________________
ઠાકર કાનજી ઓધવજી – ઠાકર ધનંજય નર્મદાશંકર
ઠાકર કાનજી ઓધવજી : ત્રિઅંકી ગદ્ય-પદ્યાત્મક નાટક ‘પ્રહ્લાદચરિત્ર’(૧૮૯૪), ‘કાવણકથા તથા 'રઘુપતિ વિનોદ' (૧૮૯૩)ના ર્તા.
૨.ર.દ.
ઠાકર કાીગમ માણકૈશ્વર: નાટક ‘કૌટિલ્પાર’ (૧૯૧૮) અને *વર નંદિની'ના કર્યાં,
૨.૩.૬.
ઠાકર કાળીદાસ નાનજી: નાટક ‘સિતમે સ્વેતાન ફેબે અઝાઝીલ યાને તોખમે તાશીર સેાબતે અસર’(૧૮૮૨)ના કર્તા.
૨.ર.દ.
ઠાકર ખીમજી મૂળજી: કચ્છના જક્ષપુરી ગામના વતની. પદ્યકૃતિ 'પરસ્ત્રીસંગ દુ:ખદર્શક’(૧૮૮૨) એમના નામે છે.
નિ.વા.
ઠાકર ગોવિંદભાઈ બાલાશંકર : શિશુસાહિત્યમાળાના ૪૯મા પુષ્પ તરીકે પ્રકાશિત પુસ્તિકા 'અગાશી' (અન્ય સાથે, ૧૯૪૨), ‘નિસરણી’- ભા. ૧-૧૦ (અન્ય સાથે, ૧૯૪૨) બાલસુભાષિત મંજરી', 'બાલભજન સંગ્રહ' (અન્ય સાથે) તથા 'ગુ'ના કર્તા.
૨.ર.દ.
ઠાકર ઘનશ્યામ મણિલાલ, 'શ્યામ’(૨૩-૧૨-૧૯૧૧, ૨૪-૮-૧૯૫૮): કવિ. જન્મ વતન નડિયાદમાં. આભ્યાસ મૅટ્રિક સુધી. ખેતીના વ્યવસાય.
એમણે રાષ્ટ્રગીતા, ઋતુ, ઉત્સવ, સ્નેહ ને ભકિતનાં કાવ્યોનો સંગ્રહ ‘પાંદડી’(૧૯૫૪) અને પ્રકૃતિ, સમાજ, કલા, પૂજા અને રાષ્ટ્રને લક્ષિત કરતાં ગીત, ગઝલ અને મુતકનો સંગ્રહ ‘ફાલ્ગુની’(૧૯૫૮) તેમ જ ‘સૂની પડી રે સિતાર’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે હિંદી અને ઉર્દૂમાં પણ લેખન કર્યું છે.
પામાં. ઠાકર છોટાલાલ મંગળજી: દાંતાના રાજવીના અવસાન નિમિત્તે ખેંચી પદ્યકૃતિ 'સબંધિ' (૧૯૧૨) કે,
૨.ર.દ.
ઠાકર જગદીપ ઉમિયાશંકર (૨૭-૧-૧૯૪૧): કવિ. જન્મ આણંદમાં. ૧૯૬૮ માં ઇતિહાસ વિષય સાથે બી.એ. ૧૯૭૦માં એમ.એ. એન.સી.સી. ઑફિસમાં હિસાબનીશ.
એમણે પદ્યકૃતિઓનો સંગ્રહ ‘ગંગતરંગ’(૧૯૮૦) આપ્યો છે.
૨.ર.દ.
ઠાકર જમનાદાસ વસનજી : નાટક ‘મયૂરધ્વજ’(૧૯૧૩)ના કર્તા.
૨.ર.દ.
ઢાકર જ્યંતિલાલ કલ્યાણજી, ‘જવંત ઠાકર' (૬-૪-૧૯૨૩): કિ. જન્મ રી (રણની)માં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪માં બી.એ. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ સાથે સંલગ્ન. ૧૯૮૩માં નિવૃત્ત. એમણે પદ્યકૃતિઓનો સંગ્રહ ‘સંવેદના’(૧૯૮૨) આપ્યો છે.
ર.ર.દ.
ઢાકર જયંત દયાાંકર (૫-૫-૧૯૧૫): નાટયકાર, નાટપવિદ ૧૮ ગુજારી નિત્ય ૨
Jain Education International
જન્મ નડિયાદ તાલુકાના મહેલાવ ગામે. ૧૯૩૦માં મૅટ્રિક. ૧૯૩૯માં બી.એ.ની પરીક્ષા આપી. ૧૯૪૪માં ઉદયશંકર સાથે લકત્તામાં ત્રણ માસના સહવાસ. ૧૯૪૮ માં ‘નાટક’નામના પાક્ષિકના પ્રકાશનનો પ્રારંભ. ૧૯૪૯માં ‘પ્રજાશકિત’સામાહિકના તંત્રી. ૧૯૫૦માં મ. સ. યુનિવર્સિટીના વિભાગ
ના અધ્યક્ષ. રાજીનામું આપી છૂટા થયા પછી ફરી મ. સ. યુનિવર્સિટી સાથે. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી સંવ. ૧૯૬૦માં એચ.કે. કૉલેજ, અમદાવાદમાં નાટયવિભાગના અધ્યક્ષ. ૧૯૭૦માં ગુજરાત કૉલેજમાં નાટ્યવિભાગના અધ્યક્ષ. ૧૯૬૯માં ઈસ્ટ આફ્રિકાનો અને ગ્રીસનો, ૧૯૭૫માં સમરકંદ બુખારા અને મોસ્કોનો, ૧૯૭૬માં ઇસ્ટ જર્મનીનો પ્રવાસ. ૧૯૯૮માં ઍન્ટિંગ માટે સંગીત નાટક અકાદમી, ન્યુ દિલ્હીનો ચષ્ટ્રીય વોર્ડ, ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચન્દ્રક અને ૧૯૮૬માં સેવિયેટ લૉન્ડ નો એવોર્ડ
નાટયકારકિર્દી દરમ્યાન એમણે અનેક નાટકોમાં અભિનય આપ્યો છે અને અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું છે. આ સંદર્ભમાં એમણે ‘નવા નટો માટે કેટલાંક સૂચના’(૧૯૫૭), ‘નાટયશિક્ષણનાં મૂળતત્ત્વો (૧૯૫૭), 'નાટ્યપ્રયોગ શિપ' (૧૯૫૯), ‘અભિનયકલા’(૧૯૭૨) જેવાં નાટયશિક્ષણનાં પુસ્તકો આપ્યાં ઠંકે ના, 'કિયા વતન'(૧૯૪૩), ' પર એક ચેન'(૧૯૪૪), વિરાટ જાગે છે', 'વાણી'(૧૯૫૬), 'ૐ આવ્યું છ ‘ભગતની સમાધિ’, ‘જીવનના ય’, ‘સાબદા થાઓ', માટીમાંથી સેનું' જેવાં મૌલિક નાટકો આપ્યાં છે, આ ઉપરાંત, ‘વંશી' (૧૯૫૯) જેવું સર્ગાત્મક કાવ્ય, ‘અંતરપટ’(૧૯૬૮), ‘આરત’ (૧૯૬૯) જેવા કાવ્યસંગ્રહો, ‘સિતમની ચક્કીમાં’(૧૯૩૧) અને ‘વલ્કલ’ (૧૯૩૬) જેવી નવલકથાઓ તથા ‘મસ્તાનીનું આલિંગન’ (૧૯૭૩) નામે નલિકાસંગ્રહ નાણું છે,
૭ અંધારેથી', 'મે ચીની વર્લ્ડ', 'ઈન્ટપેકટર સાહેબ', 'રામદેવ’ (૧૯૫૦), ‘ચેરીની વાડી’, ‘વનમાલીનું માત’ એમના સફળ અનુવાદો છે. વળી, અનેક નાઘરૂપાંતરો એમના હાથે થયેલાં છે. રાજકીય અને ઇતર લેખોના સંગ્રહો પણ એમના નામ છે, ચ.
અર ધનંજય નર્મદાશંકર (૩૦-૯-૧૯૧૨): નાટ્યકાર, વિવેચક, જન્મ જેતલસર (સૌરાષ્ટ્ર)માં. ૧૯૩૩માં અમદાવાદમાંથી ગણિત અને વિજ્ઞાનના વિષયો સાથે બી.એસસી., મુંબઈથી ૧૯૩૭માં એ જ વિષયો સાથે બી.ટી. અને ૧૯૫૬માં કોંડા નિવર્સિટી માંથી દેશ પરદેશના અભ્યાસક્રમાના ગુણદોષો' વિષય પર પીએચ.ડી. ૧૯૫૬માં બ્રિટિશ ડ્રામા લીંગ, હાંફનમાં ડ્રામા ડાયરેકટર તરીકે. ૧૯૮૩માં ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર
પી. જી. વૂડહાઉસની વાર્તા ‘ઇફ આય વર મૂ’નું નાટયરૂપાંતર ‘જો હું તું હાત’(૧૯૪૮), નાટયસાહિત્ય વિશેના લેખોના સંગ્રહ ‘નાટયલેખન’ (૧૯૭૨) તેમ જ ‘નાટ્યપ્રયોગના મૂલ્યાંકનના સિદ્ધાંતો’(૧૯૭૨) એમનાં મહત્ત્વનાં પુસ્તકો છે.
For Personal & Private Use Only
પ.ના.
www.jaine|brary.org