________________
શુકલ વનરાય- શુકલ દામુભાઈ છગનલાલ
મૃ.મા.
શુકલ ચ્યવનરાય : ડૉ. જીવરાજ મહેતાનું ચરિત્ર ‘સર્વમાન્ય લોક- શુકલ જયેન્સના બહુસુખરામ, ‘પ્રિયમતી' (૩-૮-૧૮૯૭) : કવિ, નેતા' (૧૯૬૧)ના કર્તા.
ચરિત્રકાર, અનુવાદક. શિક્ષણ સુરતમાં. બટુભાઈ ઉમરવાડિયા
- મૃ.મા. સાથે “વિનોદનાં સહતંત્રી. ૧૯૨૨ માં “ચેતન’નાં સહતંત્રી. શુકલ છેલશંકર ગો. : ચમત્કારિક વાર્તા ‘જંગબારની રાજકુમારી' ‘સુદર્શન' સાપ્તાહિકના તંત્રી. (૧૯૬૧)ના કર્તા.
એમની પાસેથી ‘મુકિતના રાસ' (૧૯૩૮), ‘આકાશનાં ફૂલ'
મૃ.મા. (૧૯૪૧), 'રંગતાળી' (૧૯૫૫) વગેરે કાવ્યસંગ્રહો; કાનજીભાઈ શુકલ છોટાલાલ સાંકળેશ્વર : “રમણરત્ન અને ચંદનકુમારિકાની
(૧૯૬૨) અને “ધૂપસુગંધ' (૧૯૭૨) જેવાં ચરિત્રોમરાઠીમાંથી રસિક વાર્તા' (૧૯૦૦)ના કર્તા.
અનૂદિત નવલકથાઓ ‘ઇન્દિરા' (૧૯૧૩) અને જયારે સૂર્યોદય થશે' વગેરે મળ્યાં છે.
મૃ.માં. શુકલ જયદેવ ચંદ્રકાન્ત (૨૫-૪-૧૯૪૬): કવિ. જન્મ સુરતમાં.
શુકલ તનમનશંકર રામચંદ્ર (૬-૧૨-૧૯૨૩) : જન્મ સરસ (જિ. ૧૯૬૨ માં એસ.એસ.સી. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૧માં એમ.એ. બારડોલી અને મોડાસામાં અધ્યાપન કર્યા પછી ૧૯૭૪ થી આર્સ
સુરત)માં. ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પેટલાદની, પછી
મોરબીની કોલેજમાં અધ્યાપક. એન્ડ કોમર્સ કોલેજ, સાવલીમાં અધ્યાપક.
એમની પાસેથી સમીક્ષાગ્રંથ “ધૂમકેતુ -એક અધ્યયન' (અન્ય સંગીતકલાના અધ્યાસેથી આધુનિક રીતે વૈયકિતકતા હાંસલ
સાથે, ૧૯૭૪) મળ્યો છે. કરવા મથતા ‘પ્રાથમ્ય' (૧૯૮૮) એમને કાવ્યસંગ્રહ છે. ખંડકાવ્ય” (૧૯૮૬)માં સાહિત્યસ્વરૂપની ચર્ચાને લેખકની વિચારણાનું બળ
મુ.મા. મળ્યું છે. હનુમાન-લવકુશમિલન' (૧૯૮૨) અને પ્રથમ સ્નાન શુકલ લંબકલાલ માણેકલાલ : ચરિત્ર “સંત તુકારામ' (૧૯૩૭), (૧૯૮૭) એમનાં અન્ય સાથેનાં રાંપાદન છે.
‘ભિક્ષુ અખંડઆનંદ' (૧૯૪૨), 'સ્વામી રામતીર્થનું સંક્ષિપ્ત જીવન ચં. .
અને વચનામૃત' (૧૯૪૪) તથા અનુવાદો ભારતીય નીતિકથાઓ’ શુકલ જયદેવ મેહનલાલ (૩૦-૯-૧૯૨૨): સંશોધક, જન્મસ્થળ
' (૧૯૪૧), ‘મા’, ‘રાધારાણી’ અને ‘ઉપનિષદોનાં ચૌદ રત્નો'ના કર્તા. કલેલ. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અમદા
મૃ.મા. વાદની એલ. ડી. ઇન્સ્ટિટયુટ ઑવ ઇન્ડોલેજમાં પ્રાધ્યાપક. શુકલ દયાશંકર ભાઈશંકર : પદ્યકૃતિઓ ‘અભયા એકાદશી’
એમની પાસેથી પ્રાચીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની (૧૯૧૩) અને “રાજ-ગીતમાળા' (અન્ય સાથે, ૧૯૧૪) તથા રૂપરેખા' (૧૯૬૧), ‘એ ડિક્ષનરી ઑવ સંસ્કૃત ગ્રામર' (૧૯૭૫), સંપાદન “અહિચ્છત્ર-કાવ્યકલાપ' (૧૯૧૪)ના કર્તા. ‘પાણિનીય વ્યાકરણશાસ્ત્ર પરંપરાને ઇતિહાસ' (૧૯૭૫),
મૃ.મા. પાણિનીય શિક્ષા' (૧૯૮૦) જેવા ગ્રંથો ઉપરાંત વાસવદત્તા કથા”
શુકલ દયાશંકર મગનલાલ : નાટક ‘ઓખા-અનિરુદ્ધ (૧૯૦૭)ના (૧૯૫૮), વ્યાકરણ મહાભારત” જેવાં સંપાદને મળ્યાં છે.
કિર્તા. મૃ.મા.
મુ.મા. શુકલ જયંત શિવશંકર (૬-૧૦-૧૯૨૬) : કવિ. વતને સારસા શુકલ દામુભાઈ છગનલાલ (૧-૧૧-૧૯૦૩, ૨૦-૨-૧૯૭૮) : (જિ. ખેડા). રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે શાળાના અભ્યાસ
વાર્તાકાર, નાટયકાર. જન્મ વીરપુર (જિ. ખેડા)માં. શિક્ષણ પડતો મૂકેલે. આઝાદી પછી બાળકેળવણીના ક્ષેત્રે ઝંપલાવી, અમદાવાદમાં. ૧૯૨૬ માં ગુજરાત કોલેજમાંથી અંગ્રેજી-સંસ્કૃત ગિજુભાઈનાં સાથીદાર તારાબહેન મોડક પાસે તાલીમ લઈ વિષયો સાથે બી.એ. ૧૯૩૫માં એલએલ.બી. ૧૯૨૬થી ૧૯૩૫ ગુજરાત-મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં કામ કર્યું. ભાવનગર સુધી અમદાવાદમાં શિક્ષક. ૧૯૩૫થી તેત્રીસ વર્ષ નવચેતન અને સુરેન્દ્રનગરમાં શિક્ષણક્ષેત્રે સેવાઓ આપી. ૧૯૬૯થી હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી દ્વિભાષી મુંબઈ વડોદરામાં પોતાના ઔદ્યોગિક સંકુલમાં જોડાયા, પરંતુ પછી ત્યાંથી રાજયના ધારાસભ્ય. સ્વેચ્છાએ નિવૃત્ત થઈ વાઘોડિયા (જિ. વડોદરા)ની સંસ્થા “લક- કુંવારા જ સારા?' (૧૯૪૭) લગ્નજીવનની સમસ્યાઓની મંગલાયતન’માં માનદ સેવાકાર્ય.
ચર્ચા કરતું ત્રિઅંકી નાટક છે. “રૂપા અને બીજાં ત્રણ' (૧૯૫૯)માં એમણે “ચકુબકુ' (૧૯૭૩) નામે બાળકાવ્યોને સંગ્રહ તથા સમાવિષ્ટ પાંચ અંકનું નાટક “રૂપા” યુવાપ્રેમીઓના મનવ્યવહારની ‘વિદિશા' (૧૯૭૪) અને 'છીપે છીપે મોતી' (૧૯૮૨) નામે વાત કરતું સામાજિક નાટક છે, જયારે અન્ય ત્રણ એકાંકીઓ ગઝલો-મુકતકો-ગીતોના સંગ્રહો આપ્યા છે. એમનાં કાવ્યોમાં પ્રહસન પ્રકારનાં છે. ‘ભાળેલી વહુ અને બીજી વાતો' (કુમુદબહેન ચિંતન, સંવેદન ઉપરાંત જીવનમૂલ્યોનું આલેખન છે. આ ઉપરાંત શુકલ સાથે, ૧૯૫૦) વાર્તાસંગ્રહમાં ઘટનાનિરૂપણ કરતાં પાત્રએમણે જાણીતા બાળસાહિત્યકાર નટુભાઈ બરાનપુરિયાનાં બાળ- ચિત્રણ ઉપર વિશેષ ધ્યાન અપાયું છે. વિદ્યાર્થીની વાતો'- ભા. ૧, ગીતોનું “નટુભાઈનાં બાળગીત (૧૯૭૪) નામે સંપાદન કર્યું છે. ૨,૩(૧૯૪૯, ૧૯૫૧, ૧૯૫૪) માં શાળાનાં વિદ્યાર્થીઓને લક્ષમાં
રાખી લખાયેલી જીવનઘડતરકથાઓ છે. ગુલાબની ટેકરી' (૧૯૫૫),
૫૯૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org