________________
પરીખ ગીતા સૂર્યકાત / કાપડિયા ગીતા પરમાનંદદાસ - પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ
-માં. પ્રાથમિક શિક્ષા કદલાલમાં ને માધ્યમિક શિક્ષા ૨ મદાવાદમાં. પરીખ ચંપાવતી લલ્લુભાઈ : વ. પરીખે લ૯૯ભાઈ પ્રેમાનંદ ૧૮૭૮ માં ટિક. એ જ વર્ષે વકીલ' ની પરીક્ષા માં ઉત્તીર્ણ. દાસનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને દ્વાદશીનુપ્રેક્ષ:'(૧૯૨૪) નાં કર્તા. ખેડા જિલ્લામાં વકીલ તરીકે સનદ. પ્રભ' મરિકના તંત્રી.
નિ.વી. ૧૮૫૫ થી ૧૯૪૭ સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઉપ
પરીખ ચીમનલાલ: ચરિત્રલક્ષી કૃત ‘સંગીતસમ્રાટ માંસાહબ પ્રમુખ.
ફયાઝખાં' (૧૯૬૩)ના કર્તા. એમની પાસેથી ‘કહ્યડી રાંગ્રહ(૧૮૭૦), રાગને વાવતી
નિ.વા. પદ્યકૃતિ 'ટૂંટિયું' (૧૮૭૨), 'કજોડા દુ:ખદર્શક નાટક' (૧૮૭૨), લેખસંગ્રહ બુદ્ધિ અને રૂઢિની કથ' (૧૮૮૨) તેમ જ નિબંધ
પરીખ જેકિશનદાસ ભાઈલાલ: સામાજિક નવલકથા “કુસુમકળ!' ‘સ્થાનિક સ્વરાજ' (૧૮૮૨) અને ‘ભાજન વ્યવહાર ત્યાં બેટી
' (૧૯૧૫)ના કર્તા. વ્યવહાર' (૧૮૯૩) ઉપરાંત મરણા : પ્રકાશન ‘ઇ ગ્લાંડમાં ગયેલા એક તરુણના પત્રા' (૧૯૪૬) તથા અનુવાદ ‘હિદની ઉદ્યોગ
પરીખ દાદર પ્રેમાનંદ : પદ્યકૃતિ “પ્રિયાવિરહના કર્તા. રિથતિ' (૧૯૮૩) જેવાં પુસ્તકે મળ્યાં છે.
મૃ.મા. પરીખ દિલીપ ચંદુલાલ (૧૮-૨-૧૯૪૪) : કવિ. જન્મ મુંબઈમાં. પરીખ ગીતા સૂર્યકાન્ત કાપડિયા ગીત પરમાનંદદાસ
૧૯૬૫માં ઇનિહારા રાજકારણ વિષયો સાથે બી.એ. પ્રારંભમાં (૧૦-૮-૧૯૨૯) : કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક માધ્યમિક
રાયમ્ફ ગ્રેડકમાં ભાગીદાર. પછીથી એશ-ટીલ ફાર્મા પ્રાઇવેટ શિક્ષણ મુંબઈની ફલેશિપ સ્કૂલમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૪૯માં
લિમિટેડમાં ડાયરેકટર. વિલ્સન કોલેજમાંથી એન્ટાયર ફિલેટર્સે ફી વિષય સાથે બી.એ.
'કાગ(૧૯૬૭) અને 'જવલંત' (૧૯૮૫) જવા ગઝલસંગ્રહ અને ૧૯૫૨ માં એ જ વિષય સાથે એમ.એ. ૧૯૮૮ માં
તેમ જ “ઊજ' (૧૯૮૩) જેગઝલમુકતકસંગ્રહ એમના નામ પીએચ.ડી. થોડો વખત કોલેજમાં અધ્યાપન.
છે. પલ્લવ' (૧૯૮૪) એમનું ગઝલકાવ્યોનું સંપાદન છે. એમના કાવ્યસંગ્રહ ‘પૂવ' (૧૯૬૬)ની મેટા ભેગની રચનાઓ
ચં.ટો. મવિષયક છે; પછી તે પ્રેમ દામ્પત્ય પ્રેમ હેય, અપત્યપ્રેમ હોય પરીખ દ્વારકાદાસ પુરુષોત્તમદાસ : “શ્રી હરિરામજી મહાપ્રભુજી કે પ્રભુપ્રિમ હાય. એમના કવિ તરીકેનો વિશેષ 11 પ્રકારની જીવનચરિત્ર' (૧૯૪૭) તથા વૈષ્ણવ સંપ્રદાયનાં ચરિત્રાની. રચનાઓમાં પ્રગટે છે. વાસ૯૫ ભવનાં કાવ્યમાં મહદયને ઐતિહસિકતાની ચર્ચા કરતા ગ્રંથો વાર્તાસહિત્ય-મીમાંસા' તથા દામ્પત્યનાં કાવ્યોમાં સ્ત્રીહૃદયને પહિંદ થાય છે. ‘ભીનાશ' ' (૧૯૪૭) અને ‘ચૌરાસી વેપગવન કી વાર્તાના કર્તા. (૧૯૭૯)માં મુખ્યત્વે પ્રકૃતિપ્રેમ, ગૃહજીવન, માતા પિતાનાં મુને, વિશનાં તથા પ્રાર્થના ભકિતનાં કાવ્યું છે. એમને કવનવિશેષ
પરીખ દ્વારકાદાસ મોતીલાલ: બેધક પ્રસંગકથાઓને સંગ્રહ ગીતામાં અને પ્રકૃતિની તથા નારીભાવાની એમની સંવેદનશીલ
‘બાલviધુ' (૧૮૯૦) તથા નવલકથા છત્રપતિ સંભાજી મહારાજ અને ચિંતનશીલ કવિતામાં છે. ‘સિત્તર ગુજરાતી કવયિત્રી'
(૧૯૯૬)ના કર્તા. (૧૯૮૫) એમનું પરિચયાત્મક પુસ્તક છે. 'ચિતનયત્ર’ (અન્ય સાથે, ૧૯૭૪)માં પરમાનંદદાસ કાપડિય'ના લેખેનું સંપાદન છે.
પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ (૩૧-૮-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, નવા પલટો' (૧૯૬૩) માં વિમલા ઠકારનાં કાવ્યો.. પદ્યાનુવાદ છે.
વિવેચક. જન્મ વીરમગામમાં. ત્યાં જ મૅટ્રિક સુધીનું શિક્ષણ. પ્ર.બ્ર.
૧૯૧૧ માં મૅટ્રિક. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૮ માં એમ.એ. પરીખ ગેવિદલાલ છોટાલાલ: ‘નાથજીભાઈ ગિરજાશંકરનું જીવન- ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૫૫ થી સી.યુ.શાહ કેલેજમાં અધ્યાપક. ચરિત્ર' (૧૯૫૫)ના કર્તા.
૧૯૬૭થી ૧૯૬૯ સુધી એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટી
નિ.વા. સાથે સંલગ્ન. વઢવાણની મહિલા આર્ટ્સ કોલેજમાં આચાર્ય. પરીખ ચમન : નવલકથા 'નગરપતિ' (૧૯૬૩)ના કર્તા.
પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી નિ.વા.
વિભાગના અધ્યક્ષ. ગુજરાતી કવિતાના દ્રમાસિક “કવિલોક'ના
તંત્રી. ૧૯૭૧ માં કુમારચંદ્રક. પરીખ ચંદુલાલ: બાળપયોગી પુસ્તક “આલ્બર્ટ વાઈડ્ઝર’
એમની પ્રથમ કૃતિ ૧૯૫૧ માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું (૧૯૬૮)ના કર્તા.
દન’ છે. વાર્તાસંગ્રહ કંટકની ખુશબો' (૧૯૬૪) માં બાવીસ નિ.વા.
વાર્તાઓ છે. કાવ્યસંગ્રહ 'ઉઘાડ' (૧૯૭૯)ની કવિતામાં પંખી, પરીખ ચંદુલાલ ગિરધરલાલ: દ્વિઅંકી નાટિકા ‘જન્મસંસ્કારને કે વૃક્ષનાં ભાવપ્રતીકો છે. એમની કવિત્વશકિત પરંપરિત ટૂંકસાર અને ગીતા' (૧૯૫૧) ના કર્તા.
માત્રામેળ છંદની રચનાઓમાં વિશેષ નીખરી રહે છે. સંગ્રહની નિ.વો. લગભગ બધી રચનાઓમાં કલ્પન દ્વારા નહીં પણ કથન દ્વારા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૩૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org