________________
મકાતી નાગકુમાર નાથાભાઈ – મજમુદાર તરુણેન્દ્ર
પ્રયત્ન છે. ફરજૂ નજી મર્ઝબાને તથા દાદાભાઈ નવરોજીથી માંડીને મજમુદાર અનિલ હ. : ચરિત્રલક્ષી કૃતિ “ભગવાન ગૌતમ બુદ્ધ આજના રતન માર્શલ તથા મીનુ દેસાઈ સુધીના, ગુજરાતી (૧૯૫૮) ના કર્તા. સાહિત્યના પારસી લેખકોને એમાં પરિચય છે.
મૃ.મા. .ટ. મજમુદાર અરવિંદ : વાર્તાસંગ્રહ ‘સ્વપ્નતિથિ' (૧૯૪૭)ના કર્તા. મકાતી નાગકુમાર નાથાભાઈ (૧૯૦૭) : બાળપયોગી ચરિત્રલક્ષી
મૃ.મા. પુસ્તકો જગદ્ગુરુ હેમચંદ્રાચાર્યજી' (૧૯૩૧), “શ્રી આનંદઘનજી' મજમુદાર ઈશ્વરલાલ લલુભાઈ : “વિષય દુ:ખદર્શક નાટક' (૧૯૩૨), 'શ્રી દેવચંદ્રજી' (૧૯૩૨), ‘વીર દયાલદાસ' (૧૯૩૮),
(૧૯૪૦)ના કર્તા. ‘શ્રી સિદ્ધસેન દિવાકર’, ‘મહામંત્રી ઉદયન’, ‘નળદમયંતી’, ‘વીર
મૃ.મા. ભામાશાહ, ભરત બાહુબલી’ વગેરે તથા માહિતીલક્ષી કૃતિઓ
, મજમુદાર એમ. એસ. : બાળવાર્તા ‘ચંદનહંસ'ના કર્તા. ‘ગોમટેશ્વર (૧૯૪૦) અને વડોદરા (૧૯૪૦)ના કર્તા.
મૃ.મા. | નિ..
મજમુદાર ઘનિષ્ઠાબહેન: પદ્યકૃતિઓ રાજયોતિ' (૧૯૪૦) અને મગન : સિતાંશુ યશશ્ચન્દ્રના કાવ્યસંગ્રહ ‘ઓડિટ્યૂસનું હલેસું માં
‘સૌભાગ્ય’(૧૯૪૦)નાં કર્તા. પ્રકાશિત હળવી વક્રરચનાઓ મગનકાવ્યોને, આધુનિક વ્યર્થતાને
મૃ.માં. ઉપસાવતો નાયક.
મજમુદાર ચંદ્રકાન્ત: ‘અભુત કથાઓ', “અંબાજીનાં નવાં ભજન', ચંટો.
અંબાજીની અમીધારા' (૧૯૫૭) તેમ જ “બાળ રામાયણ’ અને મગનલાલ કીકાભાઈ: નવલકથા “વીરસિંહ યાને લેહીને પ્યાલો’ | ‘ઉખાણાં અને ખાયણાં' જેવી કૃતિઓના કર્તા. (૧૯૦૫)ના કર્તા.
મૃ.મા. નિ.વ. મજમુદાર ચુનીલાલ પ્રાણલાલ: “ચુનીલાલ હૃદયસુધા કાવ્ય'- ભા. મગનલાલ કીલાભાઈ : કથાકૃતિ 'સુમનસુંદરી’ના કર્તા.
૧-૨ (૧૯૧૨)ના કર્તા.
મૃ.માં. નિ.વ. મગનલાલ જગજીવન: પદ્યસંગ્રહ “સત્સંગ મહામ્ય તથા પ્રભુ
મજમુદાર ચૈતન્યબાળા: વિવેચનલેખસંગ્રહ ‘લલિતકળા અને બીજા
સાહિત્યલેખો' (૧૯૩૯)નાં કર્તા. પ્રાર્થનાનાં પદ' (૧૯૧૧)ના કર્તા.
મૃ.મા. નિ. મગનલાલ જીવરામ : ગદ્યકૃતિ ‘જાદુગર' (૧૮૯૮)ના કર્તા.
મજમુદાર છગનલાલ હરિલાલ: ‘નવલવિજય' (૧૮૮૮)ના કર્તા.
મુ.મા. મૃ.માં.
મજમુદાર છોટાલાલ જાદવરાય (૧૮૫૭, ૧૮૯૬) : કવિ. જન્મ મગનલાલ સતીભાઈ: ચરિત્રકાર, ગદ્યકાર. ઝવેરચંદ મેઘાણી સાથે
જૂનાગઢમાં. ગુજરાતી સાથે અંગ્રેજી ચોથા ધોરણ સુધી અભ્યાસ. એમણે ૧૯૪૨માં 'મરેલાનાં રૂધિર નેજીવતાંનાં આંસુડાં', “આપણું
જૂનાગઢ રાજયમાં કરી. ઘર’, ‘અકબરની યાદમાં’, ‘પાંચ વરસનાં પંખીડાં, ‘આપણા ઘરની વધુ વાતો” વગેરે પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે વાર્તા
એમનાં પુસ્તકોમાં “ભકિતવિદ’, ‘બાળલગ્નનિષેધક કાવ્ય,
‘મિત્રવિલાસ', ‘બાળ ગરબાવળી’ વગેરે મુખ્ય છે. સંગ્રહ ‘લેકગંગા'નું સંપાદન કર્યું છે.
મૃ.મા.
મજમુદાર જેઠાલાલ લાલજી, “કવિ જેઠમ': ‘સુબોધસાગર' (૧૮૯૦) મગનલાલ હરગોવિંદદાસ: પદ્યકૃતિ સૃષ્ટિ ચમત્કાર' (૧૯૧૨)ના
ઉપરાંત “ભીમશતક' (૧૮૮૩), “રેલરુદન' (૧૮૮૩), ‘પુત્રોત્સવ' કર્તા.
(૧૮૮૫), ‘વતનવિગ્રહ' (૧૮૯૪) વગેરે દલપતશૈલીની કૃતિઓના મુ.મા.
કર્તા. મગર કજલ એસ.: બાળવાર્તા ‘સમશેર બહાદૂર' (૧૯૬૧)ના
એ.ટા. કર્તા.
મજમુદાર જયોત્સના : બાળવાર્તા “જાલન્ધર વૃન્દા' (૧૯૩૪) નાં મૃ.મા.
કર્તા. મચ્છર મણિલાલ મગનલાલ: ભજનોનું પુસ્તક “પ્રભુનાં દર્શન’
મૃ.મા. (૧૯૫૦)ના કર્તા.
મજમુદાર તરુણેન્દ્ર: કાવ્યસંગ્રહ 'કુંપળ” (મરણોત્તર, ૧૯૩૮)ના મુ.મા.
કર્તા. મજનૂ: જુઓ, ઠક્કર કપિલરાય પરમાનંદદાસ,
મૃ.માં.
ચંટો.
૪૩૪: ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org