________________
શાહ વિભૂત ચંપકલાલ શાહ શાનિતલાલ એ.
શાહ વૃજલાલ અ. : બાળકાવ્ય “ બ'! કન.
શાહ શકરાભાઈ માની જા ! [11 " " , " : વાહ +, il, {
શાહ શરદ : છ બેધકથા ગોધ સંગ્રહ 'સરકારકથાઓ' કતાં.
શાહ વિભૂત ચંપકલાલ (૨૩-૬-૧૯૩૬): નવલિકાકાર, એકાંકીકાર. જન્મ ખેડામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ખેડામાં. ૧૯૫૬ માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી અંગ્રેજી ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં એલએલ.બી. પછી લાયબ્રેરી સાયન્સનો ડિપ્લોમા. ૧૯૫૭થી ૧૯૬૫ સુધી જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં ગ્રંથપાલ. હાલ અમદાવાદ હાઈકોર્ટમાં ગ્રંથપાલ.
એમના નવલિકારાંગ ટેકરીઓ પર વરાંત બેઠી છે' (૧૯૬૮), ‘બંદિશ (૧૯૭૭) અને ‘ફલાવર વાઝ' (૧૯૮૮) તથા એકાંકીસંગ્રહો ‘લાલ, પીળો ને વાદળી' (૧૯૭૦) અને ‘શાંતિનાં પક્ષી’ (૧૯૭૪) પ્રગટ થયા છે. ‘અસંગતિ' (૧૯૮૮) એમની નવલકથા છે. નવલિકાઓ પૈકીની કેટલીક પરંપરાગત રચનારીતિ સાથે અનુસંધાન જાળવે છે, તે કેટલીક આધુનિક વાર્તાકળાનાં વિભિન્ન તને ઓછોવત્તો વિનિયોગ સાધે છે. એમાં વણ્યવતું અને આકારનું ઠીકઠીક વૈવિધ્ય છે. નવલિકાની તુલનામાં એકાંકી ક્ષેત્રે એમની વધારે સિદ્ધિ નથી. સ્થૂળ, છીછરા અને વ્યસ્ત સંવાદ, પ્રસંગ-સંયોજનમાં શિથિલતા ને ખાસ તો નાટયદૃષ્ટિની ઊણપને કારણે એમની નાટયકૃતિઓ ઓછી પ્રભાવક છે.
શાહ શશી જયંતીલાલ (૨૮, - '! ' ૪૬) : મતકાર, ૧} ટવે. આમ, નવલકથાકાર. * બંક માંગી છે . -- -- * . અને મ."લો. શાહ આર્ટ્સ કોલેજ, સુરત ગરમી .. કારિામ મિનમાં કસ્ટિગ ઑફિસર. હાલ એક , ':'લઃ } ||ફર.
એકલતા, હતાશા અને પરાયાપણા મ ાંવ , " " નાં ‘લાભશુભ' (૧૯૭૨)ની રાત્તાવીસ નવલિકા :-:ો છે'
વ્યકિતરી અને પ્રયોગલક્ષના નાંધપ' -2 છે. તી’ | T; * * વિષય બનાવી લખાયેલા ચારે ' ' ૧, ૨. ગ ‘ખ ર છે . , , , નાયક (૧૯૭૪) માં અંબ્દાર્ડના પ્રા (નાર ર.૫ ઇ., કથા ! પરમ પ ક્ષયરોગના સંદર્ભે જાતીય પરત્વના અનુમ દા ને ?' સંવેદનને આલેખતી નકલડયા '' ભાદાર *' (૧૮૮૯) } આધુનિકતાને વ્યામોહ છે.
પ્ર.૫.
શાહ વીણાબેન કાતિલાલ (૧૮-૧૨-૧૯૨૫) : ચરિત્રકાર. જન્મ
અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૪૮ -માં અંગ્રેજી વિષયમાં એમ.એ. પછાત વર્ગનાં બાળકો માટે બાળમંદિર સંચાલનની પ્રવૃત્તિ.“ભગિની સમાજ પત્રિકા’નાં માનદ તંત્રી.
જગતની કેટલીક મહાન વ્યકિતઓની ટૂંકી જીવનકથા આપતી પુસ્તિકાઓ ‘આલ્બર્ટ સ્વાઈડ્ઝર' (૧૯૭૮), ‘ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર' (૧૯૭૨), ‘સ્વામી આનંદ' (૧૯૭૮), 'જયોર્જ વૈશિંગ્ટન', ‘માદામ કયુરી’, ‘ભગવાન મહાવીર’, ‘વિક્રમ સારાભાઈ વગેરે
એમની પાસેથી મળી છે. “વધ ડાયરી' (૧૯૫૯) તથા બીનાની બિલ્લી' (૧૯૮૨) એમના અનુવાદ છે.
નિ.વો. શાહ વીરચંદ લાલચંદ : પદ્યકૃતિઓ રસકુંપિકા' (૧૯૩૧),
ક્ષમાપના' (૧૯૩૧) “સંકટમોચન(૧૯૩૩), ‘સુવાસિત ફૂલડાં” (૧૯૩૧) અને તેજમય તારલા' (૧૯૩૨) ના કર્તા.
નિ.વે. શાહ વીરપાળ હંસરાજ : ત્રિઅંકી નાટક 'ઉદ્યોગ પ્રારબ્ધની મહત્તા' (૧૮૯૮)ના કર્તા.
ર.ર.દ. શાહ વૃંદાવનદાસ કેશવલાલ : ભજનિક કાવ્યસંગ્રહના કર્તા.
શાહ શાને નાગરદાસ, ‘સત્ય' (૧૯૮-૩૧૯૨૧} : 1 4 કાર,
ચરિત્રલેખક, વાર્તાકાર, અનુવાદક. જન્મ લોયા (.. રામ, જિ.સુરેન્દ્રનગર)માં. ૧૯૪૨માં બી.. નર્સ. વિવિધ વર્તમાન પત્રમાં પત્રકાર. ‘નવલિકા' માસિકના તંત્રી.
એમણે સત્યઘટના પર આધારિત 'પા'' '' '૯૧ : ' ! ‘વની વાટે' (૧૯૬૭) અને “ '' ૨) : પ. ૧} : કથાઓ, ચૌદ વાર્તાઓને સંગ્રહ 'નિશિગંધ' (૧૯૪૫), ૬ - ચરિત્રે ‘ભકત જલારામ', ‘શમણ મહાવીર’ (૧૯૫૨), 'ર , ભેજ અને કવિ કાલિદાસ” તથા “પ્રેરક જીવનપસંગો' (૧૯૫૮) ઉપરાંત ‘ઢોલા મારુ' (૧૯૫૩) અને પંદર પુસ્તિકાઓની શારી ‘સર્વધર્મકથા' જેવાં સંપાદનો આપ્યાં છે.
એડગર સઈશબરો લિખિત શૌહરા પૂર્ણ ટારઝનાકંથારોઃ અનુવાદ ‘ટારઝનનું શૌર્ય’, ‘ટારઝનનાં રાહસે’, ‘ટારઝનની શોધ', ‘ટારઝનને મિલાપ’ અને ‘ટારઝન : શાહે જંગલ’ આપ્યા છે. ‘શોનવાનનાં સાહસ' (૧૯૫૭), ‘સુવર્ણભૂમિ' (૧૯૬૨), ‘ય’ (૧૯૬૩), ‘ગુલિવરની મુસાફરી', 'ખેડૂતબાલ’, ‘બેન્જામિન ફ્રેકલિન', પૃથ્વીનાં પોતાં” ઉપરાંત 'દેવદાસ', ‘ગોરા’, ‘નૌકા ડૂબી' અને “ચોખેરવાલી' જેવી બંગાળી નવલકથાઓના અનુવાદ પુષ્ય એમણે આપ્યા છે.
શાહ વેણીલાલ પરશોત્તમદાસ : “વાંઢાવિલાપ અથવા અતિરમૂજી અને હાસ્યકારક વાંઢાને ફારસ' (૧૮૮૬) તથા ‘મગડીઓ સોની અને કેશર સેનારણને અતિરમૂજી અને હાસ્યકારક ફારર' | (૧૮૯૦)ના કર્તા.
૨૨.દ.
શાહ શાંતિલાલ એ. : શાળાંતના પરીક્ષાથીૌને મદદરૂપ થતા ગુજરાતી-હિન્દી જોડણીકોશ “નવયુગ શાળાંત કાશ' (૧૯૭૩)ના કર્તા.
૫૯૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org