________________
વ્યાસ વિનુભાઈ મોતીલાલ – વ્યાસ હરિનારાયણ અંબાલાલ
છે.
વ્યાસ વિનુભાઈ મોતીલાલ : જીવનચરિત્ર “સરદાર વલ્લભભાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘આધુનિક કવિતાની મજા : (અન્ય સાથે, ૧૯૬૫) ના કર્તા.
પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ' એ વિષય પર પીએચ.ડી. ૧૯૬૭ - મૃ.મા.
થી કીકાણી આર્સ ઍન્ડ મર્સ કોલેજ, ધંધુકામાં ગુજરાતીના વ્યાસ વિષકુમાર દયાલજીભાઈ (૯-૮-૧૯૨૦) : નાટયલેખક. અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં જન્મ થાણાદેવળી (સૌરાષ્ટ્ર)માં. ૧૯૪૪માં રાજકોટથી બી.એ. ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૨માં મુંબઈથી એમ.એ. મુંબઈથી ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ. ને પાકિંગ’ (૧૯૮૪) એમના એકાંકીસંગ્રહ છે. સુમન શાહ ૧૯૪૪ થી ૧૯૫૪ સુધી ગુરુકુળ હાઈસ્કૂલ, ઘાટકોપરમાં અધ્યાપક. સંપાદિત સાહિત્યસ્વરૂપ શ્રેણી- પ્રથમ પુસ્તક “રાત્મકથા ૧૯૫૪ થી ૧૯૬૪ સુધી સિદ્ધાર્થ કોલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક. (૧૯૮૩), બાધપ્રબંધ “આધુનિક કવિતામાં ભાષાકર્મ (૧૯૮૩) ૧૯૬૪ થી ૧૯૬૫ સુધી એમ. એસ. યુનિવર્સિટી, વડોદરાના
અને વિવેચનલેખસંગ્રહ ‘અાધુનિક એકાંકી' (૧૯૮૪) એમના નાટવિભાગમાં પ્રાધ્યાપક. ૧૯૬૫ થી ૧૯૬૮ સુધી મુકંદ
વિવેચવે છે. એમનું વિવેચન માં સ્વસ્થ અભ્યાસી-ની મુદ્રા આયર્ન લિ., મુંબઈમાં ઑફિસર. ૧૯૬૮થી ૧૯૭૫ સુધી અંજુમન કોમર્સ કોલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક. ‘નારંગ’
વિ.જો. માસિકના તંત્રી. નાટક તેમ જ નૃત્યનાટિકાઓનું ભારતીય વિદ્યા- વ્યાસ સાકરલાલ ગૌરીશંકર : પઘાત ‘હિમતર|નિ' મા. ' ભવન, લંડનમાં દિગ્દર્શન. નાટય અને ચલચિત્રક્ષેત્રે અભિનય. (૧૮૭૬) ના કર્તા.
એમની પાસેથી ત્રિઅંકી નાટક ‘દયારામ' (૧૯૬૧) તેમ જ ૨.વ. દેસાઈની નવલકથા પૂર્ણિમા' (૧૯૫૯)નું તથા શરદબાબુની - વ્યાસ સામભાઈ : નાટ્યકૃતિ 'શહીદ યાને વીર માયા' (૧૯૫૮)ના નવલકથા ‘દેવદાસ' (૧૯૫૯)નું નાટયરૂપાંતર મળ્યાં છે.
કર્તા. મૃ.મા.
(ા.વા. વ્યાસ વ્રજનાથ : કાવ્યપુસ્તક “ગીતામાતાના કર્તા.
વ્યાસ સામગીરી પ્રહલાદજી : ‘વદશી ગીન' કતાં. મુ.મા.
નિ.વા. વ્યાસ વ્રજલાલ ઉમેદલાલ : પદ્યગ્રંથ ‘જ્ઞાનરત્નસાગર' (૧૯૧૧)
વ્યાસ હરખજી મૂળજી : કથાકૃતિ ‘શાહજાદા ખુશરૂના નં. -ના કર્તા.
.િવા. મૃ.મા.
વ્યાસ હરિકૃષ્ણ મોહનલાલ, “અલગારી', “અ.અમ.વી.’, ‘બિભરા', વ્યાસ વ્રજલાલ જગજીવન, ‘વ્યાસજી (૨૫ ૫ ૧૯૮૧) : હાસ્ય
‘વિનાયક’, ‘હિઝ માસ્ટર્સ વોઇસ' (૧૯-૫-૧૯૦૮, ૨-૫-૧૯૪૭) : લેખક. જન્મ રાજકોટ જિલ્લાના સાંથળીમાં. ૧૯૫૯માં
વાર્તાકાર. વતન લાદી. મૅટ્રિક સુધીનો અભ્યાસ. પછી શિક્ષક. એસ.એસ.સી. ૧૯૬૩માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ગુજરાત
વૈજ્ઞાનિક શોધખોળામાં રસ. ‘લઘુલિપિ” ને “શીઘ્રલિપિ'ના રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં ભાવનગરની વિભાગીયા
યોજક. લાઠીમાં અવસાન. કચેરીમાં જુનિયર અસિસ્ટન્ટ.
‘પ્રકંપ' (૧૯૪૧) એમને વાર્તાસંગ્રહ છે. આ ઉપરાંત અમાણ 'હાસ્યમેવ જયતે' (૧૯૮૧) એમના હાયવ્યંગ-કાવ્યોને સંગ્રહ
‘બેઝિક ઇંગ્લિશ ગ્રંથમાળા'- પુસ્તક ૯(૧૯૪૮) અને “એક ટો. માસ મ હિંદી' (૧૯૪૧) જેવાં પુસ્તકો આપ્યાં છે.
એ.ટી. વ્યાસ શંકરલાલ ત્રિકમલાલ (૨૩-૧૧-૧૯૨૫) : નવલકથાકાર.
વ્યાસ હરિનારાયણ અંબાલાલ, હરિહર’, ‘હરીશ વ્યાસ જન્મ મહેસાણા જિલ્લાના કેરાણીમાં. ૧૯૫૦માં બી.એ., ૧૯૫૨માં
(૭-૩-૧૯૨૯) : કવિ, વાર્તાકાર. જન્મ ખેડા જિલ્લાના કુવામાં. એમ.એ., ૧૯૫૩ માં એલએલ.બી. પહેલાં શિક્ષણક્ષેત્રે, પછી
૧૯૪૯માં એસ.એસ.સી., ૧૯૫૩માં બી.એ., ૧૯૬૬માં વીલાત.
એમ.એ., ૧૯૭૩માં પીએચ.ડી. પ્રારંભમાં સર્વોદય કાર્યકર્તા, ‘સ્નેહસાધના' (૧૯૫૦), અભિનેત્રી' (૧૯૫૨) અને અંડિત
શાંતિસૈનિકની કામગીરી; પછી ૧૯૬૬થી ૧૯૭૨ સુધી અમદાવાદ સ્વપ્ન' (૧૯૫૭) એમની નવલકથાઓ છે.
અને દેવગઢબારિયામાં અધ્યાપન. ૧૯૭૨ થી મંડાસાની કોલેજમાં
અધ્યાપક. વ્યાસ શંકરલાલ મગનલાલ : “કાવ્યચંદ્રોદય' (૧૯૧૪), નવલકથા
‘સર્વોદયનાં ગીતો' (૧૯૫૮), ‘જીવનસંગીત' (૧૯૬૯), ઐયર ‘દિવ્યકિશારી’(૧૯૧૫) અને સંપાદન‘સગુણમાળા’-૧ના કર્તા.
કહીએ કોને ?' (૧૯૭૯) અને ‘ગાતાં ગરમાળાનાં વન' (૧૯૮૧) મૃ.મા.
એમના કાવ્યગ્રંથો છે. ‘બેવાયો ધરતીને આંગણે' (૧૯૬૦), વ્યાસ સતીશ ઘનશ્યામ (૧૦-૧૦-૧૯૪૩) : નાટયકાર, વિવેચક, ધરતીની વાતો'- ભા.૧-૨ (૧૯૫૮), “ધરતીની વાટે વાટે' (૧૯૬૬), કવિ. જન્મ ધંધુકા તાલjકાના રોજકામાં. વતન સુરત. ૧૯૬૫ માં ‘કિકિયારી' (૧૯૮૦) વગેરે એમના વાર્તાગ્રંથો છે. ‘મહાત્મા ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં ગાંધીને ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ' (૧૯૭૯) એમને
ચં.ટો.
૫૬૨: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.lainelibrary.org