________________
છેનાગરદાસ મૂળજી-૬ શાપિનીદેવી "
મોરબીની “આર્યસુબોધ' નાટક મંડળીઓમાં નાટ્યલેખન. કેટલીક વાતો અને વિલક્ષણ અછાંદસ-લયમાંથી સિદ્ધ થતી આયુર્વેદિક ઔષધાલય, મુંબઈમાં વૈદક. દ્વિમાસિક “સેશ વૈદ્ય- અરૂઢ કાવ્યબાની નોંધપાત્ર છે. એમનાં કાવ્યોમાં સિદ્ધ પ્રયોગવિજ્ઞાન'નું સંપાદન.
લક્ષિતા સમકાલીન આધુનિક કવિતામાં નિજી મુદ્રા આંકે છે. ‘સુલોચના સતી આખ્યાન' (૧૮૭૮) પ્રગટ કરનારી દલપત
ક.છ. શૈલીના આ લેખકે “ગુલબકાવલી’, ‘ગોપીચંદ' (દા. ૨. સોમાણી
વ સુભદ્રાબહેન : ભગવભકિતવિષયક ગીતકાવ્યાને સંગ્રહ સાથે), દેવયાની’, ‘ધ વાખ્યાન', સવાસો ગાયનો ધરાવતું નેમનાથ
“અંજલિ' (૧૯૪૨)નાં કતાં. રાજીમતીચરિત્ર' (૧૯૧૧), હરિગીતની ચાલમાં પતિ-પત્ની વચ્ચેના
નિ.વા. સંવાદ નિરૂપનું ‘શ્યામસુંદર', 'પ્રતાપભાનુ', 'મૃચ્છકટિક નાટક
ધ્રુવ સુમનસ હરિલાલ : ચરિત્રાત્મક કૃતિ ‘વિદેહ ગુજરાતીસાક્ષરો' સાર', તથા ‘રશચંદ્રતિપ્રિયા' જેવાં નાટકો આપ્યાં છે. ‘નવનિધના સંસાર' (૧૯૨૯) અને ‘વિવેકબુદ્ધિ વાણિયો’ એમના વાર્તાસંગ્રહા
' (૧૯૨૯) તથા નાટક 'પ્રજ્ઞા' (૧૯૧૫)ના કતાં. છે. ‘દુર્લભદ્રવ્ય' ભજનસંગ્રહ ઉપરાંત એમનાં “અનાર્ય સ્ત્રીનાં
.િવા. લક્ષણા’, ‘અહિંસાનું અલૌકિક બળ’, ‘આચારદર્શક', ઉનિષેધક', ધૃવ હરિલાલ હર્ષદરાય (૧૦-૫-૧૮૫૬, ૨૯-૮-૧૮૯૬): કવિ, ‘ગારક્ષાપ્રબોધ', “શિક્ષક અથવા સંસારસાગરનો રસ્તો દેખાડનાર અનુવાદક, સંશોધક, પુરાતત્ત્વવિદ, સંપાદક. જન્મ સાબરકાંઠાના દીવા', ‘સન્માર્ગમહિમા', 'કન્યાવિક્રય” વગેરે બાધક પુસ્તકો પણ બહિયેલમાં. વતન અમદાવાદ. ૧૮૭૦માં અમદાવાદથી મૅટ્રિક. પ્રકાશિત થયાં છે. એમણે હિંદીમાં બ્રહ્મચર્યબાવની' અને “વાર્થ- ૧૮૭૩ માં બી.એ. ૧૮૮૦માં એલએલ.બી. ૧૮૮૧ થી ૧૮૮૪ સિદ્ધિ' નામની કૃતિઓ રચી છે.
સુધી શિક્ષણ ખાતામાં શિક્ષક. ૧૮૮૪થી સુરતમાં વકીલાત.
વડોદરામાં ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ. એમના પુરાતત્ત્વવિષયક છેવ નાગરદાસ મૂળજી : નાટયકૃતિઓ “વરાંત અથવા ઉન્મત્ત રસંશાધનલેખાને લીધે ૧૮૮૯માં સ્ટોકહોમની ઓરિએન્ટલ યુવાનને સુધારો'(૧૮૯૯), ચિકને ઘેરો અથવા અકબરની કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી, આ સંરથા ઉદારતા અને રજપૂતાના રણાત્સાહ’ તેમ જ‘નૂરજહાનના કર્તા.
તેમ જ બલિન યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ની માનાઈ પદવી. નિ.વી.
સાહિત્યમાસિક “ચન્દ્ર'ના તંત્રી. ધૃવિ પ્રલાદ કનૈયાલાલ : નવલકથા ‘અપહૃત કુમુદ (૧૮૯૬)ના
‘કુંજવિહાર' (૧૮૯૫) અને 'પ્રવાસ પુષ્પાંજલિ' (૧૯૦૯) કર્તા.
એમના કાવ્યસંગ્રહો છે. એમનાં કાવ્યો મુખ્યત્વે શૃંગાર, દેશભકિત, નિ.વા.
પ્રકૃતિપ્રેમ અને પૌરાણિક વિષય નિરૂપે છે. એમાં દેશભકિતની
વિશેષ જાણીતી થયેલી કવિતામાં નર્મદને જુસ્સો જણાય છે. વસઈવાળા પ્રાણજીવન વિઠ્ઠલદાસ : “એતિહાસિક વાર્તા
'પ્રવાસ પુષ્પાંજલિ'માં કવિએ જોયેલી-અનુભવેલી યુરોપની રમ્યતા માળા' (૧૮૯૮), કથકૃતિ પ્રવાસીનું સ્વપ્ન' (૧૮૯૫), બંગકથા
અને ભવ્યતા વ્યકત થઈ છે. એમનું “રાત્રિવર્ણન અને મધુરાકાશ“સ્વર્ગમાં રબજકટ કમિટી' (૧૮૯૦), “શતપ્રશ્ન રાવલી’ (૧૮૯૯) તેમ જ ‘પરંતુગીઝ ભાષાનો ભોમિયો”ના કર્તા.
દર્શન’ ભવ્ય પ્રકૃતિ સૌંદર્યનિરૂપણનો નમૂનો છે. એમણે મેઘદૂત
શૈલીમાં 'માલતીસંદેશ’ રહ્યું છે. એમની શૈલીમાં બળ છે, તો નિ.વા.
કયારેક એમની પદાવલી આયાસી પણ લાગે છે. ધ્રુવ બાળાબેન ગેપીલાલ દિવેટિયા બાળાબેન ભોળાનાથ :
એમણે ‘અમરુશતક’ અને ‘શૃંગારતિલકના પ્રાસાદિક ભાવાપદ્યકૃતિઓ ‘ગીતાનો સંગ્રહ' (૧૯૨૨) અને 'નાગર સ્ત્રીઓમાં નવાદ આપ્યા છે. ‘આકર્ષ’ અને ‘વિક્રમોદય’ એમનાં નાટક છે. ગવાતાં ગીતો' (૧૮૭૨)નાં કર્તા.
‘પ્રાચીન સાહિત્ય રત્નમાળા'માં એમનું સંશોધન પ્રગટ થયું છે.
નિ.વા. ધ્રુવ સરૂપ યોગેશભાઈ (૧૯-૯-૧૯૪૮): કવિ. જન્મ અમદાવાદમાં.
ધ્રુવ હસમનરાય હરિલાલ: કથાકૃતિ “રામંદિરના કર્તા. ૧૯૬૯ માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૭૧માં ભાષાસાહિત્ય ભવન, અમદા
.િવ. વાદમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ. “મોટિફનો અભ્યાસ અને
ધ્રુવપદ કહીં : કવિ તરીકેના પોતાના વિપદની શોધ અને કેટલીક પસંદ કરેલી ગુજરાતી લોકકથામાં તેની તપાસ’ વિષ્ણથી
એની ગડમથલનું, સળંગ શિખરિણીમાં લખાયેલું સુન્દરમ્ નું ૧૯૭૬ માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદથી વિદ્યાવાચસ્પતિ.
મહત્ત્વનું કાવ્ય. ૧૯૭૪ થી સેન્ટ ઝેવિયર્સ કેળવણી મંડળ, અમદાવાદમાં ગુજરાતી
ચં.ટો. વિષયના ભાષા-શિક્ષક.
ધૃવસ્વામિનીદેવી (૧૯૨૯): કનૈયાલાલ મુનશી રચિત ચતુરંકી અછાંદસ સ્વરૂપનાં આધુનિક કાવ્યોના સંગ્રહ ‘મારા હાથની ઐતિહાસિક નાટક. કથાનક પરત્વે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે વાત' (૧૯૮૨)માં સાંપ્રત સમયનાં વૈતઓ ને વૈફલ્યોની કલ્પન- પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ’ પર આધારિત છતાં સમગ્ર પ્રતીકપ્રધાન અભિવ્યકિત છે. આ માટે યોજાયેલી લોકસાહિત્યની કૃતિ તરીકે આ નાટક મુનશીનું જ સર્જન છે. નિર્વીર્ય રામગુપ્તની
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org