________________
મંજુલ ચંદારિક પાઠક- માણસાઈના દીવા
મંજુલ ચંદારિક પાઠક : જુઓ, પાઠક રમણલાલ હિંમતલાલ. જતાં સમા સાથે એમાં સમાઈ જાય છે–એવા કથાનકને કાવ્યમંઝર નવસારવી : જુઓ, શેખ મુખતારઅહમદ મેહમ્મદયુસુફ.
પોષક સંસ્કાર મળ્યો છે.
ચં.રા. પંડળી મળવાથી થતા લાભ: વાકછટાઓથી મૌખિક સંકેતને
માછીનાચ: વસઈ નિર્મળીના મેળામાં થતા માછીનાચની વૃન્દપહેલીવાર લેખિત સંકેતોમાં ઢાળ, સમાજસુધારણાના વિચારબીજરૂપ,નર્મદને તેમ જ ગુજરાતી સાહિત્યને પણ પહેલે નિબંધ.
હિલચાલનું અદ્ભુત શબ્દચિત્ર આપતે સ્વામી આનંદને
લલિતનિબંધ. ચં..
ચં... મંથરા: ઋજલા અને કાલરાત્રિ જેવાં મંથરાનાં પોતાનાં જ રૂપે
માજા વેલા: સુન્દરમ્ ની ટૂંકીવાર્તા ‘માજા વેલાનું મૃત્યુમાં ઉપેક્ષિત સાથેના વિવાદ અને કૈકેયી સાથેના સંવાદથી નાટયાત્મકતા ઊભી
વર્ગના કુટુંબકબીલાના વત્સલ વડાનું યાદગાર પાત્ર. કરતું તેમ જ નાટય-કાવ્યને વિશેષ સિદ્ધ કરતું ઉમાશંકર જોશીનું
ચંટો. પદ્યરૂપક.
- ચં.ટો.
માજા વેલાનું મૃત્યુ: માજા વેલા અને એની સંતતિ દ્વારા વાસ્ત
વિકતાની ભેાંય પર નીચલા સામાજિક સ્તરને સબળ રીતે નિરૂપતી મા: ગુલાબદાસ બ્રોકરનું એકાંકી. એનું નાટયવસ્તુ આ પ્રમાણે છે:
સુન્દરમ્ ની જાણીતી ટૂંકીવાર્તા. મફતિયા પૈસાથી મગજ ફેરવી બેઠેલા પુત્ર વાડીલાલની સાન
ચંટો. ઠેકાણે લાવવા પોતાની બધી જ બાપીકી મિલકતને માતા રાજબાઈ છેવટે ધર્માદામાં આપી દે છે.
માટલિયા દુલેરાય પ્રભુદાસ (૧૮-૧૦-૧૯૧૮) : ચરિત્રલેખક, ચં..
સંશોધક. જન્મ બાલંભા (જિ. જામનગર)માં. પ્રાથમિક-માધ્યમિક
શિક્ષણ બાલંભા અને મોરબીમાં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૨માં માઈલેના માઈલો મારી અંદર : પૃથ્વીની અને વિશ્વની અનેક
શામળદાસ કોલેજ, ભાવનગરથી બી.એ. આયુર્વેદમાં ‘ભિષકની મુદ્રાઓના, ચેતનાની આરપાર થતા ગતિસંચારથી ચમત્કૃતિ રચતું
ઉપાધિ. ૧૯૪૨માં જેલનિવાસ. પછી ગ્રામસેવા, ભાવનગરમાં. ઉમાશંકર જોશીનું કાવ્ય.
ચં..
એમની પાસેથી ‘સંતબાલની જીવનસાધના'(૧૯૮૨) ઉપરાંત
‘પ્રયોગનાં પગથિયાં' (૧૯૫૯), ‘ભકિત વિશ્વની, સેવા ગામની' પાઈસેરવાલા જહાંગીર રુસ્તમ: સૂફીવાદ અને ગઝલ પરને
(૧૯૬૦), ‘શુદ્ધિપ્રયોગ - મારી દૃષ્ટિએ' (૧૯૬૧), ‘પછાતમાં યે સંશોધનલેખ ધરાવતે, ૨૧૩ ગઝલને સંપાદિત સંગ્રહ ‘દિવાને
પછાત' (૧૯૭૪), 'ભરવાડ આહીર' (૧૯૭૪) વગેરે પુસ્તકો જેહાંન યાને જગતના દિવ્યગાન' (૧૯૩૬)ના કર્તા.
મળ્યાં છે.
મૃમાં. માઉ અમરચંદ ભગવાનજી: પદ્યકૃતિઓ “ઇદરીઓને સંવાદ
માણસ: “હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે' જેવી સરલ પંકિત(૧૮૭૫), ‘દેવજીસ્વામીવિરહ' (૧૮૮૪), જૈન રસિક સ્તવના- ઓથી માણસની લાક્ષણિકતાઓને હૂબહૂ કરતું જયંત પાઠકનું વળી' (૧૮૮૪) તથા સુરજીવિલાસ' (૧૮૯૦)ના કર્તા.
કાવ્ય. ૨.૨.દ.
ચં.ટી. માખનચરદાસજી, “નિર્મોહી': ભજન-ગરબાસંગ્રહ ‘શીહિત
માણસની વાત(૧૯૬૮): લાભશંકર ઠાક્રની દીર્ધ કાવ્યરચના. સ્નેહલતા' (૧૯૩૨)ના કર્તા.
અહીં શુદ્ધ કવિતાને આશય છે, તેમ જ કેવળ પ્રેરણાને સ્થાને
મૃ.મી. સંવિધાનક્તાનો પુરસ્કાર છે. કથાદોરને બદલે ભાષાદર પર આગળ માછી બચુભાઈ સુખલાલ, 'ઝાહિદ શિરવાળા’(૧૫-૩-૧૯૪૩) : વધતી આ રચનામાં કવિએ વિધાનેથી કાર્ય સાધ્યું છે. કટાક્ષ,
જન્મ વડોદરા જિલ્લાના શિનેરમાં. ૧૯૬૩માં એસ.એસ.સી. વક્રતા, ઉપહાસ-ઠઠ્ઠાવિરોધની પ્રજ્ઞાન કલ્પન-પ્રતીક-પ્રતિભાવનાં ૧૯૭૨માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૭૮માં હિંદી વિષય સંવેદને સાથે સમન્વય સૂક્ષમ છે. ગઘવિધાનની સાથે સાથે સાથે બી.એ. ૧૯૭૪માં ગુજરાતી-હિન્દી વિષયોમાં એમ.એ. શાલિની, વસંતતિલકા, મિશોપજાતિ, પૃથ્વીને લય ચમત્કારિક છે. અત્યારે સચિવાલયના કૃષિ અને વનવિભાગમાં મદદનીશ કારકુન. લોકકથાના લહેકાઓ અને લોગીના ઢાળેનું અનુસંધાન
મીનાકારી' (૧૯૭૦) એમને ગઝલસંગ્રહ છે. “મીનાબાઝાર” માર્મિક છે. અહીં “માણસ” જેવી જાતિવાચક સંજ્ઞામાંથી આદિથી (૧૯૭૨) ગઝલ-સંપાદન છે. દ્વીપ' (૧૯૮૦)માં એમણે નવોદિત આજ સુધી ચાલી આવેલી બિનંગત-અંગત વાત બત્રીસ વર્ષના કવિ-ગઝલકારોની કૃતિઓ સંપાદિત કરી છે.
અનુભવ-કેન્દ્રથી આરંભાયેલી છે. આધુનિક કવિતાનાં મહદ્
લક્ષણે આ રચનાએ પ્રગટ કર્યા છે. માછીકના: સ્નેહરશ્મિની ટૂંકીવાર્તા. અતૂટ મૈત્રીસંબંધે જોડાયેલા
એ.ટી. સમા અને દેવા તરફ સરખે ભાવ છતાં માછીકન્યા રૂપાં આખરે | માણસાઈના દીવા (૧૯૪૫): ઝવેરચંદ મેઘાણીને, ગુજરાતના ખેડા સમાને પરણી, પુત્રી મીઠી દેવાને સોંપી સાગરની ઝારીની સહેલે જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા-લૂંટારુઓનાં
ચં..
૪૭૨: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org