________________
એમ. એમ. એસ. ઓઝા કાશીરામ ભાઈશંકર
એમ. એસ. એસ. : કુતૂહલપ્રેરક રસિક વાર્તાઓ ધારેલામાં ધૂળ', ‘જાત ને સાથી' તથા 'મહબત કે મુશીબત'ના કર્તા.
નિ.વ. એસ. એમ. : કથા કૃતિ 'ગરીબીના ગજબના કર્તા
નિ.. એસ. પી. વી. : રવાહી શૈલીમાં લખાયેલી વાર્તાઓને સંચય ફોનના ફરતા'ના કર્તા.
નિ.વો. એસ. વી. સી. : ‘ગુરદા વિદ્યાર્થીનું જીવનચરિત્ર'ના કર્તા.
નિ.વા. એસ્થર ખીમચંદ : પ્રથમ બિરતી ગુજરાતી સ્ત્રી-કવિ. દલપતરીતિને અનુરા તેમના કાવ્યપુસ્તક ‘બાધકાવ્ય' (૧૮૯૫)માં ખ્રિસ્તી ધર્મની મહત્તા વાર્ણવતાં અને સાંસારિક વ્યવહાર વિશેનાં કાવ્યો, નીતિવિષયક ગરબા અને માંગલિક પ્રસંગે ગાવાનાં ગીત છે. અમાણ ‘ઝીશુંગાર' નામનું પુસ્તક પણ લખ્યું છે.
નિ.વા. એળ નહિ તે બળ : પન્નાલાલ પટેલની જાણીતી ટૂંકીવાર્તા. સાસરે આવવા માટે હાથે કરીને પતિના માર ખાઈને પિયરથી પતિ સાથે ચી લીગની રૂખીની ઉ=ાક નાનું એમાં સરસ નિરૂપણ છે.
રાં.દો. એટી બમનશા નસરવાનજી : હાસ્યપ્રધાન વાર્તા 'ગુલની ભૂલને
ભૂલને ભેગ' (૧૮૯૪) તેમ જ નવલકથા 'નશીબ' (બી. . ૧૮૯૪) ના કર્તા.
| કિ.વા.
(પૂર્વ આફ્રિકા)માંની ન્યૂ ઇન્ડિયા ઇન્ફોરન્સ કંપની લિમિટેડ, મુંબઈના ચીફ એજન્ટ. એ દરમિયાન ‘બૃહદ્ ગુજરાત’ નામના સાપ્તાહિકનું પ્રકાશન. ૧૯૨૦થી ૧૯૨૬ મુંબઈની રાષ્ટ્રીય શાળામાં નાચાર્ય. ‘મુંબઈ સમાચાર', 'પ્રજામિત્ર - પારસી', 'વૉઇસ ઑફ ઇન્ડિયા વગેરે સમાચારપત્રોના અંગ્રેજી વિભાગનું સંપાદન. ૧૯૨૬ માં ફરી પરદેશ. ‘ટાંગાનિકા ઓપિનિયન’ અને ‘ડકેટના તંત્રી.
મુખ્યત્વે અંગ્રેજી અને ગુજરાતી પત્રકાર તરીકે કામ કરતા એમણે ઇતિહાસ, રાજકારાગ અને એ અંગેની ખટપટનું નિરૂપણ કરતી ‘અજોજી ઠાકોર (૧૯૨૮), ‘તક્ષશિલાની રાજમાતા' (૧૯૩૮), કાઠિયાવાડી રાજરમત' (૧૯૪૦), ‘પિતૃહત્યા' (૧૯૪૨) અને ‘પુણ્ય બંસરી’ જેવી નવલકથાઓ આપી છે. “ધની વણકર અને બીજી વાતો' (૧૯૪૦) નામને વાર્તાસંગ્રહ અને ૧૯૪૦ પૂર્વેની કાવ્યરચનાઓનો સંગ્રહ ‘જૂના જૂના કાગળિયા' (૧૯૫૨) તથા લોકસાહિત્યની પ્રચલિત પ્રેમકથાઓનું ડોલનશૈલીમાં નિરૂપણ કરતાં ‘મહ અને ઉનાળી' (૧૯૩૫) તેમ જ “સણી અને વિજાણંદ) (૧૯૩૫) નામનાં કથાકાવ્યો પણ એમણ આપ્યાં છે. રશિયા અને જર્મનીના આઝાદીના ઇતિહાસનું નિરૂપણ કરતાં ‘રશ્મિા' (૧૯૩૮) તથા “સ્વતંત્ર જર્મની' (૧૯૩૮) જેવાં ઇતિહાસનાં પુસ્તકો એમના નામ છે. નાનાલાલ કવિના કયાયન'ના અંગ્રેજી અનુવાદ (૧૯૨૯) પણ એમણ કર્યા છે.
ઓ ગંગા વળી જાઓ: યશવંત ત્રિવેદીની, મને વિશ્વનાં ગતિપૂર્ણ દયા રાની કટવલયની કાવ્યકૃતિ.
ચં... આ ન્યૂયોર્ક: વિશિષ્ટ નાલયમાં ટેકનોલોજિકલ યુગના હાસન ' પશ્ચિમી દુસ્થામાં રજૂ કરતી ચન્દ્રવદન મહેતાની કાવ્યરચના.
એ.ટો. ઓઘડવાળા હજુભાઈ : જૈન ધર્મનાં વિવિધ પ્રકારનાં સ્તવન રાં ગ્રહ ‘જેન નવી ગાયનસંગ્રહ' (૧૮૯૯૯)ના કર્તા.
નિ.વા. ઓચછવલાલ : સન્ય દ્વારા શોધાતા ઓચ્છવલાલના હળવા નિરૂપણથી જીવનના ગંભીર મર્મને રજૂ કરનું ચિનુ મોદીનું ચરિત્રલક્ષી કાવ્ય.
.ટી. ઓજસ પાલનપુરી : જુઓ, સૈયદ મોટામિનાં અલીમિયાં. ઓઝા ઉછરંગરાય કેશવર (૫-૯-૧૮૯૦, ૬-૮-૧૯૫૩): નવલકથાકાર, પત્રકાર. વતન-જન્મસ્થળ જનાગઢ. પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ધ્રાંગધ્રામાં તથા માધ્યમિક શિક્ષણ વેરાવળ અને જૂનાગઢમાં. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે ૧૯૧૩ માં બી.એ. એ પછી કેન્યા
ઓઝા ઉમિયાશંકર નથુભાઈ: કરુણપ્રશસ્તિકાવ્ય “બાવાજી રાજવિરહ' (૧૮૯૦) તથા ‘મિત્રવિરહ' (૧૮૯૧) : ‘દબાધ વાતાં ગ્રહના કતાં.
નિ.વા. ઓઝા કરુણાશંકર ગિરજાશંકર: 'કણાકૃત્ય કવિતા' (૧૯૮૨) ઉપરાંત શિવશકિતની સ્તુતિ વિશેનાં પુસ્તકો કરુણા રસ' (૧૮૮૪) અને ‘શિવશકિતનાં પ્રભાતિયાં' તથા 'વઉઠાના મેળાનું વરણન - ગરબા (૧૮૮૧)ના કતાં.
નિ.વે. ઓઝા કાશીરામ ભાઈશંકર, ‘પ્રેમી' (૯-૨-૧૮૮૬, ૧૯૫૪) : કવિ, નવલકથાકાર, ચરિત્રકાર, વતને ડાન્સરથળ પાલીતાણા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે પાલીતાણા અને ભાવનગરમાં. ૧૯૧૪ થી ૧૯૨૨ વડોદરાના ‘હિન્દવિયુ' સાપ્તાહિકના સહતંત્રી. પછીથી દયા-પ્રચારિણી મહાસભાના મદદનીશ મંત્રી અને એ નાતે ઉપદેશક.
એમણે ‘બંગાલહરી'ની ધાટીએ નર્મદાનાં સૌંદર્યધામનું વર્ણન કરનું ‘નર્મદાશતક', વડોદરાના મહિલા મંડળ કરેલા રાર-ગરબાના કાર્યક્રમ નિમિત્તે રચેલી રાસકૃતિઓનો સંગ્રહ 'રાસમંજરી' (૧૯૨૫), અંબિકા કાવ્યમાળા' (૧૯૨૬), ‘શિવપ્રાર્થના' (૧૯૨૮) અને “સોમનાથ પ્રતિષ્ઠા મહોત્સવ' (૧૯૨૧) જેવી કાવ્યકૃતિઓ ઉપરાંત ચાર યોગીની વાર્તા' (૧૯૧૩) નામની આત્મકથનાત્મક રૌલીની નવલકથા તથા ગાંધીજી, તિલક, ન્હાનાલાલ, યાજીરાવ, શેઠ અમૃતલાલ લાલજી અને દુર્ગાશંકર રૂગનાથ શાસ્ત્રી જેવી
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org