________________
દીક્ષિત કેસરલાલ નાનાલાલ – દીક્ષિત હરિકીત નાનાલાલ
કામાણી’ (અન્ય સાથે, ૧૯૭૨) જીવનચરિત્ર છે. ‘પરિચયપુસ્તિકાનાં પશ્ચીસ વર્ષ'(૧૯૮૪) પરિચયપુસ્તિકા છે,
દીક્ષિત કેસરલાલ નાનાલાલ : માહિતીપ્રધાન અને બોધપ્રદ નિબંધોનો સંગ્રહ 'મને ગદ્યાવલિ' (હરિાને મનાવા યને સાના કર્યાં.
નિ.વા. દર્દીમત ઝવેરીવાલ ધનસુખરામ : નાધિકૃતિ 'સંગીત શુભદ્રાહરણ નાટક'(૧૯૮૮) અને નવલા વચ્છેદ સી નવા સ્ત્રીઓને સ્વતંત્ર ભ્યાથી નિપજતાં માઠાં પરિણામો (૧૯૯૧)નો કર્યાં.
નિ.વા.
દીબિન વેરીયર મયાશંકર : 'યાત્રા-બીમાં’(૧૮૭૯) ના ર્ડા.
દીક્ષિત દત્તાત્રેય કમલાકર : ‘મહાબળેશ્વર પ્રવાસ’(૧૯૦૫)ના કર્તા,
નિ.વા.
દીક્ષિત નંદનાથ કેદારનાથ (૧૮૭૭,-) : ગદ્યકાર. જન્મ સુરતમાં, ૧૮૯૮ માં બી.એ. મુંબઈના સેક્રેટરિયેટમાં ગુજરાતી ટ્રાન્સલેટરની નાકરી. પછી વડોદરા રાજ્યમાં દેવપુખાનામાં, ત્યારબાદ કેળવણી ખાતામાં. ૧૯૦૫માં વડોદરા રાજ્ય તરફથી ઇંગ્લૅન્ડના પ્રવાસે. ૧૯૦૭માં સ્વદેશાગમન. એ જ વર્ષે વડોદરા રાજ્યની ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ,
‘હૃદયપરીક્ષણ’, ‘વવર પરીક્ષા’, ‘પ્રકૃતિસૌંદર્ય’ વગેરે પ્રકીર્ણ પુસ્તકો એમણે આપ્યાં છે.
ચં.ટા.
દીક્ષિત નિરંજના ચંદ્રશંકર / વારા નિરંજના શ્વેતકેતુ (૧૯-૧-૧૯૪૪): વિવેચક, ત્રલેખક, સંપાદક. જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં. ૧૯૬૧માં મૅટ્રિક. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૪માં પીએચ.ડી. ૧૯૭૭થી ૧૯૮૧માં ગૂજરાત વિદ્યાપીઠના શબ્દકોશ વિભાગમાં. ૧૯૮૧થી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં.
એમણે ‘અડવો રે અડવા’(૧૯૮૯)માં બાળનાટકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે ‘અવાંચીને કવિતામાં ભકિતનિરૂપણ' (૧૯૮૪) શાનિબંધ આપ્યો છે. ‘સહજસુંદરની રાસકૃતિઓ’(૧૯૮૯) એમનું સંપાદન છે.
.
વિ. દીક્ષિત પ્રસન્નવદન છબીલરામ : બાળસાહિત્યકાર, અનુવાદક, કૉલેજના પહેલા વર્ષ સુધીનો અભ્યાસ. બંગાળી, હિન્દી, સંસ્કૃત ભાષાઓનું જ્ઞાન.
કરાલ કાવિદાય', 'પ્રય’, ‘પ્રસન્ન ક્યા', 'બાસ ભાગવત', 'બાહિતોપદેશ બાલચતંત્ર વગેરે રચનાઓ એમની પાસેથી મળી છે.
૨૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
એમણે કાલિદાસના ગ્રંથામાંથી નીતિપાષક, ઉત્તમ ફકરાઓ તારવી તેને ગુજરાતી અનુવાદ કરી ‘મહાકવિ કાલિદાસનાં નીતિવચના' નામે, બાળકો માટે સંગ્રહ આપ્યો છે. આ ઉપરાંત ‘કુળલક્ષ્મી કમળા’ અને ‘લક્ષમીની લાલસા’ જેવાં એમનાં અનૂદિત પુસ્તકો છે.
પા.માં દીક્ષિત પ્રાણશંકર ધુતશંકર : કાવ્યસંગ્રહમાંના ૧૯૫૪ના કર્તા.
નિ.વા. નવલકથાકાર,
દાન ધીમંત્ર અનંતનાથ (૧૧-૧૧-૧૯૩૧|: નવલકાકાર, અનુવાદક. જન્મ મુંબઈમાં, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વર્ધદરામાં. ૧૯૫૧માં ઇતિહાસ અને અર્થશાત્ર વિષય સાથે બી.એ. ગુજરાતી અને કૃિત વિષયોમાં એમ.એ. ૧૯૫૯ માં એલએલ.બી. ૧૯૫૩ ૫૬ દરમિયાન સુરતની એસ. એન. ડી. ટી. લેજમાં વ્યાખ્યાનો. છેલાં બાવીસ વર્ષોથી આકાશવાણી, મુંબઈની ગુજરાતી વિભાગમાં સિનિયર પ્રોડ્યુસર,
એમની નવલકથા ‘અધરાતે મધરાત’(૧૯૭૨)માં નારીવિદ્રોહનું આલેખન છે. ‘સમય શાંત છે’(૧૯૭૬) એમના નવિલકાસંગ્રહ છે. ‘સીમની સૃષ્ટિ' વન્યપ્રાણીઓના પરિચય કરાવતી કથા છે. પુ”, દીક્ષિત કરવાલ જોઈતારામ (૧૯૦૯, ૧૫): શ્રી દત્તાત્રેય અને રંગ અવધૂત વિશેનાં ગીત-ભજનોના સંગ્રહ ‘શ્રીરંગઝરણાં’ના તા.
[<.વ.
દીક્ષિત સુરેશ બકલાલ, 'રોનિક'(૧૧): નિબંધકા જન્મ નડિયાદમાં ૧૯૨૮ માં વિક્સન ગ્રે, મુંબઇથી વનસ્પતિશાસ્ત્ર વિષયમાં એમ.એસસી. ૧૯૩૬માં યુનિવર્સિટી સ્કૂલ આવ સે શિયાલામાંથી 'ગુરુતના વડનગરા નામે મહાનિબંધ લખી એમ.એ. ૧૯૨૪થી ૧૯૪૧ સુધી પ્રાધ્યાપક. ૧૯૪૯થી ૧૯૪૫ સુધી બીજા વિદ્ધ વખતે પંજાબ અને જાર રેજિમેન્ટમાં કંપની કમાડ અને યુદ્ધ પછી મિલિટરી અકાદમી, દોડ્રન તેમ જ છમારી વરકરની કોલેજ ઑવ એજ્યુકેશનમાં મુખ્ય અધ્યાપક. પાકિસ્તાન સામેના પ્રથમ યુદ્ધમાં બંગાળ, બિહાર જોનાં કિસ્સામાં સ્ટાફ ઓફિસર. નિવૃત્તિ પછી સંશોધનકાર્ય
જ
મધ્યકાલીન અને કેટલાક અર્વાચીન લેખકોનાં જીવન અને કુંવન વિષેના એમનો બાવીશ નિબંધો અભરખો’(૧૯૭૪)માં અને રોજ વાચનની છાયાને ઝીલના પરિચયાત્મક પર નિય ‘શબ્દરૂપા’(૧૯૮૧)માં સંગ્રહાયા છે. લનનો નાદમાં’(૧૯૩૨) અને 'ગુજ્જત, કાઠિયાવાડ, કચ્છની વનસ્પતિ'(૧૯૩૪) પુસ્તકા પણ એમના નામે છે. પા.માં. દીશ હરિકાન્ત નાનાલાલ: નિબંધસંગ્રહ 'રામન ગદ્યાગ' (કેંસરલાલ નાનાલાલ દીક્ષિત સાથે)ના કર્તા.
નિ.વા.
For Personal & Private Use Only
www.jainelibbrary.org