૮૮૯) નામની પદ્યકૃતિના કર્તા.
કનૈયાલાલ ચંદુલાલ લલુભાઈ: નવલકથા “આદર્શાદર્શ મેળ', નવલિકાસંગ્રહ “સ્ટાપ” ઉપરાંત “રસો હૈ સઃ-૧-૨-૩'
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org