________________
ઈસા આહમદ કાજી– ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ
પરંપરા અને પ્રયોગયુકત વાર્તાસંગ્રહ “આમાં કયાંક તમે કાવ્યોનો સમાવેશ છે. અહીં ગાંધીજીના પ્રભાવને કારણે છ' (૧૯૭૬), વાગડંબર અને અતિરંજકતા છતાં ઘેરા અસહકાર, સત્યાગ્રહ-આંદોલન, રાષ્ટ્રભાવના, બલિદાન ઇત્યાદિ સંવેદનને રજૂ કરતી નવલકથા “તૂટેલા એક દિવસ' (૧૯૭૮) વિયા અગ્રેસર રહ્યા છે. કવિની શૈલી કયાંક બહાનાલાલની, અને ‘ઝબકાર' (૧૯૭૪) એમણ આપ્યાં છે. ઉપરાંત, પોતાની કયાંક બ. ક. ઠાકોરની અસરવાળી અનુભવાય છે. છેલ્લે છેલ પની ઝુબેદાના મૃત્યુથી લાગેલા કારમાં આઘાતમાંથી જન્મેલી એમાં અરવિંદનું જીવનદર્શન ભળેલું પણ જોઈ શકાય છે. ત્રણ કરણ વાર્તાઓ રામાજની વિવિધ સમસ્યાઓને વાણી એકંદરે એમને અભિગમ સરળ અને પારદર્શક રહ્યો છે. લેતી એમની નવલિકાઓ શાયદ આકાશ રાપ છે' (૧૯૮૨) માં મુખ્યત્વે કવિ રાષ્ટ્રીય ચેતનાના ઉ૬ ગાયક તરીકે અહીં ઊપસ્યા છે. ગ્રંથરથ છે.
મૃ.મા. પા.માં.
ઉત્સુક: જુઓ, શાહ હર્ષવદન છગનલાલ. ઈસા આહમદ કાજી: રહસ્યકથા ‘બે ભેદ ઉર્ફ ભરમભર્યા
ઉદયન : રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા'ને પ્રણયત્રિકોણનું ડિકિટવ' (૧૯૨૧)ના કર્તા.
કૌ.બ્ર.
એક પાત્ર. પ્રેમભગ્ન અસ્તિત્વવાદી ઉદયન હિરોશીમામાંથી યુકેમિયાને દર્દી થઈને આવે છે અને અમૃતાની વિશુદ્ધ
શુશ્રુષાથી નવું તેજ પામે છે.' ઉગારામ (૧૯૨૮, ૧૯૬૮): કવિ. ગોંડલ નજીકના બાંદરા
ચ.ટા. ગામના વતની. દિવસ મહેનત-મજૂરી અને રાત્રે ધર્મપત્ની ઉદવાડિયા અરદેશર શાપુરજી: ‘પરમાત્માને પામ'ના કર્તા. સોનામાં સાથે ભજનમંડળી ચલાવી ઉપદેશ-પ્રવૃત્તિ.
ક.છ. એમના નામ કેટલાંક ભકતને મળે છે.
- ચં..
ઉદાણી મહાસુખલાલ દુર્લભજી (૨૪-૫-૧૯૧૨): કવિ. જન્મ
રાજકોટમાં. ૧૯૩૨ માં મૅટ્રિક. જયંત ઇન્ડસ્ટ્રીઝ સોલ્વન્ટ ઉગ્ર: ગૌતમ મુનિના અપથી અહલ્યા શિલા કેવી રીતે બની
પ્લાન્ટ (વેજિટેબલ ઘી-ઉત્પાદક)માં મેનેજરે. ગઈ અને રામચંદ્રજી વડે તેને કઈ રીતે ઉદ્ધાર થયો તે ઘટનાને
પુષ્પ પચ્ચાસ પાંખડીનું' (૧૯૮૫) ઊર્મિકાવ્યો, દેશભકિતનાં વ્યાવસાયિક રંગભૂમિ માટે નાટઢબે રજૂ કરતી કૃતિ 'પતિત
કાવ્યોનો સંચય છે. પાવન અથવા અહોદ્ધારના .
એ.ટી.
ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ, ‘ચંદ્રાપીડ (૨૪-૮-૧૮૯૨, ઉજજવલકુમારીબાઈ : જેન સાંપ્રદાયિક પરંપરાની પદ્યશૈલીમાં રચાયેલી આત્મકલ્યાણને લય બનાવતી પદ્ય-પુસ્તિકા 'ઉજજવલ
૨૬-૨-૧૯૭૪) : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ,
પત્રકાર. જન્મ ટંકારામાં. વતન ગાંડલ. મૅટિક પછી ગુજરાતી કાવ્યકુસુમો' (૧૯૪૧) નાં કર્તા.
શાળામાં શિક્ષક. ૧૯૨૨ માં “નવચેતન' માસિકને કલકત્તામાં
પ્રારંભ. ૧૯૪૨ના કોમી રમખાણને લીધે ‘નવચતન’ સાથે ઉત્તમચંદ ઉમેદચંદ: રાવસાહેબ રઘુનાથરાવજીને અંજલિ રૂપે
વડોદરા સ્થળાંતર, ૧૯૪૬ માં ફરી કલકત્તા. ૧૯૪૮ માં લખાયેલી પદ્યકૃતિ ‘દિલગીરીનો દેખાવ' (ચમનલાલ નરસિહ
‘નવચેતન' સાથે અમદાવાદમાં સ્થાયી. ૧૯૭૨ માં નવચેતન'ના દાસ સાથે, ૧૮૭૫), મુખ્યત્વે પ્રણય તેમ જ કવચિત્ ધર્મને
સુવર્ણ મહોત્સવ. ટૂંકી માંદગી પછી અમદાવાદમાં અવસાન. નિમિત્ત બનાવી માટે ભાગે ગરબાના રૂપમાં રચેલાં પડ્યો
એમના “કવિતા કલાપ' (૧૯૧૮) માં સરળ અને બાધાત્મક ‘ગુલચમન ગાયન’ (ચમનલાલ નરસિંહદાસ સાથે, બી. આ.
કાવ્યો, તો હૈયું અને શબદ' (૧૯૭૩) માં ઉત્તરકાળ લખાયેલી ૧૮૭૫) તથા અન્ય પદ્યકૃતિ ‘ભગવતી કાવ્ય : ૧' (૧૮૮૭) ના
ગઝલો સંગ્રહિત થઈ છે. જંજીરને કાણકારે' (૧૯૨૭) અને તાતી તલવાર' (૧૯૨૮) વીરરસની, તો “સતી ચિતા' (૧૯૨૪),
‘આશાની ઇમારત' (૧૯૩૧), 'નસીબની બલિહારી' (૧૯૩૪), ઉત્તમરાય ભગવાનદાસ : કાવ્યપુસ્તક ‘સર્બોધ ચિતવનમાળાના
‘ઘેલી ગુણ્યિલ' (૧૯૩૫), માનવહૈયાં' વગેરે એમની સમસ્યાકર્યા.
ક..
પ્રધાન સામાજિક નવલકથાઓ છે. નવલકથા પરથી એ જ
નામ લખેલું નાટક ‘જંજીરને ઝણકારે' (૧૯૩૩) વીરરસનું, ઉત્તરા ને અભિમન્યુ: ઉત્તરાના દુ:સ્વપ્નથી અભિમન્યુની
તો ‘નવી રોશની' (૧૯૪૩) સામાજિક નાટક છે. આ ઉપરાંત, નિયતિનો અણસાર આપનું નરસિંહરાવ દીવેટિયાનું ખંડકાવ્ય.
દેશી નાટક કંપનીઓએ એમનાં લખેલાં ‘સતી ચન્દ્રિકા’, ‘નવા
જમાને', સંસારચક્ર' અને “દિવ્ય પ્રભાત’ નાટકો ભજવેલાં. ઉત્તરાયન (૧૯૫૪): દેશળજી પરમારના કાવ્યસંગ્રહ. એમાં પણ “મૃતિસંવેદન’ (૧૯૫૪) સરળ શૈલીમાં લખાયેલું એમનું ૧૯૨૦ થી ૧૯૫૩ ના સમય દરમિયાન જુદા જુદા છ તબક્કો આત્મચરિત્ર છે. 'જીવનઘડતર' (૧૯૬૮), ‘જીવનમાંગલ્ય” રચાયેલાં ૨૦૫ કાવ્યો ઉપરાંત વ્યકિતવિશેષ પરનાં અર્પણ- (૧૯૭૦) અને ‘જીવનઝંઝા' (૧૯૭૩) એ નિબંધસંગ્રહોમાં
કતાં.
.ટા.
ગુજરાતી સાહિત્યકાશ -૨ :૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org