________________
રિલેકર જોતીબા ભાગોજી – રાઈને પર્વત
રલેકર જોતીબા ભાગોજી : “બાળગંગાધર ટિળકનું જીવનચરિત્ર પરિવેશમાં અને સાહજિક બોલીછટામાં રજૂ કરવાના પ્રયોગ અને કથાકૃતિ “શૈલપુરની સુંદરી’નાં કર્તા.
અહીં કલાત્મક રીતે પાર પડયા છે. “શેર માટી’ અને ‘વાની મારી
નિ.વો. કોયલ’ નેધપાત્ર રચનાઓ છે. રવિશંકર મહારાજ : જુઓ, વ્યાસ રવિશંકર શિવરામ.
વિ.ટો. રશ્મિ : સ્ત્રીઓની સામાજિક અને આર્થિક પરિસ્થિતિને અનુલક્ષીને રંગલો : જુઓ, પટેલ જયંતીલાલ કાળિદાસ. લખાયેલી અને સ્ત્રીસ્વાતંત્રની હિમાયત કરતી વાર્તાઓનો સંગ્રહ રંગીલદાસ ડાહ્યાભાઈ : તીર્થકથાકૃતિ “બાર વર્ષની ગાદાવરી ‘હૃદયયજ્ઞ' (૧૯૩૪)ના કર્તા.
(૧૮૯૬) ના કર્તા.
નિ.વે.
૨.ર.દ.
રંગીલદાસ મનસુખરામ : પદ્યકૃતિ 'જનપૂજવિધિ રતવનાવલિ' (૧૯૮૧)ના કર્તા.
૨.ર.દ. રંગીલદાસ શિવશંકર : પદ્યકૃતિ “વેદાંતવિલાસ'- ભા. ૩ (-૧૧)ના
કર્તા.
રેમિકાન : જુઓ, શાહ સોમાલાલ મંગળદાસ. રસકવિ: જુઓ, બ્રહ્મભટ્ટ રઘુનાથ ત્રિભુવનદાસ. રસન્ન: ગઝલ અને રાકૃતિઓનો સંગ્રહ 'હદયપાંખડી' (૧૯૪૫)ને કર્તા.
૨૨,દ. રસિક : જુઓ, આવસત્થી વિઠ્ઠલદાસ યેશ્વર. રસિક વિદી : જુઓ, જોશી નાનાલાલ. રંગ અવધૂત : જુઓ, ભટ્ટ પાંડુરંગ વિલ. રંગ અવધૂત: જુઓ, મોદી અમૃતલાલ નાથાલાલ. રંગ રંગ વાદળિયાં: લયના હિલ્લોળ સાથે વાદળિયાંની આત્મકથા
આપતી સુન્દરમ્ ની જાણીતી ગીતરચના.
રંજૂર ભાનનંદ પ્રાણજીવનદાસ : એંશી ગઝલાને સંગ્રહ ‘ગઝલ રંજૂર' (૧૯૧૮)ના કર્તા.
રા. ભાનુ: ઐતિહાસિક નવલકથા તિષ્યગુમ' (અન્ય સાથે) ના ક.
ચં.ટા.
રંગતરંગ - ભા. ૧ થી ૬ (૧૯૩૨, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૪, ૧૯૪૬) : જયોતીન્દ્ર હ. દવેની હાસ્યરસિક નિબંધિકાઓના સંગ્રહ. હાસ્યરસનાં વિવિધ રૂપે અને પ્રકારોને એમણે અહીં અજમાવ્યાં છે. નિર્દશ ઉપહાસથી પ્રાજ્ઞ હાસ્યરસ પ્રગટ કરતા કેટલાક ઉત્તમ કોટિના એમના હાસ્યલેખમાં “ગઝલમાં ગીતા', જીભ’, ‘છત્રી’, ‘આળસ’, ‘કરકસર’, ‘ઊંઘની દવા વગેરે નોંધપાત્ર છે. સૂમ નિરીક્ષણ, વેધક દૃષ્ટિ, અનપેક્ષિત સાદૃશ્યકલ્પના, કુતૂહલપ્રેરક સંવાદલીલા, સમૃદ્ધ તરંગલીલા અને દૃષ્ટાંતખચિત સ્મરણશકિત - આ બધું હાસ્યરસને અનુકૂળ એવી ભાષાશૈલીમાં અહીં પ્રગટયું છે. લેખકને નર્મમર્મ પાછળ ફિલસૂફ ચહેરો ગુજરાતી સાહિત્યમાં આજ દિન સુધી અપૂર્વ છે.
ચંટો. રંગદા (૧૯૫૧) : રગુનીલાલ મડિયાને એકાંકીનાટકોને સંગ્રહ. ૧૯૪૦થી ૧૯૫૦ સુધીમાં લખાયેલાં એકાંકીઓ પૈકી તેર આ સંગ્રહમાં સંગૃહીત છે. આ નાટકો તખતાને નજર સામે રાખીને લખાયેલાં છે. એમાંનાં આઠેક નાટકો ગ્રામજીવનને લગતાં છે, તો બાકીનાં પાંચમાંથી ચાર નગરજીવનને લગતાં છે. “સમ્રાટ શ્રેણિક તદ્દન જુદું તરી આવતું એકાંકી પુરાકથાને લગતું છે. લેખકને ગ્રામજીવનનો ઊંડો પરિચય પાત્રોની તળપદી બોલીની સિદ્ધહસ્તતામાંથી પ્રગટ થાય છે, પરંતુ નગરજીવનનાં નિરૂપણ પૂરનું ઊંડાણ સાધી શકયાં નથી. એકંદરે, આ સંગ્રહ એકાંકી જેવા અઘરા સ્વરૂપને સફળતાથી પ્રયોજી શક્યો છે. કસ્તરને સ્વાભાવિક
રાઇટર દીનશાહ રાબજી : નવલકથા “મારી મસ્તી મોસમ”
(૧૯૪૦)ના કર્તા. રાઈ : પરદાદાને સ્વીકાર કરવાની કટોકટીની ક્ષણે નૈતિક હિંમતથી બહાર આવતું, રમણભાઈ નીલકંઠના પ્રશિષ્ટ નાટક “રાઈને પર્વત'નું મુખ્ય પાત્ર.
ચં.ટો. રાઈને પર્વત (૧૯૧૪): રમણભાઈ નીલકંઠ તરફથી મણિભાઈ
ન. દ્રિવેદીકૃત નાટક ‘કાન્ત’ પછી ગુજરાતી સાહિત્યને મળેલું બીજે પ્રશિષ્ટ અને સાહિત્યિક નાટક. આ નાટકના વસ્તુ માટેનું ભવાઈસંગ્રહમાં ‘લાલજી મનીઆર’ના વેશમાં આવતા દૂહા પરથી અને દૂહા નીચે આપેલી વાર્તા પરથી લીધું છે. જુવાન થવાના કોડ સાથે જાલકા માલણના વૃક્ષપ્રયોગને જોવા આવતા વૃદ્ધ રાજા પર્વતસિંહનું જાલકાના પુત્ર રાઈને હાથે અજાણતાં બાણ વાગતાં મૃત્યુ થાય છે અને જાલકા રાજાના શબને દાટી દઈ રાઈને રાજા બનાવવાની યોજના ઘડી કાઢે છે. રાજગાદીને અધિકાર છે એવું જાગ્યા પછી રાઈ યોજના સ્વીકારે છે ખરો, પરંતુ કાયાકલ્પ કરીને બહાર આવતાં વૃદ્ધ પર્વતસિંહની યુવાન પત્ની લીલાવતીના પતિ પણ થવું પડશે એવા નીતિવિચારે તે પોતાની ઓળખ પ્રગટ કરી દે છે. છેવટે રાઈ પર્વતસિંહની વિધવા પુત્રી વીણાવતી સાથે લગ્ન કરે છે. સંસ્કૃત અને અંગ્રેજી નાટ્યપ્રણાલીઓના સમન્વય દ્રારા લખાયેલું આ નાટક લેખકના પ્રાર્થનાસમાજી વિચારોનું વહન કરતું હોવા છતાં અને છેલ્લા બે અંકમાં વિધવાવિવાહના પ્રશ્ન સાથે એની વસ્તુસંકલના શિથિલ પડતી હોવા છતાં એકંદરે તત્કાલીન યુગનું સમર્થ પ્રતિનિધિ બન્યું છે.
ચં..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org