________________
મહેતા નરભેરામ જમિયતરામ – મહેતા નીતિન શાંતિલાલ
નિ.વી.
પ્રવૃત્તિઓમાં કય. ‘સિંહનાદ', ઢોલક' અને 'ફ્રન્ટ' સામયિકોના :સ્ટિંટ માસ્તર અને પછી શાળાન: મુખ્ય અધ્યાપક. તા. તંત્રી.
અને દેશી રાજ્યોના શિક્ષણ ખાતામાં નેકરી. ટેનિંગ કોલેજમાં એમના કાવ્યસંગ્રહો સકી' (૧૯૬૨) તથા ‘ઉરવેદના (૧૯૭૧) આચાર્યપદ. ૧૮૬૯ માં અંકલેશ્વરમાં મામલતદારપછી ૧૮૭૧માં - નાં ગીતે તેમ છે છાંદસ-અછાંદસ કાવ્યોમાં મુખ્યત્વે રાષ્ટ્રભકિત ધંધુકામાં અને પછી દેવગઢબારિયામાં આસિસ્ટંટ પે લિટિકલ અને પ્રણયભાવનું નિરૂપણ છે.
એજન્ટ. બાદમાં ૧૮૮૦માં કરછના દીવાન. ૧૮૯૮માં ગોધરા
ગયેલા. નિવૃત્તિ પછી સુરતમાં નિવાસ. મહેતા નરભેરામ જમિયતરામ: ત્રિઅંકી નાટક ‘સત્યવિજ્ય'
‘કરણઘેલો' (૧૮૬૬) એ એમની ત્રીસ વર્ષની ઉંમરે રોલ (અન્ય સાથે, ૧૮૮૩) અને નિર્ભય કાવ્યસંગ્રહ'- ભા. ૧ (૧૯૧૫).
સાહેબની પ્રેરણાથી લખાયેલી ઐતિહાસિક કથાવસ્તુવાળી અને -ના કર્તા.
ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા છે. કેશવ મરાયા અને
ગુણસુંદરી સતી થઈ ત્યારપછી પાટણની જે ખાનાખરાબી થઈ મહેતા નરભેરામ મયાશંકર : ‘કનકાવતી દુ:ખદર્શક નાટક' (૧૮૮૭)
તેનું આબેહૂબ વર્ણન એમાં છે. બાળપણના સંસ્કારોનો પ્રભાવ -ના કર્તા.
નિ..
એમની આ નવલકથામાં ઝિલાયો છે. વસ્તુસંકલનાની, પાત્રા
લેખનની તથા સંવાદકલાની ખામીઓ હોવા છતાં ‘કરણઘેલો મહેતા નર્મદાશંકર દેવશંકર (૨-૮૧૮૩૧, ૨૦-૩-૧૯૩૯) :
એ જમાનામાં આવકારપાત્ર કૃતિ બની હતી. ગદ્યકાર. જન્મ નડિયાદમાં.૧૮૮૮ માં મૅટ્રિક. ૧૮૯૪માં વડોદરાથી સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે બી.એ. સંસ્કૃતનું ભાઉદાજી
મહેતા નાથાભાઈ એન. : પદ્યકૃતિ 'પદ્માવતીની વાત' (૧૮૯૩) ઇનામ તથા ગુજરાત કોલેજની દક્ષિણા ફલેશિપ. અધ્યાપકપદને
-ના કર્તા. ત્યાગ કરી પિતૃઇરછાને માન આપી ૧૮૯૬ માં ધંધુકામાં કારકુની
નિ.વા. સ્વીકારી. એમના ગુરુ શ્રીમન્યૂસિંહાચાર્યજીની પણ આ નિર્ણય
મહેતા નાથાલાલ જેશંકર : પદ્યકૃતિ “ત્રીસબ્રધસાગર' (૧૮૯૦) પર સંમતિ. ટૂંકસમયમાં જ મામલતદાર અને ડેપ્યુટી કલેકટરના
-ના કર્તા. પદે પહોંચ્યા. ૧૯૧૦થી અમદાવાદ અને મુંબઈની મ્યુનિસિપાલિટીઓમાં ચીફ ઓફિસર અને કમિશનર તરીકે લાંબા સમય કામગીરી. ૧૯૩૧ માં નિવૃત્ત થયા બાદ ખંભાતના નવાબના
મહેતા નાનજી કાલિદાસ (૧૮૮૮, ૨૧-૮-૧૯૬૯) : આત્મકથાનિમંત્રણથી એ રાજ્યની દીવાનગીરી સંભાળી. ૧૯૩૪માં લેખક. જન્મ બારાડી ગામમાં. વતન ગોરાણા. ચાર ધોરણ સુધીના પક્ષાઘાતને હુમલો. શ્રીમત્કૃસિંહાચાર્યજીના અધિકારી શિષ્ય અને અભ્યાસ. પ્રથમ કક્ષાના ઉદ્યોગપતિ. પોરબંદરના આર્યકન્યા શ્રેયસ્ સાધક અધિકારી વર્ગના અગ્રગણ્ય સાધક.
ગુરુકુળના સંસ્થાપક. સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો' (૧૯૬૯)માં એમના આફ્રિકામાં કરેલા સાહસિક વ્યાપારનું વર્ણન કરતી આત્મકથા સાહિત્યિક લેખો તથા “ધર્મતત્ત્વવિચાર’ -ભા. ૧, ૨, ૩, ૪ (૧૯૭૨, ‘મારી અનુભવકથા' (૧૯૫૫) તથા યુરોપને પ્રવાસ', 'તપ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૮૦)માં એમના ધર્મ અને તત્ત્વજ્ઞાનને
ભૂમિ બદરી-કેદાર’ વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે. લગતા વિવિધ લેખા સંઘરાયા છે. ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’
પા.માં. ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૫) ભારતીય તત્ત્વજ્ઞાનને ઐતિહાસિક મહેતા નારણદાસ જમનાદાસ: “મોતીસિંહ ને સુલક્ષણી નાટક દૃષ્ટિએ ગુજરાતીમાં પહેલીવાર નિરૂપતો શાસ્ત્રીય ગ્રંથ છે. ઉપનિષદ અથવા નારીદુર્ગુણનિષેધક નાટક' (પારેખ નારણદાસ લલ્લુભાઈ વિચારણા' (૧૯૩૨) અને ‘શાકત સંપ્રદાય' (૧૯૩૨) નામના સાથે, ૧૮૯૦)ના કર્તા. ગ્રંથમાં એમણે અખત્યાર કરેલી ઐતિહાસિક અને તુલનાત્મક
નિ.વા. પદ્ધતિ તથા મોલિક વિચારણા થાનાવ્યું છે. અખાકૃત કાવ્યો” મહેતા નિઝેરી : કાવ્યસંગ્રહ “અરવ'નાં કર્તા. (૧૯૩૧)ના સંપાદનમાં અખાની કવિતા અને તેના તત્ત્વજ્ઞાનને
નિ.વા. સમજાવતી એમની વિશદ દૃષ્ટિનો પરિચય મળે છે. એમણે ‘સુપ્રજન
મહેતા નિહાલચંદ ગણેશજી: ‘ત્રેસઠ સુલક્ષણા પુરુષની સ્તવનાશાસ્ત્ર' (૧૯૨૩) અને ‘સંધ્યાકર્મવિવરણ' (૧૯૨૪) જેવાં પુસ્તકો
વળીનું પુસ્તક' (૧૮૯૭)ના કર્તા. પણ લખ્યાં છે.
નિ.વા. લ.દે.
મહેતા નીતિન શાંતિલાલ (૧૨-૮-૧૯૪૪) : કવિ. જન્મ જૂનાગઢમહેતા નવનીતલાલ ટી. : કથાકૃતિ પ્રેમાંધ લાગણી યાને હર્ષમાં
માં. ૧૯૬૨ માં એસ.એસ.સી. ૧૯૬૮માં બી.એ. ૧૯૭૧ માં બાધ' (૧૯૦૮)ના કર્તા
એમ.એ. ૧૯૮૨માં ‘૧૯૫૬ પછીની ગુજરાતી કવિતાની નિ.વા.
કાવ્યબાની’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૨-૭૩માં 'ગ્રંથ' માસિક મહેતા નંદશંકર તુળજાશંકર (૨૧-૮-૧૮૩૫, ૧૭-૭-૧૯૦૫): સાથે સંલગ્ન. ૧૯૭૩થી ૧૯૮૪ સુધી મણિબેન નાણાવટી નવલકથાકાર. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ૧૮૫૪ થી ૧૮૫૮ સુધી વિમેન્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક. ૧૯૮૪થી એમ.એ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org