________________
પરિશિષ્ટ
ઈરાની ગુસ્તમ (ગસ્તા૫) ખુરશેદ : જન્મસાલ ૧૯૩૯ ને બદલે જોશી જેઠાલાલ રણછોડલાલ : [એમની અવસાનતારીખ ૧૮૩૯ વાંચવી.
૧૭-૧૨-૧૯૮૯ ઉમેરવી.] ઉઘરાદાર ઉમર અહમદ, “અઝીઝ ટંકારવી' (૧-૬-૧૯૪૪) : ઠક્કર નારાયણ વસનજી તખલ્લુસ “મધખને બદલે “મરિખ વાર્તાકાર. જન્મ ટંકારિયા (જિ. ભરૂચ)માં. ૧૯૭૪માં બી.એ. વાંચવું. ૧૯૭૫માં બી.ઍડ. ૧૯૬૩થી ૧૯૮૦ સુધી માધ્યમિક શાળામાં
ત્રિપાઠી રસિકલાલ ચીમનલાલ: એમની અવસાનતારીખ શિક્ષક. ૧૯૮૧ થી ૧૯૮૯ સુધી સાઉદી અરેબિયામાં કલાર્ક.
૧૬-૧૦-૧૯૮૯ ઉમેરવી.] એમણે વાર્તાસંગ્રહ લીલોછમ સ્પર્શ(૧૯૮૩) આપ્યો છે.
દવે જયંતિલાલ તુલસીરામ, ‘વિશ્વરથ’: એમની અવસાનતારીખ [ટંકારવી અઝીઝ પરનું અધિકરણ રદ ગણવું.
૫-૧-૧૯૯૦ ઉમેરવી.]. ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામ: એમના અધિકરણમાં જણાવ્યા
દેસાઈ ઈશ્વરલાલ ઇચ્છારામ (૧૮-૭-૧૯૮૩): જીવનચરિત્રઉપરાંત એમના નામે દલપતવિરહ' (૧૮૯૮) કૃતિ પણ છે.
લેખક, પત્રકાર. જન્મ વાડ (જિ. સુરત)માં. ૧૯૧૮ થી
જાહેરજીવનમાં સક્રિય. સત્યાગ્રહ દરમિયાન જેલવાસ. પછીથી કડિયા રસીલા ચંદ્રકાન્ત (૬-૬-૧૯૪૧): વિવેચક. જન્મ બોરસદ - અપક્ષ
અસ્પૃશ્યતાનિવારણ, ખાદી તેમ જ મજૂર પ્રવૃત્તિમાં સક્રિય. (જિ. ખેડા)માં. ૧૯૬૨માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે
‘લેકવાણી’ દૈનિક પત્રના તંત્રી. બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૮૧માં
એમણે સુરતના સેવાભાવી ભાઈઓ કુંવરજી તથા કયાણજીના પીએચ.ડી. ૧૯૮૯માં પ્રાકૃત અને ભાષાવિજ્ઞાન વિષયોમાં
જીવનને આલેખતી પુસ્તિકા “બે કર્મવીર ભાઈઓ' (૧૯૭૪), એમ.એ. મહિનાબા કન્યા વિદ્યાલય, અમદાવાદમાં ઉચ્ચતર
‘પત્રકારત્વની પગદંડી' (૧૯૭૯) અને બારડોલી સત્યાગ્રહ માધ્યમિક વિભાગમાં શિક્ષક.
(૧૯૭૦) જેવું સંપાદન આપેલાં છે. એમણે “આત્મકથા: સવરૂપ અને વિકાસ' (૧૯૮૫) નામક
ક.બ. શોધપ્રબંધ આપ્યો છે.
મૂળ અધિકરણ રદ ગણવું.]
૨.ર.દ. [આ રહી ગયેલું અધિકરણ ઉમેરી લેવું
પંડ્યા જનાર્દન ચંદુલાલ (જૂન ૧૯૧૮): વિવેચક. જન્મ
વિરમગામમાં. ૧૯૪૧માં ગુજરાતી ઐચ્છિક વિધ્ય સાથે કવિ મહાજન: [આ અધિકરણ રદ ગણવું] જુઓ, દેશી
ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. સરકારી નોકરી. ૧૯૪૭માં ઉત્તમચંદ મંગળજી. ત્યાં કવિ મહાજન' તખલ્લુસ ઉમેરવું.] એમ.એ. આનંદશંકર ધ્રુવ પર ૧૯૫૪માં પીએચ.ડી. કંગનવાલા માણેકલાલ (૧૯--૧૯૩૬, ૫-૬-૧૯૮૯):વતન ભુજ.
એમણે વિવેચનગ્રંથ ‘સાહિત્યસુધા' (૧૯૫૯) આપ્યો છે. એમણે ઝંખના જૈન સ્તવનસંગ્રહ ઉપરાંત “અજંપાનાં આંસુ
નિ.વે. અને ‘પાંપણે પાણી' ગઝલસંગ્રહો આપ્યા છે.
મૂળ અધિકરણ રદ ગણવું.]
ધી.મ. પંડ્યા જમિયત કૃપારામ : [એમની અવસાનતારીખ [આ રહી ગયેલું અધિકરણ ઉમેરી લેવું.]
૨૮-૩-૧૯૯૦ ઉમેરવી.] ચેકસી પ્રબોધ નાજુકલાલ, “વાચસ્પતિ’(પ-૭-૧૯૨૭,
વૈદ્ય મંછારામ દયાશંકર : મુનશીના જમાનામાં વકીલાત. આંખની ૩૦-૫-૧૯૯૦): ચરિત્રલેખક, સંપાદક, અનુવાદક. જન્મ
મુશ્કેલીને કારણે ધંધે છોડયો. વળી, વિદ્યાવિષયક પ્રવૃત્તિને પણ વડોદરામાં. ગાંધી આશ્રમમાં બાળપણ વિતાવ્યા પછી સર્વોદય
આથી નુકસાન થયું. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત પર પ્રભુત્વ. આંદોલનની પ્રથમ ટૂકમાં જોડાયા. ‘ભૂમિપુત્રના સંપાદક,
તમાકાવ્ય' તાપી નદી પર, બે સર્ગમાં રચાયેલું એમનું કાવ્ય છે. ‘નિરીક્ષકના તંત્રી. જ્યોતિષશાસ્ત્રમાં ઊંડો રસ, હૃદયરોગથી
‘તપતીતટસ્થ શ્રીરામેશ્વરસ્તોત્રમ્ ” એમની સંસ્કૃત-રચના છે. અમદાવાદમાં અવસાન.
ટો મૂળ અધિકરણમાં ઉપર્યુકત જીવનસામગ્રી ઉમેરવી.] [ આ રહી ગયેલું અધિકરણ ઉમેરી લેવું.
સંપાદક, અછી સર્વદય
આથી નાપી નદી પર,
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૬૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org