________________
પાસ કાશીરામ દેવરામ છે. પાત્રો અને તે પ્રવેશ કરાવનું સામાજિક લઘુનાટક 'સુંદર કામદાર રા'(૧૮૯૪, દેવનાગરી ફિલિપમાં એકત્રીસ કડવાંમાં લખાયેલું. આને અભિમન્યુનો ચાવો'(૧૯૮૫) ના પદ્યકૃતિઓ 'બાળકૃષ્ણલાલજીના વિવાહનો ગરબો’(૧૮૯૨) અને 'રણછેડ માનો ગરબો’(૧૮૯૨),ના ક
કો.બુ.
વાસ કાશીરામ નિન્ગારામ : વિષ્ણુદચરિત્રે નાક અને યુગસી ચાલીગ્રામની ઉત્પત્તિ તથા એક મુઃ ફારસ'નો કર્યા. નિવા વ્યાસ કુમાર ડાહ્યાભાઈ (૧૨-૯-૧૯૪૫): કવિ, ગાઢબોક જન્મ કલોલમાં. એમ.એ., એમ.ઍડ. પ્રિમિયર હાઈસ્કુલ, મુંબઈમાં આચાર્ય. ‘પ્રિમિયર પદ્માવત્રિ’(૧૯૨૪) કા ઉપરાંત ધાનો વિષ્ણુ વિષયની (૧૯૮૩૬, ‘રખ્યા હરિને ફરી’(૮૫) વગેરે લેખસંગ્રહો તથા ‘નાટક નાટક નાટક’(૧૯૮૦) જેવું નાટક એમણે આપ્યાં છે.
જાસ કૃપારામ મોતીરામ : પદ્યકૃતિઓ રેલના પા (૧૮૮૩) તથા ‘જવાળામુખીન પાર્ક'ના કર્તા,
૨.ર.દ.
વ્યાસ કેશવલાલ મગનલાલ : સ. ૧૯૩૨માં અમદાવાદમાં આવેલા પૂરનું વર્ણન કરતી પતિ અમદાવાદમાં બત્રીસાની રંગનો રોગ' નવો નવલકથા 'મદનચંદ્ર અને નવનીતકા’(સૈફી મણિલાલ ઘેલાભાઈ સાથે, ૧૯૦૬) અને ‘દિવ્યકિશારી’(૧૯૧૫)ના કર્તા. [... પાસ કેશવલાલ મો. : બાવાપયોગી ચિરત્ર નવા જિંદાબાદ' (૧૯૬૧)ના કર્તા.
ર.દ.
વ્યાસ ગણપત દયાશંકર : પદ્યકૃતિઓ માં ગીત’(૧૯૩૯), ‘રાસકોકિલા’(૧૯૩૯) તથા ‘અભિનયના’(૧૯૫૧)ના કર્તા.
૨.ર.દ.
વ્યાસ ગણપત મુગટરામ : નવલકથા ‘અક્કલ વેચનારની દુકાન’ ભા. ૧ (૧૯૧૬)નો કર્યાં.
૨૬.
વ્યાસ ગણપતરાવ હરજીવન : “પદ્યકૃતિ ‘શિવસાગર અમૃત’ (૧૯૨૪)ના કોં.
૨.ર.દ.
વ્યાસ ગિરિજાશંકર કેશવલાલ, 'કેશવપુર્વ'(૩૧-૫ ૧૯૦૯) : વાર્તાકાર, નવલકથાકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લૂણીધાર અને જૂનાગઢમાં. ૧૯૨૯માં મૅટ્રિક. ૧૯૩૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢ કોલેજમાંથી બી.એ.
Jain Education International
વ્યાસ કાશીરામ દેવરામ - વ્યાસ ચંદ્રકાંત ખૂબલાલ
૧૯૪૦માં અમદાવાદથી એલએલ.બી. રાજકોટમાં વકીલાતની
શરૂઆત પછી જુદાં જુદાં સ્થળે નાયકોર્ટમાં કામગીરી. ૧૯૬૮થી નિવૃત્ત.
એમણે ‘ભગવાન સામનાથ’- ભા. ૧, ૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘મણિમહના'- ભા. ૧, ૨ (૧૯૬૪, ૧૯૬૫), ‘નયનો નીતર ના' (૧૯૬૬), ‘રસજ્યોત’(૧૯૬૮), ‘હૈયું હેતે હલબલે’(૧૯૬૯), ‘પરદેશી સંન્યાસી’(૧૯૭૨) વગેરે નવલકથાઓ આપી છે. આ ઉપરાંત ‘કૌમુદી’ જેવાં સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થયેલી છે.
મુ.. વ્યાસ ગોવિંદરામ મોહનલાલ : પ્રચારલક્ષી લોકપ્રિય એકાંકીઓ અને (વનકી નાટકો 'સૈનિક (૧૯૫૪), ‘મારુ ગામ’(૧૯૫૪), ‘૨ ચો રાહ' (૧૯૫૫), 'બરબાદીના પંચ’(૧૯૫૫), ‘ધરતીનો છ (૧૯૫૬), ‘સુખની શોધમાં'(૧૯૬૧), ‘સમર' (૧૯૬૨), ‘ગામ જાગે તો '(૧૯૬૪), 'ાન કોણ?' વગેરેના કર્તા.
2.2.8.
વ્યાસ ઘેલાભાઈ હરિકૃષ્ણ : ‘કેદારેશ્વર મહાદેવની રસિક ગરબાવલી’ (૧૮)ના કર્તા,
2.2.2.
વ્યાસ ચંદુલાલ જેઠાલાલ : નવલકથાકાર, અનુવાદક. જન્મસ્થળ વીરમગામ. સાત ધોરણ સુધીનો અભ્યાસ. ‘બહુરૂપી’ અને ‘બિરાદર’ના માલિક-તંત્રી.
એમણે ‘પ્રજાબંધુ’ના ભેટપુસ્તકરૂપે લખેલી નવલકથા ‘સોરઠનો મુત્સદ્દી વીર’(૧૯૨૯) ઉપરાંત અંગ્રેજી અને મરાઠી ભાષામાંથી અનૂદિત ‘અદ્ભુત લૂંટારો’(૧૯૨૦), ‘વેર વસૂલ’- ભા. ૧ થી ૪ (૧૯૨૦-૨૧), ‘આગ્રાનો ખજાનો’(૧૯૨૨), ‘સોનેરી ટોળી’ (૧૯૨૩), ‘પ્રાણ કે પ્રતિષ્ઠા’(૧૯૨૯) વગેરે રહસ્યથાઓ પણ આપી છે.
2.2.8.
વ્યાસ ચંદ્રકાંત પૂજાલાલ, ‘ચંપુ’(૨૫-૧૦-૧૯૩૯) : નાટકકાર, વિવેચક. જળ સાવલી (જિ. વડોદર) ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ, એ જ વિષયોમાં એમ.એ., વીસમી સદીના પૂર્વાર્ધની ગુજરાતી ભાષાવિચારણા : હિંમતલાલ અંજારિયાની ભાષાવિચારણોના સંપાદન અતિ' વિષય પર શે. પ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૩થી ૧૯૬૮ સુધી કપડવંજ કૉલેજમાં અધ્યાપક. એ પછી ૧૯૮૪ સુધી નવજીવન આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, દાહોદમાં પ્રાધ્યાપક અને ૧૯૮૪ થી ત્યાં જ આચાર્ય.
'મંચિલિપ' (૧૯૮૩) 'ગમંચ વિશેનાં રંગમંચ નિમિત્તે લખાયે એમનાં એકાંકીઓનો સંગ્રહ છે. 'રમણભાઈ નીલકંઠ' (૧૯૭૮) ગુજ્જની ગૂંચકાર કોણીને એમના સનિષ્ઠ સ્વાધ્યાયનો નમૂનો છે; તો. સાહિત્ય-સંશોધનની પદ્ધતિ(૧૯૯૧) નાયોજનપૂર્વકની વિચારણાનું ફળ છે, જેમાં સાહિત્યસંશોધનની પરિચયાત્મક છતાં બહુપરિમાણી ભૂમિકા રજૂ કરવાનો ઉદ્યમ છે. ‘મિષાન્તરે વા’
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૫૫
For Personal & Private Use Only
www.jainelibrary.org