________________
પસી તહેમુરપ હીરામાણેક – પૌરાણિક કથાકાર
પેસી તહેમુરસ્પ હીરામાણેક, ‘ઇન્સાફ' (૩-૭-૧૯૩૦): બેવફા કોણ? (૧૯૧૫)ના કર્તા.
પેસ્તનજી કાવસજી : ‘પગ દંડની વાર્તા (૧૮૮૯)ના કર્તા.
નિ.વા. પાટ: રઘુવીર ચૌધરીની ટૂંકીવાર્તા. અહીં દાક્રાને મળવા આવ્યા
છતાં ન મળી શકેલી ગ્રામીણ વૃદ્ધાનું કોઈ પણ બસમાંથી કોઈપણ રથળે ઊતરવું અને હાથમાં રહેલાં પેટલું છેવટ સુધી ન ખેલાવું - એવા આછા કથાવસ્તુમાંથી ઉપસતી પ્રતીકાત્મકતા ધ્યાનપાત્ર છે.
નિરૂપણ છે. પ્રેમવૈફલ્યના ભાવો વિશેષપણે વ્યકત કરતી 'ખંડિત સમણાં' (૧૯૬૧)ની કવિતામાં કવિકરબને રાક પરિચય મળે છે. ‘તાહરી રુબાઈઓ’ અને ‘સંગમ' (૧૯૪૯)માં રૂબાઈઓના સંગ્રહ છે. ‘સંગમ'ની આરંભની એકાવન રૂબાઈઓ કરમત કુરેશીની છે; એ પછીની આ કવિની રૂબાઈઓ છે, જેમાં વિચારેલાઘવ તથા રફાઈની ઊણપ વરતાય છે. પાકિસ્તાનમાં ગુજરાતી ભાષાના સત્તાવાર સ્વીકાર થતાં એમણે ‘સાહિત્ય સિંધુ'- ભા. ૧ થી ૩ (૧૯૫૭-૧૯૫૮) ગુજરાતી પાઠયપુસ્તક તરીકે તૈયાર કર્યું હતું.
નિ.વા. પોલાણનાં પંખી : કિશોર જાદવની ટૂંકીવાર્તા. દાવા મથી રહેવા
છતાં તસુભારનું અંતર ન કાપતી એવી પરિસ્થિતિરહિતતા અને અસ્તિત્વરહિતતા આ વાર્તાના કેન્દ્રમાં છે.
એ.ટો. પાલિશવાળા ખરૂન નશરવાનજી, ‘દીવાદાંડી': માતા-પિતાની
સેવા અંગેની પ્રેરક દાંતકથાઓના સંગ્રહ “મા બાપની રાવા (૧૯૧૯)ના કર્તા.
પાટા કાંતિલાલ શંકરલાલ (૮-૮-'૧૮૯૯) : કવિ. જન્મ પોરબંદરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘વિકાર' (૧૯૬૧) અને “અપા' (૧૯૭૪) એમના કાવ્યસંગ્રહો છે.
પટા નારદલાલ જેશંકર : રહસ્યકથા “વષધારી ઠાકોર રણબહાદુર', પ્રવાસનોંધ ‘બેટ ગોમતીનો ભે મિયો' (૧૮૯૫) તથા છૂપી પોલિસ': ૧-૫ના કર્તા.
પાલીશવાલા જહાંગીરજી નસરવાનજી (૧૮૭૪, -) : જન્મ મુંબઈમાં. પ્રવેશક પરીક્ષા પસાર કરી શેઠ બેહરામજી જીજીભાઈની સ્કૂલમાં શિક્ષક. ગુજરાતી અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત અને ફ્રેન્ચ ભાષાની જાણકારી.
એમણે વિદ્યાર્થીઓને લક્ષમાં રાખી ‘શાળાપયોગી વ્યાણ અને ‘નળાખ્યાન'નું સંપાદન તૈયાર કરેલાં છે.
પોટા મનસુખલાલ મોહનલાલ : જીવનચરિત્ર ‘બાલબાબર (૧૯૨૩)ના કર્તા.
૨,૨,દ, પોપટ અજિત મોતીલાલ, ‘પ્રેમાનંદમિત્ર' (૧૩-૭-૧૯૪૭) : નિબંધલેખક, સંપાદક. જન્મ મુંબઈમાં. એમ.એ., સંગીતવિશારદ. ‘જન્મભૂમિ'માં પત્રકાર.
એમણે પરિચયપુસ્તિકા ‘વંદેમાતરમ્ ના સર્જક' (૧૯૭૭) તથા નિબંધસંગ્રહો ‘અપંગને સંગ' (૧૯૮૧) અને ‘પરબનાં પાણી (૧૯૮૩) તેમ જ ચારણી છંદો પરનું સંપાદન “છંદરત્નાવલી’ (૧૯૭૫) આપ્યાં છે.
પિશલા અબ્દુલગફાર ઇહાક, ‘શાદ જામનગરી', 'સ. છે. અહમદ (૧-૧-૧૯૩૮): કવિ. જન્મ જામનગરમાં. શાળાન્ત પરીક્ષા સુધીનો અભ્યાસ. સત્યસાંઈ સ્કૂલ, જામનગરમાં સંગીત શિક્ષક. રેશમી પાલવ' (૧૯૭૨) એમને ગઝલ-મુકનકને સંગ્રહ છે.
એ.ટી. પોસ્ટઑફિસ : પુત્રીના પુત્રની પ્રતીક્ષામાં દરરોજ રાવાર પોસ્ટ
ઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા.
એ.ટા. પદા પ્રવીણ છગનલાલ, ‘ચાંદ’: પિરામીડ આકારે લખાયેલી પદ્યકૃતિઓનો સંગ્રહ ‘પિરામીડ'ના કર્તા.
પોપટ વલ્લભદાસ : પદ્યકૃતિ 'માહેશ્વરવિરહ' (૧૮૮૦)ના કર્તા.
પિપટલાલ દલપતરામ : પદ્યકૃતિ મહામાયા કાવ્ય' (૧૮૮૮)ના
કર્તા.
પહચાજી ફરામરોગ રૂસ્તમજી : નવલકથા 'પ્યારની પૂતળી મહા
બતની મૂર્તિ (૧૯૨૧) ના કર્તા.
પોપટિયા અલારખાભાઈ ઉસમાનભાઈ, ‘સાલિક પોપટિયા' (૨૧-૮-૧૯૨૭, ૨૪-૪-૧૯૬૨): કવિ. જન્મ ભાવનગરમાં. ૧૯૪૬માં મૅટ્રિક. ઇન્ટર આર્સ સુધીને અભ્યાસ. ૧૯૪૮માં પાકિસ્તાનના કરાંચીમાં જઈ ત્યાં નૂરે ટોબેકો કંપની સ્થાપી. બાકીનાં વર્ષો ત્યાં જ ગાળ્યાં. ૧૯૬૨માં કેન્સરથી કરાંચીમાં મૃત્યુ.
એમને સચિત્ર કાવ્યસંગ્રહ “નયનધારા' (૧૯૫૨) પાકિસ્તાનમાં સર્જાયેલા ગુજરાતી કવિતાસાહિત્યનું પ્રથમ પુસ્તક છે. એમાંની પ્રારંભિક દશાની પ્રયોગશીલ કવિતામાં પ્રકૃતિ અને પ્રણયભાવનું
પૌરાણિક કથાકોષ (૧૯૩૨) : ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરીકૃત ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા પ્રકાશિત આ કોશને મુખ્ય આધાર રઘુનાથ ભાસ્કર ગેડબોલેને મરાઠી ગ્રંથ “ભારતવર્ષીય પ્રાચીન ઐતિહાસિક કોષ’ છે. પરંતુ મૂળ ગ્રંથના આધાર
૩૭૮: ગુજરાતી સાહિત્યકોશ - રે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org