SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સુરેન્દ્ર પી. – શાહ હીરાલાલ આર. (૧૯૬૫) અને ફિયોદોર દોરતોએવસ્કીકૃત ધ મિક વન’ને અનુ- શાહ હસમુખલાલ ચંપકલાલ, હસમુખ મઢીવાળા વાદ ‘વિનીતા : એક કપોલકલ્પિત' (૧૯૮૫) એમના નામે છે. (૧-૧૦-૧૯૨૬): કવિ. જન્મ સુરત જિલ્લાના વ્યારામાં. વતન રાંટો. સુરત જિલ્લાનું મઢી ગામ. ૧૯૪૨ માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી શાહ સુરેન્દ્ર પી. : નાટક યુગલદર્શન' (૧૯૪૮) ના કર્તા. મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૧માં ૨.૨.દ. એમ.એ. ૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. શાહ સુલોચના મોતીચંદ (૫-૫-૧૯૩૭) : વિવેચક. જન્મ માંડવી ૧૯૪૭-૫૦ દરમિયાન શાળામાં શિક્ષક, મુંબઈ રાજ્યના સચિવા લયમાં અને મુંબઈની ઓરિએન્ટલ ટ્રાન્સલેટર્સની ઑફિસમાં (જિ. સુરત)માં. એમ.એ., એમ.ઍડ., પીએચ.ડી. સુરતની નોકરી. ૧૯૫૧થી ૧૯૫૮ સુધી બારડોલી (જિ. સુરત)માં વકીલાત. સાર્વજનિક કોલેજ ઑફ ઍજયુકેશનમાં વ્યાખ્યાતા. એમણે 'નર્મદ : એક અધ્યયન' (૧૯૮૩) વિવેચનગ્રંથ આપ્યા ૧૯૫૮-૭૧ દરમિયાન ગુજરાત રાજયમાં વિવિધ સ્થળે સિવિલ જજ. ૧૯૭૧ થી ૧૯૭૫ સુધી આસિસ્ટંટ ડિસ્ટ્રિકટ જજ. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ગુજરાત રાજય સચિવાલય, ગાંધીનગરમાં શાહ સૂરજલાલ માણેકલાલ: ‘રામલીલા તથા કૃષ્ણલીલા' (૧૯૩૧) નાયબ સચિવ. ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી ગુજરાતમાં વિવિધ સ્થળે -ના કતો. ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ. ૨.૨.દ. એમણે કાવ્યસંગ્રહો “આશ્લેષ' (૧૯૫૬) અને “ધરલવ’(૧૯૭૪) શાહ સોમચંદ કેશવલાલ : ‘શ્રી સામળાજીના ગરબા અને શ્લોક -માં સૌનેટ, ગીત અને ગઝલ સ્વરૂપોને આશ્રય લઈ મુખ્યત્વે (૧૯૨૯)ના કર્તા. દાંપત્યજીવન અને ગૃહજીવનની પ્રસન્નતાને આલેખી છે. એ ઉપરાંત આ સંગ્રહોમાં ગાંધીજી, સરદાર આદિને વિષય બનાવી શાહ સોમનાથ જેસંગભાઈ : નવલકથા રજૂર્યપુરની રાજબાળા રચાયેલાં અંજલિકાવ્યો પણ છે. વળી, કવિએ અહીં સ્વાતંત્ર્ય પછી (૧૯૦૯)ના કર્તા. દેશની પ્રવર્તમાન સ્થિતિ જોઈ મનમાં અનુભવેલો સંતાપ પણ વ્યકત કર્યો છે. “ક્ષુલ્લક રજકણ એક' (૧૯૮૪) એ એમના દુહા શાહ સોમાલાલ મંગળદાસ, “રશ્મિકાન્ત' : નવલકથા ‘માલતી’ તથા સંગ્રહ છે. ‘ઝલક અને ઝાંખી’, ‘તરંગ અને તરણી’, ‘ધૂપશલાકા’ ‘સીતાનાથ' (૧૯૩૨)ના કર્તા. અને કોઈ કંકર કોઈ મેતી’ ભાદરણના સ્વામી શ્રી કૃષ્ણાનંદજીના અંગ્રેજી ગ્રંથોના અનુવાદ છે; તે “આગિયાના અંગાર' (૧૯૬૧) શાહ હરિનભાઈ : ચીની સામ્યવાદને ચિતાર આપતાં ચરિત્રોને સમરસેટ મેમની નવલકથાનો અનુવાદ છે. સંગ્રહ ‘ચીનના હાકેમો' (૧૯૬૪) તથા જ્ઞાનકશલ્ય પ્રકાશન જ.ગા. શ્રેણીની પુસ્તિકા “લડાઈ અને લડવૈયા' (૧૯૬૪)ના કર્તા. શાહ હંસરાજ હીરજી : “વરજરાજ અને સુશીલારાણીની વાર્તા ૨.ર.દ. (૧૯૦૨)ના કર્તા. ૨.ર.દ. શાહ હર્ષવદન છગનલાલ, ‘ઉત્સુક (૧૨-૮-૧૯૩૧,૨૪-૧૨-૧૯૮૮): શાહ હિંમતલાલ અમૃતલાલ : ‘મહિષમર્દિન'(૧૯૦૮)ના કર્તા. કવિ, અનુવાદક. જન્મ ભરૂચમાં. વિજ્ઞાન અને માનસશાસ્ત્ર વિષ ૨.ર.દ. સાથે બી.એ. પત્રકારત્વનો ડિપ્લોમા. માહિતી મદદનીશ, ક્ષેત્રીય શાહ હિમતલાલ ચુનીલાલ (૨૧-૧-૧૯૦૬) : નવલકથાકાર, બાળપ્રચાર અધિકારી, મદદનીશ તંત્રી, માહિતી કેન્દ્રના વ્યવસ્થાપક વાર્તાકાર. જન્મ ઉમરેઠ પાસેના સારસા ગામમાં. અંગ્રેજી ત્રણ અને સહાયક નિયામક તરીકેની વિવિધ કામગીરી. ‘ગુજરાત' ધોરણ સુધીનો અભ્યાસ. વેપાર-વ્યવસાય. દીપોત્સવી અંકના સંપાદક. એમની પાસેથી નવલકથાઓ ‘ડોલતું નાવ' (૧૯૨૯), ‘બકુલારેડિયો-રૂપકોનો સંગ્રહ “અવાજ' (૧૯૬૨), વાર્તાસંગ્રહ ‘તર્પણ” ભાભી' (૧૯૩૧), ‘ઊર્મિલાદેવી' (૧૯૩૧) અને દિનેશ' (૧૯૩૭) (૧૯૭૦), કાવ્યસંગ્રહો “હોનારતના હાહાકાર' (૧૯૮૦) અને મળી છે. “કેમ કથાઓ' (૧૯૨૮) તેમ જ ‘વનફૂલ' (૧૯૩૪) અશ્રુભીની આંખડી'(૧૯૮૫) ઉપરાંત 'મા' (૧૯૫૭) અને એમનાં બાળવાર્તા-પુસ્તકો છે. 'જયાના પત્રો તે જ કસોટીમય ‘મેયર’ (૧૯૬૧) જેવાં અનુવાદપુસ્તકો એમની પાસેથી મળ્યાં છે. લગ્ન (૧૯૩૪) પુસ્તક પણ એમની પાસેથી મળ્યું છે. નિ.. નિ.. શાહ હસમુખ : નવલકથા 'ક્રાંતિનાં વાદળ' (૧૯૬૩)ના કર્તા. શાહ હીરજી ખીમશી : પદ્યકૃતિ 'દુ:ખી સ્ત્રીઓ યાને ચડતી-પડતીને ૨.રદ. પડછાયો'ના કર્તા. શાહ હસમુખ શંકરચંદ : ‘વરદક્ષણી માતાનો મહિમા' (૧૯૬૦) ૨.ર.દ. અને મા શ્રી વરદાયિની' (૧૯૬૭) તથા માધ્યમિક જોડણીકોશ’ શાહ હીરાલાલ આર. ‘અરવિંદ': નવલકથા ‘લાવણ્યમયી' (૧૯૦૧), (૧૯૬૫)ના કર્તા. ચાર શીલા’, ‘ગ્રામ્યZરી અથવા વર્તમાન સમયની વિલક્ષણતા ૨.ર.દ. વગેરેના કર્તા. ૨.ર.દ. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy