________________
આથર જેરામ જીવરાજ – આંધળી ગલી
આથર જેરામ જીવરાજ : પદ્યકૃતિ ‘જયરાજ સ્મરણાંજલિ આંખે અટવાણી જ્યારે: મનસુખલાલ ઝવેરીનું વનશ્રી વચ્ચે (૧૯૪૦)ના કર્તા.
આત્મશ્રીને અનુભવ કરાવતું પારંપરિક ભજનઢાળમાં લખાયેલું
હત્રિ. ' ગીત. આશર રૂગનાથ પુરુરામ : કથાકૃતિ 'શ્રીહરિકથા'ના કર્તા.
ચ.ટા. હત્રિ. આંગળિયાત (૧૯૮૬): દલિત દૃષ્ટિકોણને સબળ ઉન્મેષ દાખવતી આશા ફરામરોજ અરદેશીયર: “નસીયતે બાગ” (૧૯૦૬) નવલ
જોસેફ મેકવાનની નવલકથા. ખેડા જિલ્લાના ગામડામાં પટેલ કથાના કર્તા.
અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકરસમાજના જીવનસંઘર્ષની
આ કથાનું દરતાવેજી મૂલ્ય ઊંચું છે. પ્રાદેશિક ભાષાનું પોત આશિત વંદરાબાદી: જુઓ, કોટક સુરેશચંદ્ર શામજીભાઈ.
નવલકથાના નિરૂપકથી છેક પાત્રો રાધી એકસરખું વણાયેલું
હોવા છતાં સંવેદનશીલ રજૂઆત અને વાસ્તવના ચિપૂર્ણ આશીર્વાદ હિમ્મતલાલ: જીવનચરિત્ર ‘દિલેજાન દોરત-ઈસુ
સમાયોજનને કારણે નવલકથા પ્રાણવાન બની છે. મસિંહ' (૧૯૨૯) ના કર્તા.
ચં... હત્રિ.
આંટિયા ફિરોઝ (૧૩-૩-૧૯૧૪): નાટકકાર, ઇતિહાસ અને આસમાની બળવંતરાય ભૂખણદાસ (૩૧-૧૦-૧૯૩૯) : નવલકથા
અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અભ્યાસકાળ પછી નાક્ષત્રમાં ' કાર. જન્મ ઓલપાડ તાલુકાના બરબંધનમાં. ૧૯૫૭માં મૅટ્રિક.
પ્રવેશ. જિલ્લા પંચાયત અને કલેકટર કચેરી, સુરતમાં ૧૯૬૦થી અદ્ય
એમનાં છ નાટકો' (૧૯૫૧) માનવનિર્બળતાનું વિશિષ્ટ દર્શન પર્યન્ત કલાર્ક અને નાયબ ચિટની,
આપતાં, પારસી બોલીમાં લખાયેલાં ને તખ્તાલાયકી ધરાવતાં એમણ “ખાસી પ્રીત' (૧૯૭૬), 'પ્રેયસી' (૧૯૭૯), “ધબકતાં
નાટકો છે. એ જ રીતે એમનાં ‘૯ નવાં નાટકો' (૧૯૫૪) હૈયાં' (૧૯૮૨), ‘હામણું સ્મિત' (૧૯૮૩) અને 'વાસંતી
તેમ જ ‘૧૫ નાટકો ને અગિયાર ટચૂકડીઓ' (૧૯૫૭) પારસી પાનખરનાં ડૂસકાં (૧૯૮૪) નામની પ્રસંગપ્રધાન સામાજિક
કોમના માનસને વિશિષ્ટ લખાવટથી હળવી રીતે રજૂ કરે છે. નવલકથાઓ લખી છે.
‘નવરંગ' (૧૯૬૦) માં અગાઉના નાટ્યસંગ્રહમાંથી પસંદ કરેલાં ૨.ર.દ.
નવા નાટકો મુકાયો છે. આસિમ રાંદેરી: જુઓ, સૂબેદાર મહેમુદમિયાં મહંમદઈમામ.
ર.ટા. આસ્થાવાદી સુરેન્દ્ર: “સંકટોને સામને કરનાર યુસુફ' (૧૯૬૮) આંતરગાંધાર (૧૯૮૧): ‘રવવાચકની શોધ’ જેવા બસકાવ્યોના કથાકૃતિના કર્તા.
મહત્ત્વના જૂથને સમાવતો લગભગ ૪૭ રચનાઓનો, રાજેન્દ્ર હત્રિ.
શુકલને કાવ્યસંગ્રહ. તળપદા કૌવતને સંસ્કૃત પ્રૌઢિ સાથે આહીર લક્ષમણરાવ ગેવિંદજી: ‘પ્રેમપ્રિય ગરબાવળી' (૧૮૯૦) સમન્વિત કરતું કવિનું ભાષાકર્મ ને છે. રચનાઓ અર્થપદ્યકૃતિના કર્તા.
ઘનતાને તાકે છે. સંગ્રહને અંતે મુકાયેલી વલ્લીઓની અત્યંત હત્રિ.
સંસ્કૃતપ્રચુર શૈલી ભંગની ધારને કારણ આસ્વાદ્ય બની છે. આહુજા દલપતરાય રણુમલ, મયૂર” (૧૫-૯-૧૯૪૧) : નવલકથા
ર.ટા. કાર, વાર્તાકાર. જન્મ ભજદારવા (સિંધ)માં. ગુજરાતી ચાર
આંદોલન (૧૯૫૧, સંવર્ધિત આવૃત્તિ - ૧૯૬૯): રાજેન્દ્ર શાહન, ધોરણ સુધી અભ્યાસ. પત્રકારત્વનો વ્યવસાય.
સાઠ ગીતાને સંગ્રહ. આ ગીતામાં રવીન્દ્ર-પ્રભાવ પ્રબળ ‘છત્રપતિ શિવાજી અને સૂરતની લૂંટ’ (૧૯૭૮) જેવી નવલ
વરતાય છે. પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મ જેવા સનાતન કથા અને “મજબૂરીને માંચડે' જેવી લઘુનવલ એમણ આપ્યાં
વિષયાનું નિરૂપણ કરતાં ગીતામાં તત્સમ, તદ્ભવ અને દેશ્ય છે. ‘નજર તારી હૃદય મારું' (૧૯૬૧) એમનો વાર્તાસંગ્રહ છે.
શબ્દાવલીની સાથે વ્રજ, હિન્દી, બંગાળી અને મેવાડી શબ્દોને ‘કમળ, કેસૂડો અને ગુલાબ” એમનું બાલસાહિત્યનું પુસ્તક છે. પ્રયોગ ધ્યાન ખેંચે છે. વર્ણસંયોજન સંબંધે ચીવટ દાખવતા એમણે કેટલીક સિંધી વાર્તાઓના અનુવાદ પણ આપ્યા છે.
આ કવિની કાવ્યબાનીમાં દરેક શબ્દ પૂર્વાપર સ્વર-વ્યંજનના રાં.. સંદર્ભમાં ઔચિત્યપૂર્વક યોજાય છે. ન્હાનાલાલનાં ગીતેં પછીનું,
ગીતક્ષેત્રનું આ મહત્ત્વનું પ્રસ્થાન છે. આંખ: ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ'ની ટૂંકીવાર્તા. એમાં
પ્ર.બ્ર. નારણની જુગુપ્સા પ્રેરતી આંખના વહેમમાં એનું ખૂન કરી આંધળી ગલી (૧૯૮૩): ધીરુબહેન પટેલની લઘુનવલ. એકલબેસતા અને ફાંસીને દિવસે પણ મોત સામે સવસ્થતા જાળવતા વાયા પ્રેમાળ પિતાની સાર-સંભાળ માટે અપરિણીત રહેતી અને જેરામભાઈની ઊંડી સંવેદનશીલતાનું નિરૂપણ મનુભાઈના પાત્ર પછી લગ્નવય વટી જતાં લગ્નની તક ગુમાવી બેઠેલી કુંદનની દ્વારા આકર્ષક રીતે થયું છે.
આસપાસ કથા વિસ્તરેલી છે. ભાડૂત પરેશ અને શુભાંગીનું ચં.ટો. પ્રસન્ન દામ્પત્ય એનામાં લગ્નની ઇચ્છાને ઉદ્દીપ્ત કરે છે અને
ગુજરાતી સાહિત્યકાળ ૨ : ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org