________________
ભટ્ટ આત્મારામ પ્રભાશંકર -- ભટ્ટ કહાનજી માધવજી
ભટ્ટ આત્મારામ પ્રભાશંકર (૧૪-૭-૧૯૦૨) : નવલકથાકાર. જન્મ ભટ્ટ ઉપેન્દ્ર રવિશંકર, ‘વિનાયક', ‘વમીકિ વ્યારા', ‘સૌજન્ય'
સૌરાષ્ટ્રના રાજુલા ગામમાં. ગુજરાતી નવ ધોરણ સુધીનો અભ્યાસ. ' (૧૫-૧૦-૧૯૧૬) : વિવેચક. જન્મ અમદાવાદમાં. ૧૯૩૫માં રામાજસેવક.
મૅટ્રિક. ૧૯૪૦માં વિદ્યાસભા માંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. એમની પાસેથી એક સત્યાગ્રહીના મનનું મંથન નિરૂપતી નવલ- ૧૯૫૧ માં ગુજરાતી વિષયમાં એમ.એ. ૧૯૫૮ માં પીએચ.ડી. કથા ‘દાને બંદો' (૧૯૭૦) મળી છે.
શરૂમાં એમ. જી. સાયન્સ કોલેજમાં અધ્યાપક, પછી ૧૯૬૩ થી નિ.વી.
૧૯૭૭ સુધી એલ. ડી. આર્ટ્સ કોલેજમાં અધ્યાપન. ભટ્ટ આત્મારામ પ્રેમજી : નવલકથા ‘માધવાનળ' (૧૮૮૯)ના. એમણે “ચરિત્રસાહિત્ય : સ્વરૂપ અને વિકાસ' (૧૯૬૬), ‘મોટા કર્તા.
થયા પહેલાં(૧૯૭૩), ‘નાના છતાં મોટા' (૧૯૭૯), 'સોનેરી નિ..
સવાર' (૧૯૮૨), ‘ટમકતા તારલા' (૧૯૮૨) વગેરે પુસ્તકો લખ્યાં ભટ્ટ આનંદરાય : સ ર કલાકોના બે વિભાગમાં વહેચાયેલું, સરળ છે. ‘નાનો કોશ (રતિલાલ નાયક સાથે, ૧૯૫૪), લલિતા પંચક' કથાપ્રવાહ અને લયમધુર પદ્યરચનાવાળું ખંડકાવ્ય દેવયાની' (૧૯૬૯) અને સાહિત્યની પરિભાષા' (૧૯૬૭) જેવાં સંપાદન (૧૯૫૧)ના કર્તા.
ઉપરાંત એમણ આપણી લોકશાહી' (૧૯૩૬) જવો અનુવાદ પણ નિ.. આપ્યો છે.
મા.માં. ભટ્ટ ઇન્દ્રપ્રસાદ : દુનિયાના નવ દાનાં બાળકોનાં મુખ તેમના દેશની સાંસ્કૃતિક અને સામાજિક માહિતી તથા વિશિષ્ટતાઓ રજૂ
ભટ્ટ ઉપદ્ર રામશંકર, ઉપન ભટ્ટાચાર્ય' (૨૮-૩-૧૯૮૧): નવલકથાકરનું પુસ્તક “ધરતીને બાળમેળો' (૧૯૪૫), બળવાર્તા ‘ભાળી
કાર, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ડિપ્લોમા ઇન ટેસ્ટાઇલ તેમના (ઠાકર મણિલાલ સાથે, ૧૯૩૦), વાત બહનાં' (ટાકર
ટેકનોલોજીના અભ્યાસ પછી મુખ્યત્વે અમદાવાદની કાપડ મણિલાલ સાથે, ૧૯૩૦), 'પરિમલ” તેમ જ બાપુની કૂચ' જેવાં
મિલેમાં બ્લિચિંગ-ફિનિશિંગ વિભાગમાં ડિપાર્ટમેન્ટલ આસિસ્ટન્ટ. બાળસાહિત્યનાં પુસ્તકોના કર્તા.
સપનાંની વણઝાર' (૧૯૬૮) એમની નવલકથા છે. 'ફાગણની નિ.વા.
આગ' (૧૯૭૨) અને ‘હૈયાવલોણુ”(૧૯૭૪) એમના અનુવાદ
ગ્રંથો છે. એમની કેટલીક વાર્તાઓ સામયિકોમાં પ્રગટ થઈ છે. ભટ્ટ ઈલા રમેશચંદ્ર (૭-૯-૧૯૩૩): ચરિત્રકાર. જન્મ અમદાવાદમાં. ૧૯૫માં બી.એ., ૧૯૫૪માં એલએલ.બી. ૧૯૭૦માં ઇઝરા
૪.ગા. યેલની તલઅવીવ કોલેજમાંથી ઇન્ટરનેશનલ ડિપ્લોમા ઇન લેબર ભટ્ટ એમ. : નવલકથા “આદર્શ ગૃહરથ અને જાપાની જારાના એન્ડ કોઓપરેટિવ. ‘સેવા સંસ્થા, અમદાવાદનાં મંત્રી. મહિલા સેવા સહકારી બેન્ક, અમદાવાદ, ‘વિમેન્સ વર્ડ બૅકિક, ન્યૂયોર્ક
નિ.વા. અને નેશનલ કમિશન ઑન સેલ્ફ એમ્પ્લોઇડ વિમેનનાં પ્રમુખ. ભટ્ટ કનૈયાલાલ માણેકલાલ : કથાકૃતિ “દષ્ટાંતમાળા'ના કર્તા. સંસદસભ્ય. શ્રમજીવી બહનાનાં જીવન અને કાર્ય અંગે માહિતીપ્રદ
નિ.વા. લેખા આપતા પાક્ષિક ‘અનસૂયા'નું સંપાદન.
ભટ્ટ કરુણાશંકર કુબેરજી (૧૯-૮-૧૮૩૩, ૨-૧૦-૧૯૪૩) : રોડએમની પાસેથી નારીજીવનનો વિકાસ આલેખનું ચરિત્રલક્ષી
નીશીલેખક. જન્મ અમદાવાદ નજીકના સારસામાં. વડોદરાની પુસ્તક*ગુજરાતની નારી' (૧૯૭૫) તેમ જ સ્ત્રીની મનમૂર્તિનું રૂપ’
પુરુષ અધ્યાપન પાઠશાળામાં કવિ ‘કાન્ત’ પાસેથી એમણ શિક્ષણ(૧૯૭૮) ઉપરાંત અન્ય કેટલાંક અંગ્રેજી પુસ્તકો મળ્યાં છે.
દૃષ્ટિ મેળવેલી. ૧૮૯૩-૧૯૧૫ દરમિયાન કોસિન્દ્રા, પીપળી, નિ.વા.
વડોદરા, ગંભીરા અને પેટલાદમાં શિક્ષક. ૧૯૧૫થી અમદાવાદમાં ભટ્ટ ઈશ્વરચન્દ્ર ભગવાન (૨૧-૯-૧૯૨૧) : નિબંધકાર, પ્રવાસ- શેઠ અંબાલાલ સારાભાઈનાં સંતાનોના ખાનગી શિક્ષક. બંગાળી લેખક, કવિ. જન્મ વલસાડ જિલ્લાના બગવાડામાં. ૧૯૪૪માં સાહિત્ય, શાંતિનિકેતનની શિક્ષણ સંસ્થા અને મોન્ટેસોરીની શિક્ષણમૅટ્રિક. ૧૯૫૪માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૬૧ પદ્ધતિને પરિચય. ૧૯૨૦માં રવીન્દ્રનાથ અને ક્ષિતિમોહન -થી ખત્તલવાડા, સંજાણ વગેરે સ્થળે હેડમાસ્તર. ૧૯૭૯ માં
સેનને સંપર્ક. ૧૯૩૮ માં નિવૃત્ત. નિવૃત્ત.
એમની જન્મશતાબ્દી નિમિત્તે “સંસ્કાર શિક્ષક (૧૯૭૩), નિબંધસંગ્રહ ‘પરપોટા' (૧૯૭૭), પ્રવાસગ્રંથ ‘ભ્રમણરસ” સંસ્કારલક્ષી શિક્ષણ’-ગ્રંથ ૧: પત્રો (૧૯૭૩) અને સંસ્કારલક્ષી (૧૯૭૫), સ્મૃતિચિત્રનું પુસ્તક 'મૃગશીર્ષનું આકાશ' (૧૯૮૨) શિક્ષણ’ - ગ્રંથ ૨ :નોંધપોથીઓ-ભા. ૧, ૨ (૧૯૮૨, ૧૯૮૭) વગેરે એમના નામે છે. પર્ણરવ'(૧૯૭૬) એમને કાવ્યસંગ્રહ છે. પ્રગટ થયા છે. નોંધપોથીઓ મુખ્યત્વે અધ્યયન અને અધ્યાપનને
ચં.ટો. લગતી છે. ભટ્ટ ઉત્તમરામ કૃપાશંકર : મોન્ટેસોરી પદ્ધતિ મુજબ લખાયેલી
ચં.ટો. કૃતિ ‘બાળકો માટે ગાવાની કવિતા' (૧૯૮૨)ના કર્તા.
ભટ્ટ કહાનજી માધવજી, ‘રત્નાગ્રહી': ત્રિઅંકી નાટક ‘કમળકાન્તા' નિ... ' (૧૮૯૧), 'પ્રેમ-પચીસી- પ્રેમપ્રબોધ' (૧૮૯૫), આઠ પ્રવેશનું
કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨: ૪૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org