________________
દવે સુભાષ મણિલાલ (૨-૭-૧૯૩૬): સંપાદક, વિવેચક. જન્મ ડભોઈમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાઈમાં. ૧૯૫૬માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૯માં એમ.એ. ૧૯૬૨માં પીએચ.ડી. ૧૯૬૨થી ૧૯૬૪ સુધી મ્યુનિસિપલ હાર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઉપલેટામાં અને ૧૯૨૪થી ૧૯૭૦ સુધી શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરામાં અધ્યાપક. ૧૯૭૧થી મ. સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં રીડર, *દારામ એક આર્યન (૧૯૭૦) એમના શાનિોંધ છે, જેમાં દામની કાવ્યકૃતિઓ અને એની દાર્શનિક વિચારણાન સ્પર્શનો પણવાનું મૂલ્યાંકન યોગ્ય રીતે ગયું છે. 'દયારામનાં કાળા(૧૯૪૪) એમનું સંપાદન છે.
દવે સુરેશકુમાર કનૈયાલાલ (૨૮-૧૧-૧૯૨૭): સંશાધક, સંપાદક, નિબંધલેખક. જન્મ પાટણમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૪૯માં બી.એ. ૧૯૫૬માં એમ.એ. ૧૯૭૮માં પીએચ.ડી. વિવિધ કોલેજામાં સંસ્કૃતનું અધ્યાપન. આચાર્ય તરીકે ૧૯૮૮ થી નિવૃત્ત,
‘પાટણનાં દાર્શનિક સ્થળો’(૧૯૭૬), ‘વાખિલ્ય પુરાણના વિવેચનાત્મક અને સાંસ્કૃતિક અભ્યાસ'(૧૯૭૮), ‘ખા મંડળ : ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ’(૧૯૭૮) વગેરે શોધનગ્રંથો એમણે આપ્યા છે. ફોરા સાહ’(૧૯૩૩), ‘નીતિશતકમ્ ’(૧૯૩૯) અને 'વિક્રમોર્વશીયમ્'(૧૯૭૯) એમનાં સામે છે,
૨.ર.દ.
દવે સૂર્યકાન્ત ચંદુલાલ (૧૦-૮-૧૯૪૯) : નાટઘલેખક. જન્મ કલકત્તામાં. ૧૯૭૩માં બી.કૉમ. પત્રકારત્વ સાથે સંલગ્ન. એમણે એકાંકીસંગ્રહ ‘એષણા’ (૧૯૮૭) આપ્યા છે.
ઘંટો.
તું હરખજી મીરામ (૨૮-૧૮૯૬, ૧૭૩ ૧૬ ૧૯૮૪) : વિ. જન્મ રામોદ (તા. માંડવામાં. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ, ૧૯૧૫ માં સિનિયર ઇન્ડ. શિક્ષકના વ્યવસાય. ૧૯૫૨ માં નિવૃત્ત. ૧૯૫૫ સુધી ચોકી ગુરુકુળમાં શિક્ષણકાર્ય.
મહદંશે પુરાણપ્રસંગો પર આધારિત કાવ્યસંગ્રહ ‘મનાવંદના’ (૧૯૬૬) એમની પાસેથી મળ્યા છે.
મોબ
દવે હરિશંકર દુર્ગાશંકર, ‘દિવાકર’, ‘સ્વસ્થ’(૧૫-૧૧-૧૯૧૬): નવલકથાકાર. જન્મ મહેસાણા જિલ્લાના વાલમમાં. ૧૯૩૭માં મૅટ્રિક. ૧૯૫૪માં અંગ્રેજી, હિન્દી, અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૩૭થી ૧૯૪૬ સુધી મહેસાણામાં, ૧૯૪૬ થી ૧૯૫૫ સુધી દિલ્હી ગુજરાતી સમાજમાં, ૧૯૫૬થી ૧૯૭૪ સુધી વિસનગ કમાણા, સિપાઇ, ભિલોડા, માગપુર વગેરે સ્થળોને રક્ષક હોલ સર્વાદય આશ્રમ, વાલમમાં વ્યવસ્થાપક. ‘વીરસિંહ’(૧૫) રાજ્જા’(૧૫), ‘રંગીલા વ’ (૫૯૫૨), 'સોલંકી મૂળરાજ દેવ'-ભા. ૧-૨-૩ (૧૯૩૭-૧૯૩૮) વગેરે ઐતિહાસિક નવલકથાઓ એમણે આપી છે,
Jain Education International
ત્રિ.
દવે સુભાષ મણિલાલ – દવે હરીન્દ્ર જયંતનીથાય છે.
હવે હરીન્દ્ર જ્યંતીલાલ (૧-૧૯૩૬): કવિ, નવલકળાકાર, નિબંધકાર. જન્મ કચ્છના ખંભર! ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ.૧૯૫૧ થી૧૯૬૨દરમિયાન ‘જનશકિત’ દૈનિકના તંત્રી, ૧૬૨ થી ૧૯૬૯ સુધી 'સમર્પણ'ના સંપાદક, ૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુોિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. ૧૯૩૮ માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ. ૧૯૮૨ રણજિતરામ સુવર્ણચંદ્રક.
તેનો મુખ્યત્વે ગીતકાર અને ગરલકા છે, યે તી હો વેન, મારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગવે છે. સત અને બે વષાની સંવાદિતાથી સફાઈદાર છે. ‘નાસવ’(૧૬) અને ‘સમ’(૫૭ર) પ્રેમના ગઝલસંચયો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતામાં તથા પ્રેમવિરહના ભાવ સ્વૈનને અભિવ્યકત કરતાં અન્ય ગીતામાં સહેલું છે, કુલ ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ કાંગ નીમવનમાં' કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...’જેવાં ગીતો લોકપ્રિય એટલાં જ કાવ્યત્વપૂર્ણ છે. એમનાં ગીતામાં હલક અને ભાવમાધુર્ય છે.‘મૌન’(૧૯૬૬)માં બહુધા ઉત્તમ ગીતા સંચિત છે. સુરેશ દલાલે ‘હયાતી’ (૧૯૭૭) નામે કરેલા સંપાદનમાં બીજી નોંધપાત્ર રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’(૧૯૭૨)માં એમની મુકતક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને બે કવિતા પણ એમણે રચી છે, શાંત ની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’(૧૯૭૫)માં સંગૃહીત છે. એમણે પ્રયોગશીલતા કે જો યુનિકતાની વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યકિત આપી છે. અન્યોના સહયોગમાં ‘નજરું લાગી’ જેવાં અને કવિતાનાં અન્ય સંપાદનો પણ એમણે કર્યાં છે.
એમની પહેલી નવલકથા ‘અગનપંખી’(૧૯૬૨) છે. પણ એમને આધુનિક નવલકથાકારોની પંગતમાં બેસાડનાર પ્રયોગશીલ અને વિશિષ્ટ નવલકથા 'પળનાં પ્રતિબિંબ'(કે વિભાન આ કૃતિમાં પુણ્ય અને સભ્ય વેદનામાં વ્યંજનાપૂર્ણ ચિત્રણો છે અને એમાં એકાધિક પાત્રષ્ણુગ્માને મૂકીને લેખકે સંગાનાના વિશિષ્ટ પ્રયોગ સિદ્ધ કર્યો છે. ૧૯૬૮માં પ્રગટ થયેલી ‘અનાગત' નવવાનું કાર્ડ લઘુનવલનું છે. પ્રણય ને વેદનારાભર એકલતાન જીવતાં જીરવતાં બે પાત્રોની આ કથામાં અન્ય પાત્રાની જીવનચેતના પણ સરણે નિરૂપણ પામી છે. કૃતિનું નાવધાન અને ભાષા કવિ હરીન્દ્રને નાખો પરિચય કરાવી રહે છે. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ કયાંય નથી’(૧૯૭૦) છે. અહીં નારદની કૃષ્ણશોધ વર્ણવાઈ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણાપ બની રહે છે. પુરાકલ્પનનો આવો સરળ રીતે થયેલે! છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે.
એમની નવલકથાઓમાં મહદંશે વર્તમાન યુગનાં સી-પુરુષોની સંવેદનોન્ય સમસ્યાઓ આકારિત વ છે. એમની દીક નવધામાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ પછીથી વર્ણવાઈ છે.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૩૧
For Personal & Private Use Only
www.jainelibrary.org