________________
દેસાઈ પાંવ જીવણલાલ દેસાઈ બક ભાઈ
૧૮૭૪થી ૧૯૦૨ સુધી એના ઉપતંત્રી અને પછી ૧૯૧૬માં નિવૃત્ત થયા ત્યાં સુધી તંત્રી. ૧૮૮૦-૧૯૦૦ દરમિયાન ‘પૂરે મ” માઈકનું સંચાલન
એમણે દનામાને લક્ષમાં રાખી રહેલ સળંગ લાંબું વનકાળ 'શુદ્ધે નાર’(૧૯૨૩), નવલાનો શાહજાદા શાપુર’(૧૮૮૨) અને ‘પૈસાના પૂજારીઓ યાને ચારને પેટલે ધૂળ’(૧૯૧૭) તેમ જ 'એરિયન નાઈટ્સ'- ભા. ૧,૨ (૧૮૯૭, ૧૯૬૩) તેથી કૃતિઓ આપી છે.
ચં.
દેઆઈ પાંડુરાય જીવણલાલ : ચરિત્રકૃતિઓ 'ગ પકુર ગોખતનું જીવનચરિત્ર, મહાન દેશભક્ત ભાઈનું વનચરિત્ર તથા મોહનદાસ કરમચંદ ગાંધી'ના કર્તા.
...
દેસાઈ પી. બી. : ‘એક પુનર્વિવાહની કહાણી યાને મુંબઈના એક વ્યાપરી માધવદાસ રૂગનાથદાસનાં વીશ વર્ષના અનુભવનું ગુનોત’(૧૮૯૫)ના કુતાં,
...
દેસાઈ પુષ્કરરામ સાકરલાલ : સામાજિક નવલકથા ‘અમરલગ્ન'ના કર્તા.
...
દેસાઈ પ્રતાપરાય વાલ: માર્ક 'મે નીચૂસ' તથા અનુવાદ ‘શ્રી દક્ષિણામૂર્તિ સ્તોત્ર’ના કર્તા,
...
દેસાઈ પ્રદ્યુમ્ન કંચનરાય (૨૨-૨-૧૯૦૬): નિબંધકાર. જન્મ ભાવનગરમાં. ભાવનગરના મહારાજાના એ.ડી.સી. અગ્રગણ્ય પક્ષીપ્ર!ણીવિશારદ,
એમના નિબંધોનો સંગ્રહ 'કુદરતની કેડીએ'-ભા. ૧-૨ (૧૯૧૯) છે. ‘કાયાની કરામત’ પુસ્તક પણ એમણે આપ્યું છે. ઉપરાંત ‘વનવગડાનાં વસનારાં’(૧૯૫૧), ‘ગિરના ભીતરમાં’(૧૯૬૨), ‘ગુજરાતનાં જંગલી પ્રાણીઓ’(૧૯૬૨), ‘શ્રેષ્ઠ શિકારકથાઓ' (૧૯૭૬), 'પંખી મેળા'-ભા.૧-૨ (૧૯૭૫), ‘પરિન્દા-ઈ બાનાં (૧૯૭૬) વગેરે પુસ્તકોમાં પોતાનાં નિરીક્ષણા અને અનુભવપાથીઓને આધારે એમણે દરિયાઈ તથા ભૂતળ પ્રાણીઓ અને પક્ષીઓના સચિત્ર પરિચય આપ્યો છે.
નિ.વા.
દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ (૧૯૧૨, ૧૯૭૦): પ્રભાવશાળી ગીતસંગીત અને કરુણભાવસ્થિતિને આલેખતાં ભાવપ્રચુર નાટકો ‘વાંત વાલા’(૧૯૩૧), ‘સર્વોદય’(૧૯૫૨), ‘વાદવિવાદ’ (૧૯૫૩), ‘સંસ્કાર-લક્ષ્મી’, અધૂરી આશા’,‘સ્નેહમંદિર’, ‘આરતીના દીવા’, ‘સાગરનાં મોતી' તથા જામન સાથે લખેલાં નાટકો ‘નંદનવન’, ‘અનોખી પૂજા’, ‘વીસમી સદી’, ‘પ્રણયપ્રભાવ’ના કર્તા.
૨.ર.દ.
દેસાઇ પ્રશ્ન પ્રમોદરાય, 'પ્રકાશમ '; 'નવચેતન'માં પ્રથમ પ્રગટ * \#5' 'ધી (૧૯૯૩ડીના કર્તા, માં
૨૫૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Intemational
૨.દ.
દેસાઈ પ્રબોધ : પાત્રયોજના, તખ્તાલાયકી અને શૈલીની સરળતાની ોિ બાળકો માટેની અભિપથમ પાનાઓના તૈય ‘પંચતંત્ર’(૧૫)ના કર્તા,
|__
દેસાઈ પ્રભુલાલ મૂળચંદ : નવલકથા ‘છૂપી પોલીસ’ન કર્તા.
૨...
દેસાઈ પ્રીયા : વાર્તાલહરી'નાં હતાં.
..
દેસાઈ પ્રાગજીભાઈ ખંડુભાઈ : ચરિત્રલેખક. એમના પુસ્તક ‘મહાત્મા ગાંધીજીના કેટલાક જીવનપ્રસંગા' (પટેલ રાવજીભાઈ મણભાઈ સાથે, ૧૯૨૫)માં દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત સમયે ગાધીજીના જીવનમાં બનેલા દેવસ પ્રસંગોનું નિરૂપણ છે, નિ.વા. હંસાઈ પ્રાણવાલ કીપારામ (૧૧-૫૧૮૬૨, ૧૯૫૬): વાર્તાકાર, નિબંધકાર. જન્મ માદમાં... માધ્યમિક શણ વર્ષોમાં, ૧૮૯૮માં મૅટ્રિક. ૧૯૦૩માં ફ્રેંચ અને તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૦૪માં સરકારી કેળવણીખાતામાં શિક્ષક. ૧૯૨૦ માં અમદાવાદ મ્યુનિસિપલ સ્ક્લ બોર્ડના સુપરિન્ટેન્ડન્ટર ૧૯૨૫થી નિવૃત્તિપર્યંત ઍડમિનિસ્ટ્રેટિસ્વ સર, વર્ષો સુધી ગુજરાત વિદ્યાસભાના મંત્રી
એમની રચનાઓમાં ‘ગુજરાતના ઇતિહાસની સહેલી વાતા (૧૯૨૨) અને ‘વાર્તાઓ અને સંસારચિત્રા’(૧૯૩૨) ઉલ્લેખ
નીય છે.
પામાં.
દેસાઇ પ્રાણલાલ શંભુરામ કે 'માત્ર'(૧૯૬૨), ‘માસમાળા’(૧૮૭૭) તથા ‘મુકિતમાળા’(૧૮૮૮)ના કર્તા.
હંસાઈ પ્રીતમલાલ એમ. કાયાની દડૂકીને નિરૂપતી વાર્તા ‘પિરામિડ’(૧૯૩૭)ના કર્તા.
૨.
દેસાઈ ફેની: નાટક 'નુવાદર્શન' વન્ય આપે, ૫)નાં હાં.
...
દેસાઈ બટુક પ્રચારકો ‘રશિયામાં સૌને વ’(૩૩) ત ‘આગના દરવા’, ‘ભારતીય સ્વાતંત્ર્યોગ્રામ’, રશિયન નવલા ‘વિમલા' વગેરે અનુવાદોના કર્તા.
દેસાઈ બટુક ઠાકોરભાઈ (૧૪-૩-૧૯૬૭, ૨૦૫૧૯૩૨): કવિ, પત્રકાર. જન્મ વલસાડમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ, બારડોલી સત્યાગ્રહ, ‘કરગે યા મરેં’ગે’ની લડતમાં સક્રિય. ‘સાંજ વર્તમાન', 'હિન્દુસ્તાન', 'મુંબઈ સમાચાર', 'જન્મભૂમિ' અને ‘પ્રજાતંત્ર’ સાથે ચાલીસ વર્ષ સુધી સંલગ્ન. પક્ષઘાતના હુમલાથી મુંબઈમાં અવસાન.
For Personal & Private Use Only
www.jalrulibrary.org