________________
પટેલ બહેચરલાલ ત્રિકમજી– પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
પટેલ બાલુભાઈ કાળિદાસ : નવલકથા ‘પ્રેમની પાંખ' (૧૯૬૩)ના
કર્તા.
અભ્યાગ્રંથો પણ એમણે આપ્યા છે. આત્માનાં અમી' (૧૯૭૭) નામ ચિંતન-પુસ્તક પણ એમના નામ છે.
પુ.મ. પટેલ બહેચરલાલ ત્રિકમજી, ‘વિહારી' (૨૨-૩-૧૮૬૬, ૨૨ ૧૧-૧૯૩૭) : કવિ, અનુવાદક. જન્મ તિહાર (જિ. ભાવનગર)માં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. રાજકોટ
અમદાવાદની ટ્રેનિંગ કોલેજોમાં તાલીમ લીધા પછી પ્રાથમિક શિક્ષક. પછીથી ગાંડલ અધ્યાપન મંદિરના આચાર્ય. ગાંડલમાં અવસાન.
એમણ કાવ્યસંગ્રહ ‘વીરસિંહ અને પ્રેમરાય’ (૧૮૮૭), ‘વીર' (૧૯૦૭), ‘આત્મોન્નતિ' (૧૯૧૫); પ્રવાસકથા “વિહારી, આર્યાવર્તયાત્રા'(૧૯૩૬) તથા ભકિતગ્રંથ “પ્રેમલક્ષણાભકિન’ (૧૯૧૨) આપ્યાં છે. આ ઉપરાંત પંચદશી, ભાગવત, ગીતા અને ઉપનિષદો ઉપરનાં ભાવ્યો તેમ જ 'મેઘદૂત'ના સમશ્લોકી ભાષાંતર સહિતના, સંસ્કૃત ભાષામાંથી નાના-મોટા વીસેક અનુવાદગ્રંથા પણ એમની પાસેથી મળ્યા છે.
પટેલ બિપિનચંદ્ર નાગરજી (૨૨-૧૧-૧૯૪૨) : નવલકથાકાર. જન્મસ્થળ વલસાડ. ૧૯૬૫માં એમ.એસસી. ૧૯૭૯ માં એમ.ફિલ. ૧૯૮૪ માં એ.આઈ.સી. ૧૯૬૬ થી પી. જી. કોલેજ ઓફ સાયન્સ, બારડોલીમાં રસાયણવિદ્યાના અધ્યાપક.
એમણે ‘મારી દોસ્તી, મારી પ્રીતિ' (૧૯૬૮), ‘હમંદિર સૂનું રાનું' (૧૯૬૯), 'પ્યાસાં હૈયાં, ખાસી પ્રીત' (૧૯૬૯), ‘આમનાં આંસુ' (૧૯૭૦), ‘અનુપમાં' (૧૯૭૧), ‘મારી ઝંખના, મારા સ્વપ્નાં' (૧૯૭૪) વગેરે નવલકથાઓ ઉપરાંત નવલિકાસંગ્રહ ‘ઝંખના' (૧૯૭૬) તથા છીપલાંનાં માતી' (૧૯૮૩), ‘શૈશવની ફોરમ' (૧૯૮૩) અને ‘સવારનાં મોતી' (૧૯૮૪) જેવાં બાળસાહિત્યનાં પુસ્તકો આપ્યાં છે.
પટેલ બી. આર.: પદ્યકૃતિ '
હિનાનનો વિશ્વ-વાવટો' તથા ધર્મોપદેશ' (૧૯૦૮)ના કર્તા.
પટેલ બહેચરલાલ મોતીલાલ: પદ્યકૃતિ 'શ્રી દેવાવ'- ભા. ૧ (૧૯૧૬)ના કર્તા.
પટેલ ભગવાનદાસ : પદસંગ્રહ ‘તારણ (૧૮૫૮) કતાં.
પટેલ બાપુ: ચરિત્રકૃતિ 'બુદ્ધિધન આખ્યાન' (૧૮૯૭) તથા. ‘આર્યધર્મ'કર્તા.
પટેલ ભગવાનદાસ કુબેરદાસ (૧૯-૧૧-૧૯૪૩): સંપાદક, રાંશાધકે. જન્મ વતન સાબરકાંઠા જિલ્લાના જામળામાં. અભ્યારા એમ.એ.,
એમ.ફિલ. ખેડબ્રહ્માની શાળામાં શિક્ષક. પટેલ બાપુજી ગોકળદાસ : ચમત્કારી સાત ટનાની વાત માન
એમણ લીલા મેરિયા' (૧૯૮૩) અને ફૂલરાંની લાડી' (૧૯૮૩) મુસાફરી' (૧૯૧૩) ના કર્તા.
જવાં મીલ પ્રજામાં પ્રચલિત પ્રણય-લગ્નગીતાનાં સંપાદન
આપ્યાં છે. પટેલ બાબુભાઈ : નાયક નાયિકાના પ્રણયરાંviધનું રૂઢિગત નિરૂપણ કરતી, શિથિલ વસ્તુસંકલનવાળી નવલકથા ‘નૌકા(૧૯૬૬)ના
પટેલ ભગવાનદાસ નાથાભાઈ: નવલકથા “શીયળ સાધ્વી દવા કર્તા.
નિ.વા.
અનસૂયા' (૧૯૮૭)ના કર્તા. પટેલ બાબુભાઈ અંબાલાલ, બાપુ દાવલપુરા (૧-'૧' ૧૯૩૦) :
પટેલ ભાઈચંદ નારણદાસ : સંવાદકૃતિ ‘ઘાંચીની ગમ્મત તથા વિવેચક. જન્મ ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના દાવલપુરા ગામમાં.
કુલટાના કંકા' (૧૮૯૮)ના કર્તા. ૧૯૫૦ માં મૅટ્રિક. ૧૯૫૪માં મ. સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. એ જ વિષયમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ૧૯૫૯માં એમ.એ. ૧૯૮૦માં ‘કનૈયાલાલ મુનશીનાં
પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ, હર્ષદ પટેલ', ‘તંદુરસ્તીપ્રેમી', નાટકો' વિષય પર સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ‘રામદાસ' (૫-૫-૧૯૧૧): બાળવાર્તાલેખક. જન્મ સિમલિયા. ૧૯૫૯ થી અદ્યપર્યત ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક. (તા. ભરૂચ)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભરૂચમાં. ૧૯૩૪ માં
‘પ્રતિસ્પંદ' (૧૯૭૭), 'મુનશીનાં ઐતિહાસિક નાટકો' (૧૯૮૧), મૅટ્રિક. ૧૯૫૪માં એસ.ટી.સી. નાનાવિધ વ્યવસાય પછી સહકારી ‘મુનશીનાં સામાજિક નાટકો' (૧૯૮૪) વગેરે એમનાં વિવેચન- પ્રવૃત્તિ સાથે સંલગ્ન. વિષયક પુસ્તકો છે. પેટલીકર ષષ્ટિપૂર્તિગ્રંથ “વિવિધા(૧૯૭૬) એમણે છાશવાળી અને બીજી વાતો' (૧૯૩૬), ‘શું શીખ્યા?” તેમ જ ‘ગુજરાતી કથા વિશ્વ : નવલકથા' તથા ‘ગુજરાતી કથા- (૧૯૩૭), 'ભારતકથાઓ' (૧૯૪૨), ‘આઝાદીની કૂચકથાઓ' વિથ : લઘુનવલ' (૧૯૮૫) એ ગ્રંથો એમનાં અન્ય સાથેનાં (૧૯૪૯), સાચી વાતો' (૧૯૩૯) વગેરે બાળવાર્તાઓ; ‘આઝાદ સંપાદન છે.
હિન્દીઓ' (૧૯૪૬), ‘આઝાદવીર નેતાજી' (૧૯૪૬), “આપણા હત્રિ.
રાષ્ટ્રપિતા' (૧૯૬૭) વગેરે ચરિત્રો તેમ જ “મહિલા શિષ્ટાચાર”
ગુજરાતી સાહિત્યકોશ- ૨ : ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org