________________
ઠક્કર નરભેરામ રણછોડદાસ – ઠક્કર મૂળજી હરખજી
ગોવ'માં એ જ પ્રકારના અમેરિકાના પ્રસંગો આલેખાયા. એમણે “વિનોદી ટુચકા' (૧૯૬૪), ‘શ્રેષ્ઠ તીર્થ ઘરવાળી' હોવાથી એની વ્યાવર્તકતા નોંધપાત્ર બને છે, ‘ઉરનાં એકાંત (૧૯૭૩), ‘જીવનના રંગ' (૧૯૭૪), ‘હારમાં જીત' (૧૯૭૫) મારાં ભડકે બળે” અને “તાલાના ભાજી તેર મણના' એ તથા લગ્નજીવનમાં ૧ લો એ ગ્રેડને પુરુષ' (૧૯૭૬) જેવાં પુસ્તકોમાંની, ટૂંકીવાર્તાના બંધમાં બેસતી કેટલીક રચનાઓ હળવા-ગંભીર નિબંધોનાં પુસ્તકો ઉપરાંત ‘મુદ્રણશાસ્ત્ર' (૧૯૭૪), નોંધપાત્ર છે.
‘કપોજ કળા' (૧૯૮૦), ‘બ ઈન્ડિગ કળા' (૧૯૮૦), ‘મુદ્રાણના રાં.વ્યા.
દાજી ખર્ચની ગણતરી' (૧૯૮૦), 'મુદ્રણકળા' (૧૯૮૧) જેવાં ઠક્કર નરભેરામ રણછોડદાસ: જુદા જુદા પ્રકારનાં રચૂરણાની પદ્યમાં
ગ્રંથનિર્માણવિષયક પુસ્તકો પણ આપ્યાં છે.
૨.૨,દ. મહિમા કરતી પુસ્તિકા “ચુરણનાં ચકા' (૧૯૧૨); પદ્યકૃતિ ‘નર્મદાજીના ગરબેડ, આરતી અને અષ્ટ' (૧૯૧૨) અને અંત
ઠક્કર ભરત : કવિ. ગુજરાતી અસ્તિત્વવાદી કવિતાધારનાં એકયાળ” સહિત પદસ્વરૂપની સત્તાવીસ રચનાઓની પુસ્તિકા
તાલીસ અછાંદસ કાવ્યોના સંગ્રહ “સોનેરી મૌન' (૧૯૬૪)માં ‘નિર્ભય પદસંગ્રહ છવ પદમાળા' (૧૯૧૩) ના કર્તા.
મૃત્યુસંદર્ભે અસ્તિત્વને પામવાની મથામણનું સંવેદન પ્રધાન કૌ.વ્ય.
છે. અધ્યાત્મ-અનુભૂતિનાં પંચાવન છંદોબદ્ધ કાવ્યોના સંગ્રહ
‘કૃપાસ્પર્શ' (૧૯૬૭) માં આરંભે કેટલાંક મુકતકો અને અંતઠક્કર નંદલાલ મેહનલાલ, ‘અનુભવાનંદજી’, ‘આનંદપ્રિય',
ભાગમાં કવિની અધ્યાત્મ-અનુભૂતિના કેટલાક પડ્યો છે. ‘લાલજી નંદા' (૧૮-૫-૧૯૧૨): જન્મ પાલિતાણા જિલ્લાના
કૌ.વ્ય. ગારિયાધારમાં. અભ્યાસ અંગ્રેજી ચાર ધરા સુધી. એન.એમ. ઠક્કરની કંપનીના સ્થાપક, સંચાલક. ૧૯૫૪-૫૫ દરમ્યાન પુસ્તક
ઠક્કર ભીખાભાઈ છોટાલાલ : પ્રધાનત્યા પતિપ્રેમને વિષય પ્રચાર માટે પૂર્વ આફ્રિકાનો પ્રવાસ.
બનાવતી સાંસારિક કથા શ્રી નવીન રસિક મેના' (બી. આ. એમણે ‘સંભાજી મેહના' (૧૯૭૫), ‘બાજીરાવ મસ્તાની'
૧૯૩૦) ના કર્તા.
કૌ.. (૧૯૭૫) જવી ઐતિહાસિક નવલકથાઓ અને ‘અષાઢી યૌવન’ (૧૯૭૫) જવી રમાજિક નવલકથા આપી છે. ત્રિભુવન- ઠક્કર ભીમજી રવજી: પદ્યકૃતિ સન્માર્ગદર્શક': ૧ અને નાટયમાહિની' (૧૯૭૩), ‘
રમાહિની' (૧૯૭૩) અને ‘મનમોહિની' કૃતિ 'રાજમિત્ર નાટકના કર્તા. (૧૯૭૩) માં પ્રેમકથાઓ છે. ‘સ્વરૂપમાહિની' (૧૯૭૪)માં બે
કો.બ્ર. પૌરાણિક લઘુ નવલકથાઓ છે. આ ઉપરાંત એમણે બીજા ઠક્કર મણિરામ : પદ્યકૃતિ 'તુરરાના સબંધ મને રંજક ખ્યાલો પાંત્રીસેક પુસ્તકો લખ્યાં છે.
| (૧૯૧૧) ના કર્તા.
ચ.ટા. ઠક્કર નાનજી મૂળજી : ‘રાઘવજી શર્માનું જીવનવૃત્તાંત' (૧૯૧૪)
ઠક્કર મયારામ વિ. : કથાત્મક ગદ્યકૃતિ 'પ્રણયજયોતિ' (૧૯૩૨) -ના કર્તા.
અને બલિદાનની સત્ય ઘટના કિંવા દિવ્ય દામ્પત્ય પ્રેમ” નિ.વા. (૧૯૩૨) ના કર્તા.
ક.બ્ર. ઠક્કર પરભુદાસ વાલજી: વાર્તાસંગ્રહ “રજપૂતાણી અને બીજી વાત' (૧૯૩૪) ના કર્તા.
ઠક્કર મહેન્દ્ર પીતાંબરદાસ, છાટમ્ ' (૧૦-૬-૧૯૩૨, ક.બ્ર.
૧૬-૧૦-૧૯૮૬): જન્મ પોરબંદરમાં. દ્વારિકા તાલુકાને
વરવાળામાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. મૅટ્રિક મુંબઈથી. વેપારી ઠક્કર પુરુષોત્તમ કલ્યાણજી : નવલકથા ‘મણિ અને માધવના
નાકરી. ‘હસાહસ બાલમાસિકના તંત્રી. ‘હસાયરા” કાર્યક્રમના કર્તા.
જક. મુંબઈમાં અવસાન.
છોટમ ની કટાક્ષિકા' (૧૯૬૩) કટાક્ષકાવ્યપુસ્તિકા છે; જ્યારે ઠક્કર પોપટલાલ ધારસી : બસો વર્ષ પૂર્વે થઈ ગયેલા કરછના છાટમ ના છબરડા' (૧૯૭૬) માં હાસ્યનિબંધે છે. સંત-કવિનું જીવનચરિત્ર ‘ત્રિકમ ચરિત્ર' (૧૯૩૧)ના કર્તા.
ચ.ટા. .. ઠક્કર માવજી હરિદાસ : ભાષાશાસ્ત્રવિષયક ગ્રંથ ‘સુઆહિલી ભાષા ઠક્કર પ્રવીણ ત્રિભુવનદાસ (૧૮-૨-૧૯૩૮): હાય-નિબંધલેખક. (૧૮૮૪) તેમ જ પદ્યકૃતિ ‘આર્યસુબોધમાળા' (૧૯૦૧)ના જન્મ અમદાવાદમાં. ૧૯૬૧માં બી.કૉમ. ૧૯૬૩માં એમ.કૉમ. કર્તા. લiડન કોલેજ ઑફ પ્રિન્ટિંગમાંથી ડી.પી.એ. ૧૯૬૫માં સરતું સાહિત્ય મુદ્રણાલય, અમદાવાદમાં પ્રેસ સુપરિન્ટેન્ડેન્ટ અને ઠક્કર મૂળજી હરખજી : નાટયકૃતિ “ચંદ્રપ્રભા નાટક ... ફરસ’ મૅનેજર. પછીથી ગુજરાત રાજયના સરકારી પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગના નિયામક.
કૌ.બ્ર.
કૌ..
ક.છ.
કૌ.બ્ર.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૬૫
Jain Education Intemaliona!
For Personal & Private Use Only
www.jainelibrary.org