________________
મુનિ રત્નચંદ્રજી સ્વામી – મુસ્તફા ગુલામહુસેન
મુનિ રત્નચંદ્રજી સ્વામી : “ગુજરાતી-અર્ધમાગધી શબ્દકોશ'- ભા. ', ૨, ૩, ૪ (૧૯૨૬, ૧૯૨૭, ૧૯૩૦, ૧૯૩૨)ના કર્તા.
મુમુક્ષુ નારાયણચંદ્રજી : પદ્યકૃતિ 'પાસીપુર પ્રવેશ મહોત્સવ” (૧૯૧૩)ના કર્તા.
મુનિ રત્નવિજયજી : પદ્યકૃતિઓ ‘શ્રી મલિજીની સ્તુતિ' (૧૯૦૪), મુરાદમાં: પદ્યકૃતિ મુરાદ સુબાધ પદ સંગ્રહ'- ભા. ૧ (૧૮૯૨) તા ‘ી મુનિપર રા' (૧૯૦૪) તથા ‘વધમાન તપ પદ્યાવળી' કર્તા. (૧૯૩૩)ના કર્તા.
૨.ર.દ. મુરારીલાલ: ‘મઝેદાર ગઝલમાળા' (અન્ય સાથે, ૧૯૩૮)ના કર્તા. મુનિ રવિચંદ્રજી : પદ્યકૃતિ‘કિનગુણકીર્તનમાળા' (૧૯૧૩)ના કર્તા.
મૃ.મા. ૨,૨,દ. મુલતાની મહમ્મદભાઈ નથુભાઈ: પદ્યકૃતિ ‘લાલપીરની ભીનામુનિ વિદ્યાવિજય (૧૮૭૭, –): જીવનચરિત્રલેખક. જન્મ સાઠંબા વલી' (૧૯૧૬)ના કર્તા. (જિ. ખેડા)માં. પૂર્વાશ્રમનું નામ બેચરદાસ અમથાલાલ શાહ.
મૃ.માં. પ્રાથમિક શિક્ષણ દહેગામમાં. કાશીની યશોવિજયજી જૈન પાઠ- મુલ્લાં ઉમર હાજી (જેતપુરવાળા) : ગદ્યપદ્યમિશ્રિત નવલકથા શાળામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા જૈન સાહિત્યને અભ્યાસ. | ‘ગુલરૂ અને ગુલરૂખસાર અથવા દિપક-પતંગ પતી' (૧૯૧૮)ના કાશીથી કલકત્તા પદયાત્રા. એ પછી વિજયધર્મસૂરિ પાસે દીક્ષા. વિવિધ જૈન સંરથાઓનું સંચાલન તથા સામયિકોની પ્રકાશન
મુ માં વ્યવસ્થા.
મુલ્લાં ખરશેદ તી. : નવલકથા “ગુણિયલ ગૃહિણી' (૧૯૬૨) એમણે આચાર્ય હીરવિજયસુરિ અને ધર્મપ્રેમી મોગલ શાસક કર્તા. અકબરના ઉમદા મૈત્રીસંબંધોને નિરૂપનું ચરિત્ર ‘સૂરીશ્વર અને
મૃ.માં. સમ્રાટ’ (૧૯૨૦) તથા અન્ય ચરિત્ર ‘
વિધર્મસૂરિચરિત્ર' મુલ્લાં માણેક ફરદુનજી (૧૮૮૦, ૧૯૩૮) : ઈરાની પ્રજાની રહાણી(૧૯૧૧) અને ‘શાણી સુલતા' (૧૯૧૨); બાળનાટક ‘શાહ કે
કરણી અને ઈરાનની સફરનું વર્ણન કરતું પુસ્તક ‘ઈરાનભૂમિને બાદશાહ' (૧૯૨૫), બાધક નિબંધસંગ્રહ, ‘નો પ્રકાશ' (૧૯૨૭) ભમ્યો' (૧૯૨૮)ના કર્તા. અને “સમયને ઓળખા' (૧૯૨૮) વગેરે મૌલિક પુસ્તકો
મૃ.મા. ઉપરાંત “ઐતિહાસિક સાયમાળા' (૧૯૧૮), “ઐતિહાસિક
મુસ અરદેશર ફરામજી (૧૮૨૭, ૧૮૯૫) : ‘નીતિબોધનિબંધ' રાસસંગ્રહ'- ભા. ૧-૪(૧૯૨૧), 'પ્રાચીન લેખસંગ્રહ' (૧૯૩૦)
' (૧૮૫૮) તેમ જ ‘હિંદુસ્તાનમાં મુસાફરી' (૧૮૭૧)ના કર્તા. તથા “ધર્મપ્રવચન' (૧૯૩૮) જેવાં સંપાદન પણ આપ્યાં છે.
ચં.ટી.
મુસની મુન્સી અબ્બાસઅલી : ગદ્યપદ્યમિક નાટકૃતિ “સતી મુનિ વિનયચંદ્રજી : ‘વિનયવિનાદ'- ભા. ૧ (૧૯૫૬) તથા ‘ગઝલ
મંજરી ઉર્ફે શ્રીમતી મંજરી' (૧૯૨૪)ના કર્તા. ગુલતાન' (૧૯૧૬)ના કર્તા.
મૃ.માં.
મુસળે યશવંત પરશુરામ : ચરિત્રકૃતિઓ ‘સંત નામદેવ : જીવન મનિ વિશ્વબંધુ : બાધક પ્રાંગધ્યાન રાંગ્રહ ‘કાઈ માની કોઈ અને કવન' (૧૯૭૯) તથા ‘સમર્થ સ્વામી રામદાસ : જીવન અને છીપ' (૧૯૭૮)ના કર્તા.
કાર્ય' (૧૯૮૪)ના કર્તા.
મૃ.માં. મુનિ શુભંકરવિજય: બોધકથા ‘હરા ની કથા' (૧૯૪૧)ના કર્તા. મુસા યુસુફ, ‘નૂરી' (૨૫-૩-૧૯૧૭) : એમના ગઝલસંગ્રહ
અવસર” (૧૯૬૮)માં ગઝલો ઉપરાંત મુકતકો. રૂબાઈઓ, નઝમ મુનિ હર્ષચંદ્ર: જીવનચરિત્ર “શ્રીમદ્ ધર્મસિંહ અને શ્રીમ
અને તઝમીન છે. પરંપરાના ગઝલલેખનમાં એમણે ગુજરાતી ધર્મદાસજી' (૧૯૨૪), ‘શ્રી મહાવીર જીવનરેખા' (૧૯૨૯) તથા
ભાષા સાથે ઉદૂ અને ફારસી શબ્દોનો સુભગ વિનિયોગ કર્યો નથી ‘ભારતનાં દર્શનો' (૧૯૪૦) અને જૈનદર્શનમાં વિકાર' (૧૯૪૩)
તેમ છતાં કેટલાક અજંપાના શેર સારા ઊતર્યા છે.
ચં.ટો. જેવાં પુસ્તકોના કર્તા.
૨.ર.દ.
મુસાફર : જુઓ, દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ. મુનિરાજ બુદ્ધિસાગરજી: પદ્યકૃતિ “શ્રી બુદ્ધિપ્રકાશ-જ્ઞાનસંગ્રહ'- મુસાફિર પાલનપુરી : જુઓ, સિધી અમીરમહમ્મદ દીનમહમ્મદ. ભા. ૧ (૧૯૮૪) અને વ્યાકરણ ‘પંચગથી’ના કર્તા.
મુસ્તફા ગુલામહુસેન (૧૯૦૭, ૧૦-૯-૧૯૬૯) : સુરત જિલ્લાના ૨.ર.દ. વરાછા ગામના વતની. પંદર વર્ષ સિંધિયા સ્ટીમ નેવિગેશનની
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org