________________
શેઠ ચીમનલાલ માણેકલાલ – શેઠ મકનજી જૂઠાભાઈ
પડઘાની પેલે પાર' (૧૯૮૭) કાવ્યસંગ્રહમાં આત્મશોધકનું જીની અપૂર્વ પત્રાવલી' (૧૯૪૨)ના કર્તા. ઉકિતવૈચિત્ર્ય છે.
મૃ.મા. નંદ સામવેદી' (૧૯૮૦)માં અંગત સંવેદનને અભિવ્યકત
શેઠ જ્યચંદ્ર: વાર્તાસંગ્રહ ‘રેતીનું ઘર'(૧૯૩૭)ના કર્તા. કરતા લલિતનિબંધે છે. નંદના કલ્પિત પાત્ર દ્રારા લેખકે ‘વ’ સાથે વાત કરી છે. માનવમાનવ વચ્ચેના સંબંધમાં જયાં સંકુચિતતા,
મૃ.માં. કૃતકતા, કુટિલતા છે ત્યાં નંદ ગૂંગળામણ ને વિષાદ અનુભવે છે. શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ (૧૫-૧૨-૧૮૭૩,-) : જન્મસ્થળ શૈશવને સ્મૃતિમાં વાગોળતી કૃતિ ધૂળમાંની પગલીઓ' (૧૯૮૪)
વ્યારા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૮૯૨માં -ના પ્રસંગેની કથા આત્મચરિત્ર અને લલિતનિબંધ - બંનેના મૅટ્રિક. ૧૮૯૭માં બી.એ. સુરતની ઇગ્લિશ સ્કૂલમાં શિક્ષક. સંધિસ્થાને ઊભી છે. “ચહેરા ભીતર ચહેરા' (૧૯૮૬) માં સમાજનાં
૧૯૦૫ માં એલએલ.બી. થઈ સુરતમાં વકીલાત શરૂ કરી, પણ સામાન્ય માનવીઓના ચહેરાઓને ઊજળી બાજુએથી જોઈને, આ કામ ન ફાવ્યું તેથી ૧૯૧૫ થી ફરી શિક્ષણ સંસ્થામાં આચાર્ય. આલેખાયેલા ચરિત્રલક્ષી નિબંધે છે. હિત અને હળવાશ”
એમની પાસેથી ચરિત્ર કવિરત્ન દયારામ - સંપૂર્ણ જીવનકથા' (૧૯૯૦)માં વિનોદરસિક લેખે છે.
(૧૮૯૯) તેમ જ અંગ્રેજી પુસ્તક ‘
હિટ્સ ઑન ધ સ્ટડી ઑવ “કાવ્યપ્રત્યક્ષ' (૧૯૭૬) મુખ્યત્વે કાવ્યસર્જનની પ્રક્રિયા, કવિતા
| ગુજરાતી' (અન્ય સાથે, ૧૯૦૦) મધ્યાં છે. - અને છંદ, કાવ્યમાં ઔચિત્ય જેવા કાવ્યસિદ્ધાંતની અને અર્વાચીન
મુ.મા. ગુજરાતી કવિતાના કેટલાક અગ્રણી કવિઓની કવિતાની તપારા શેઠ દેવચંદ દામજીભાઈ, કંડલાકર (૨૪-૧-૧૮૮૨,-) : બાળકરતો વિવેચનગ્રંથ છે. ‘અર્થાન્તર' (૧૯૭૮)માં નાટક, નવલકથા,
સાહિત્યકાર, ચરિત્રકાર. જન્મ ઊનામાં. વતન કુંડલા. પ્રાથમિક ગુજરાતી ગદ્ય આદિ વિશેના સૈદ્ધાંતિક પ્રશ્નોની ચર્ચાથી પર
શિક્ષણ ઊનામાં. વધુ શિક્ષણ ઘેરબેઠાં. જૈનવિજયે', 'તરંગ', રહેતી, ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર નવલકથાઓની
‘તરુણી તરંગ’ તેમ જ “શુભેચ્છા’ સામયિકોના સંચાલક ઉપરાંત ચર્ચા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની ‘રામનારાયણ વિ. પાઠક
સ્ત્રી-સુખ દર્પણ'ના તંત્રી. (૧૯૭૯) પુસ્તિકામાં સર્જકના વાડમયપુરુષાર્થની તપાસ છે.
એમણે “તીર્થકર ચરિત્ર’, ‘જૈન સતિ આદર્શ જીવનમાળા', આયરનીનું સ્વરૂપ' (૧૯૮૪) નાની પરિચયપુસ્તિકા છે. સ્વામિ
‘ગુર્જરેશ્વર કુમારપાળ' જેવાં ચરિત્ર ઉપરાંત બાળશિક્ષણમાળા’ નારાયણ સંતકવિતા' (૧૯૮૪)માં સ્વામીનારાયણ સંપ્રદાયના
તથા ‘ભાવનગર સ્ટેટને ઇતિહાસ’, ‘જેને અને શત્રુંજય', કવિઓની કેટલીક નોંધપાત્ર કવિતાઓ પરના આસ્વાદલેખે છે.
‘શત્રુંજયપ્રકાશ” વગેરે પુસ્તકો આપ્યાં છે. સ્વપ્નપિંજર' (૧૯૭૩) નાં એકાંકીઓ નિરૂપણ પરત્વે ઍબ્સર્ડ
મૃ.માં. નાટયશૈલીને પ્રભાવ દર્શાવે છે. “ગુજરાતીમાં વિરામચિહ્નો
શેઠ ધીરજલાલ વિઠ્ઠલદાસ : પદ્યકૃતિ ‘મારૂતી ભજનાવલી’ (મોહનભાઈ પટેલ સાથે, ૧૯૭૩) ગુજરાતી વિરામચિને વિશે શાસ્ત્રીય દૃષ્ટિથી સર્વગ્રાહી ચર્ચા કરતું ગુજરાતીમાં પ્રથમ પુસ્તક છે. ' (૧૯૨૧)ના કર્તા.
મૃ.માં. ‘દામ્પત્ય મંગલ' (૧૯૭૯) દામ્પત્યવિષયક કાવ્યો અને વિચારોને સહસંપાદિત ગ્રંથ છે. “પુષ્ટિદર્શન' (૧૯૮૬) આચાર્ય વ્રજરાયજીએ
| શેઠ નગીનદાસ ચુનીલાલ: નવલકથા “રત્નસિંહ ચંદ્રિકા' (૧૮૮૯) પુષ્ટિદર્શન વિશે આપેલાં વ્યાખ્યાનનું સંપાદન છે. “માતૃદર્શન’ (૧૯૮૧) માતૃભકિતનાં ગુજરાતી કાવ્યોનું સહસંપાદન
મૃ.માં. છે. “ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા'(૧૯૭૭) મુખ્યત્વે શેઠ પરમાનંદદાસ જીવનદાસ: “સારંગધ્વજ અને રત્નસારિકા ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસીઓના સાહિત્ય દ્વારા સધાતી | નાટક” તથા “લલિતાદુઃખદર્શક નાટક' (૧૮૮૧)ના કર્તા. રાષ્ટ્રીય એકતા વિશેના વિચારોનું સહસંપાદન છે. બૃહદ્ ગુજરાતી
૨૨.દ. ગદ્યપરિચય'- ભા. ૧-૨(૧૯૭૩) તથા મધ્યકાલીન ગુજરાતી
શેઠ પુરુરામ મૂળજી : “યુદ્ધ ગીતાંજલિ” અને “વીરપૂજા'- ભા. કાવ્યગ્રંથોમાં વપરાયેલી સંખ્યાને નિર્દેશ કરતા શબ્દોની માહિતી
૧-૨ના કર્તા. આપનું ‘સંખ્યાનિદેશક શબ્દસંજ્ઞાઓ' (૧૯૮૩) એ એમનાં અન્ય
મૃ. મા. સહસંપાદનો છે. પંડિત ભાતખંડે (૧૯૬૭) એ ડૉ. એસ. એન.
શેઠ પોપટલાલ હંસરાજ : ‘કબીરકાવ્ય'- ભા. ૧ (૧૯૧૬) ઉપરાંત રાખંજનકરના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ છે. ‘મલયાળમ
નવલકથાઓ ‘સુંદરી મેવાડીઓની મહત્તા' (૧૮૯૯), ‘ભારતસાહિત્યની રૂપરેખા' (૧૯૭૮) પણ એમને અનુવાદગ્રંથ છે.
વર્ષને રોબિનહુડ', “સ્ત્રીદર્પણ” વગેરેના કર્તા. જ.ગા.
મુ.માં. શેઠ ચીમનલાલ માણેકલાલ : નવલકથા “બ્રહ્મદેશની રાણી’ના કર્તા. શેઠ મકનજી જેઠાભાઈ : પદ્યકૃતિ ‘વીરબહાદૂર પદ્માવતી યાને
મૃ.માં. જાદુઈ જોરાંના ખેલનાં ગાયન' (૧૯૦૦)ના કર્તા. શેઠ જગહન કલ્યાણદાસ: ‘પાગલ હરનાથ અથવા શ્રીહર
મૃ.મા.
-
કર્તા.
વાત કરવા પર
૬૦૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org