________________
મજમુદાર શાંતિરાય — મડિયા ચુનીલાલ કાળિદાસ
મજમુદાર શાંતિય : બાળવાર્તા 'હમર્યંતી'(૧૯૩૫)ના કર્યાં.
મુ.મા. મજમુદાર શ્રીમનીબાબા બળભાગ્ય બોધક-પ્રેરક ચરિત્રકૃતિઓ ‘પ્રહલાદ’(૧૯૩૪), એકલવ્ય'(૧૯૩૪), ‘ચિંતામણિ'(૧૯૩૪), ‘લવકુશ’(૧૯૪૧), ‘સની પાર્થની' (૧૯૪૮), 'શ્રીમદ્ વાભાચાર્ય (૧૯૪૮) વગેરેનાં કર્યાં.
મુ.મા.
મજમુદાર સરાદેવી પ્રતાપરાય (૨૩-૬-૧૯૬૧): બાળસાહિત્યલેખક. જન્મ અમદાવાદમાં. વતન સુરત. અભ્યાસ એમ.એ. સુધી. શાળામાં શિક્ષિકા.
‘ગાંધીચિત્રકથા’(૧૯૬૯) એમનું બાળ-કિશારસાહિત્યનું પુસ્તક
છે.
૪.ગા.
મજમુદાર સુમુખી હારિણેન્દ્ર (૧૪-૮-૧૯૧૬): જન્મ વડોદરામાં. ૧૯૩૫માં મૅટ્રિક. ૧૯૩૮માં બી.એ.
સંગીતનું પ્રાથમિક જ્ઞાન આપતું પુસ્તક ‘સંગીતશાસ્ત્ર’(૧૯૫૮) તેમ જ ‘શ્રીદત્તસ્તોત્રસંગ્રહ’ અને ‘દત્તબાવની’(૧૯૬૪) એમની પાસેથી મળ્યાં છે.
મુ.મા. મજમુદાર સુરેશા હિંમતલાલ(૨-૧૦-૧૯૧૧): કવિ, અનુવાદક. જન્મ પેટલાદ (જિ. ખેડા)માં. વડોદરામાં મૅટ્રિક સુધીનો અભ્યાસ,
એમણે પ્રકૃતિ, ઉત્સવો, અંગત જીવનપ્રસંગો, રાષ્ટ્રીયતા વગેરે વિષયોના સ્પર્શવાળી કવિતાનો સંગ્રહ 'અર્ધના'(૧૯૬૧), બાબ કાવ્યોનો સંચય 'કો' (૧૯૭૮) તથા પુત્રના મૃત્યુપસંગ લખાયેલી કરણપ્રશસ્તિ ‘ઉરનાં રા'(૧૯૬૫) જેવાં કાવ્યપુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત વાલ્મીકિકૃત ‘રામાયણ’ના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડનો મૂળનાં અર્થ-વસ્તુ-લયને જાળવતો લોકભોગ્ય અનુવાદ (૧૯૭૬, ૧૯૮૧, ૧૯૮૩) પણ એમણે આપ્યો છે.
નિ.વા.
મટલાની મહેરા : જુઓ, લામ જરબાઈ બાપુજી. મડિયા ચુનીલાલ કાળિદાસ, ‘અખા રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરચી’(૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૯૮): નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક, કવિ. જન્મ ધારાજી (જિ. રાજકોટ)માં. ૧૯૩૯માં મૅટ્રિક. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બી.કોમ. ૧૯૪૬માં 'ભૂમિ', મુંબઈમાં. ૧૯૫૭ માં 'યુસીસ', મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં 'યુસીસ'થી નિવૃત્ત. ૧૯૬૬થી રૂધિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. હૃદયરોગથી અમદાવાદમાં
અવસાન.
‘પાવકજવાળા’(૧૯૪૫), 'વ્યાજનો વારસ'(૧૯૪૬), ‘ધણ ાછળ પડયાં’(૧૯૫૧), 'વેબા વેળાની છાંયડી'(૧૯૫૬), ‘લીલુડી
૪૩૬ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
ધરની'- ભા. ૧-૨ (૧૯૫૩), 'પ્રીતવછેયાં'(૧૯૬૭), શેવાળમાં શતદલ’(૧૯૧૯),‘કુમકુમ અને શકા'(૧૯૬૨), 'અપરા સંગનો સાળા’- ૫. ૧-૨ (૧૯૬૨), ‘કક વત્તા એક’(૧૯૬૫), 'ઇન્દ્રધનુનો અમે '(૧૯૬૭), 'પરાના આળાનો સાળો' (૧૯૬૮), 'આલા ધાધલનું વિધ૬૮) વગેરે એમની નવક્ષાઓ કે, પ્રાદેશિક નવનાઓના હંક તરીકે એમને
યશ પૂર્વે એવી કૃતિઓ બહુ નો છે, તેમ છતાં વાવીને અને કટાસરીએથી એમની ક્ચાધિમાંથી ઊપસનો પ્રદેશ ભવના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું' માન્ય છે,
'ઘૂઘવતાં પૂર'(૧૯૪૫), 'શણાઈના સૂર'(૧૯૪૫), ‘ગામડું બોલે છે' (૧૯૪૫), 'પદ્મ’(૧૯૪૭), 'ચંપા અને કેળ’(૧૯૫૯), 'તેજ અને તિમિર'(૧૯૫૨), ‘રૂપરૂપ’(૧૯૫૩), ‘: - સોના'(૧૯૫૬), 'જૈન્ન સર્કલ સાથે રા'(૧૯૫૯), ‘વર્ષ’ (૬૨), ‘શ્વેત-વિક્ષત’(૧૯૬૮)એ એમના નવિલાસંગ્રહો છે. બધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ ક્લાની છે. સંવાદોમાંની અને વર્ણનનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.
‘હું અને મારી વહુ’(૧૯૪૯),‘રંગદા’(૧૯૫૧), ‘વિષવિમોચન’ (૧૯૫૫), ‘રક્તતિલક’(૧૯૫૬), 'શૂન્ય'(૧૯૫૭), 'મો રોબિનહૂડ’(૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્વ ભાવ હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટયકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમનાં નાટકોમાંથી પ્રગટ થાય છે; એ રીતે તેઓ નાટયતત્ત્વજ્ઞ નાટયકાર કરે છે. 'ગાંધીજીના ગુરુઓ'(૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરૂ માનેલા તે ીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તે સ્તોય ને રસ્કિન એ ચારનાં ગીત્રો આલેખાયાં છે. વિદ્યાપ્રેમી ફાર્બસ' પણ એમની ચરિત્રપુસ્તિકા છે. ચોપટીના બાંકડેથી’(૧૯૫૯) એ એમના હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે. તો ‘ગિરનારી'(૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખનું પુસ્તક છે.
‘સોનેટ’(૧૯૫૯) એમના એકવીસ સોનેટાવ્યોનો સંગ્રહ છે. ‘વાર્તાવિશ'(૧૯૬૫), ‘ગ્રંથરિમા'(૧૯૬૧), 'શાહમૃગ અને સુવર્ણમૃગ’(૧૯૬૬) અને ‘કથાલાક’(૧૯૬૮) એ એમના, કથાસા,હિન્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક વિવેચનના ગ્રંથા છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય ચાય છે. નાટક ભજવતાં પહેલાં'(૧૯૫૭), 'ગુજરાતી સાહિત્યમાં ડોકિયું’(૧૯૬૩) એમની પરિચયપુસ્તિકાઓ છે.
એમનાં સંપાદનમાં મડિયાની સ્યાઓ, “મડિયાની ગ્રામ ક્યારો’, ‘મડિયાની કોઇ શાર્તાઓ', 'કોક એકાંકીઓ', 'નટી ન્ય નાટકો', 'નાટ્યમંજરી' અને ઉત્તમ એકાંકી' જેવાં સંપાદનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત
For Personal & Private Use Only
www.jainelibrary.org