________________
દાખલી/ડાંખવી પહંમદ આરેક-દાદર ભાયચંદ
કૌ...
દાખલી | ડાંખલી મેહંમદ આરેફ, સેવક રાંદેરી' (૧૮૮૨,~): દાદીના માણેકબાઈ : ચરિત્રકૃતિ બહેરામજી મલબારી' (૧૯%)નાં મઝમિને સેવક તથા સેવક કાવ્યમાળા' (૧૯૩૩) ના કર્તા.
કતાં.
.ટી. દાજી અદી ફિરોઝ : પારસી સમાજનું ગમ્મતભર્યું નિરૂપણ કરતી દાધીચ મહાવીરપ્રસાદ શિવદાય : કવિ, નાટકકાર. વતન મારવાડ, વાત ખૂબીનું ખાસરુંના કર્તા.
એમણે પ્રહસન કાવ્યકળા'- ભા. ૧ (૧૯૨૫) તથા કાવ્યસંગ્રહ
‘કુસુમકળીઓ’ અને ‘ક્લિનિકુંજ' (૧૯૨૭) આપ્યાં છે. દાણી અમૃતલાલ વલ્લભદાસ : જીવનચરિત્ર “વર્ગવાસી કવિવર
પ.માં. બાટાદકરીના કર્તા.
દાનવિજયજી મહારાજ : નવલકથા 'દાનવીર ર-પાલ': ૧ તેમ ૧૮
'જૈન ધર્મનાં વ્યાખ્યાનના કર્તા. દાણી જમુભાઈ : બાળકાવ્યસંગ્રહ “બાળકલ્લોલો' (૧૯૬૪), ગમતાં ગીતા' (૧૯૬૮), “ખીલતી કળિયો' (૧૯૬૬), ‘પતંગિયાં;
દામકાકર શાંતિ: કરોડપતિનું મૂન' (૧૯૬૩), કારસ્તાન' (૧૯૬૩), બાપયોગી ચરિત્ર “હિંદની અજોડ આર્યા: એની બેસન્ટ
‘જસૂસી જાળ' (૧૯૬૩) વગરે ડિટેક્ટિવ નવલકથાઓના કતાં. (૧૯૪૭): નવલકથી ‘રાજકથા' (૧૯૩૨); ‘મારી જીવનકથા'
ક.. (૧૯૩૯) તથા બાળનાટક ‘વાંસળીનાં વધામણાં' (૧૯૬૫) ઉપરાંત પ્રેરણાની પરબ (૧૯૬૧) અને સુંદર બાલવાતો'- ભા. ૧-૩
દામરી રતનશા પેસ્તનજી : નિબંધગ્રંથ 'પૃષ્ટિ અને તેના કમ' (અન્ય સાથે, બી. આ. ૧૯૪૩) જેવાં સંપાદનના કર્તા.
(૧૯૧૧)ના કર્તા.
ક..
દામા એચ. ડી. : કથાત્મક ગદ્યકૃતિ રક્ષાની રમૂ' : ૧, ૨ દાણી જશવંત મો: પ્રદેશવિશેષની પ્રતિભાઓનાં ચરિત્રાલેખનનું.
(૧૮૮૭)ના કર્તા. પુસ્તક ‘ઉત્તર ગુજરાતના ઘરદીવડા'(રેવાભાઈ જે. પટેલ સાથે, ૧૯૫૮)ના કર્તા.
ક..
દામાણી આહમદ અલાદ્દીન: નવલકથા ‘શાહજાદી શહરા'ના કર્તા. દાણી નિર્મળા ધીરુભાઈ : બાળગીતાને સંગ્રહ 'કલરવ' (૧૯૬૨)નાં કર્તા.
ક.છ.
દામાણી મહમદઅલી હરજી, સાકી’: નવલકથા ‘કાકા કે કસાઈ' દાણી મહાસુખરામ હરગેવિંદદાસ : નવલકથા “સુંદરી ગુણમંદિર'
(બી. આ. ૧૯૨૬)ના કર્તા. (૧૮૮૮) તથા વર્ણનાત્મક ગદ્યપુસ્તિકાઓ ‘ગૂજરાતને ઇતિહાસ
ક.. (૧૮૯૭) અને ખેડા જિલ્લાનું વર્ણન' (૧૮૯૮)ના કર્તા.
દામાણી હરજી લવજી, ‘શયદા' (૨૮-૧૦-૧૮૯૨, ૩૧-૬-૧૯૬૨): કવિ, નવલકથાકાર. જન્મ વાલેરા ગામ.ચાર ચોપડી સુધીનું શિક્ષણ.
‘બે ઘડી મેક સાપ્તાહિકના તંત્રી. મુંબઈમાં અવસાન. દાણી લક્ષ્મીદાસ : વર્ણન તેમ જ કથનશૈલીએ હિટલરની પ્રતિભાને
મુશાયરાની લોકપ્રિય ગઝલપરંપરામાં તેઓ અગ્રણી છે. એમના પરિચય કરાવતું પુસ્તક “એડોલ્ફ હિટલર (૧૯૩૫)ના કર્તા.
સાદા, શબ્દરમતથી યુકત શેરમાં કયારેક અર્થચમત્કાર ધ્યાનાકર્ષક કૌ..
હાય છે. ગુલઝારે શાયરી' (૧૯૬૧) અને દીપકનાં ફૂલ' (૧૯૬૫) દાતાર ભૂપતરામ હરગોવિદ : નાટયકૃતિ 'કન્યાવિક્રયદોષદર્શક' -માં એમની કેટલીક રચનાઓ સંગ્રહાયેલી છે. જ્યભારતી' (૧૮૮૧)ના કર્તા.
(૧૯૨૨) દલપતશૈલીની દીકૃતિ છે. ઉપરાંત એમણે ‘અમર
ક.છ. જયોત' (૧૯૫૬) નાટક અને ‘પાંદડીઓ' (૧૯૩૮) વાર્તાસંગ્રહ દાતે યશવંત રામકૃષણ: ચરિત્રકૃતિ 'શ્રીમંત સયાજીરાવ મહારાજા પણ આપ્યાં છે. સાહબનું ચરિત્ર' (૧૯૩૩)ના કર્તા.
એમની લોકપ્રિય નવલકથાઓમાં “મા તે મા' (૧૯૫૬),
‘સૌદર્યપૂજા' (૧૯૫૭), “આઝાદીની શમા' વગેરેનો સમાવેશ દાદાચાનજી માણેક હૈરમસજી (૨૯-૮-૧૮૯૧, ૧૯૪૩) : જીવન- થાય છે. ચરિંત્રકાર. જન્મ મુંબઈમાં મુંબઇ અને પૂનામત અભ્યાસ.
૨ ટે. ૧૯૧૧ માં બર્મિંગહામની વેપારી સંસ્થાની ફેલેની ડિગ્રી. ૧૯૧૨માં દાદર ઈશ્વરદાસ : પદ્યકૃતિ 'ગીતગોવિંદ અને શ્રીકૃષ્ણ ગીતાંજલિ” એ જ સંસ્થાને શિક્ષકને ડિપ્લોમા. ૧૯૨૦માં ‘ગુલશન’ના અને તેમ જ પ્રવાસપુસ્તક “ચીનની મુસાફરી'ના કર્તા. ૧૯૨૫માં ‘પારસી સેવા'ના તંત્રી.
ક.બ્ર. એમણે ‘રવ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાન્ત' (૧૯૨૮) દામોદર ભાયચંદ : પદ્યકૃતિ “ચતુર સ્ત્રી વિલાસ મનહર' (૧૯૦૩)ના આપ્યું છે. એ.ટો. કર્તા.
ક.છ.
કૌ..
૨૩૪ : ગુજરાતી સાહિત્યકોશ-૨
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org