________________
ઉપસાવતું જોવાય છે. કવિતાલેંડથી દૂર એ ઝાઝું વાસ્તવની ય પર મંડાયેલું છતાં ભાવપૂર્ણ છે. એમાં હળવી ચાલની નિરાંત છે. ‘ગોષ્ઠિ’ (૧૯૫૧)માં આવા બાવીસ નિબંધા છે. તો, ‘ઉઘાડી બારી’ (૧૯૫૯)૧૯૪૭ પછીનાં બાર વર્ષમાં 'સંસ્કૃતિ'ના પહેલા પન પર છપાયેલાં લખાણોમાંથી કુલ એકાણુ લઘુલેખોનો સંચય છે. કર્મયોગ, ચરિત્રો, પ્રકૃતિપ્રેમ, વિદ્યા, કલા, રંગભૂમિ, કેળવણી, લોકશાહી, ભારત અને ગતરંગ જેવાં ક્ષેત્રો પર ટૂંકો પણ દોનક પ્રતિક્રિયાઓ વિતાવવું છે.
સૌન્દર્યદ્રષ્ટિ, સમભાવ અને બુદ્ધિમત્તાથી નિયંત્રિત ઉમાશંકરનું વિવેચન સંવેદનશીલ છે. ખ અંગેના તેજસ્વી શ્વાસ આપનો ‘અખા એક અધ્યયન’(૧૯૪૧), ભાવના છેડેથી સમુચિત ચિના કરતો. 'સમસંવેદન' (૧૯૪૮), મહાભારત જેવા પુરાણગ્રંથથી માંડી કાલિદાસ-રવીન્દ્રનાથની ચેતના સાથે અનુસંધાન કરતા ‘અભિરુચિ’(૧૯૫૯), સાહિત્યનાં વિવિધ સ્વરૂપો પર મર્મગ્રાહી તારણે। આપતા ‘શૈલી અને સ્વરૂપ’(૧૯૬૦), મહત્ત્વની કૃતિઓની વિસ્તૃત આવાચના આપનો ‘નિરીક્ષા' (૧૯૬૦), કવિ અને કવિતા અંગે મૌલિક નિરીક્ષણા આપતો ‘કવિની સાધના’(૧૯૬૧), સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કૃતિઓનો આત્મીયતાથી પરિચય આપનો 'શ્રી અને સૌરભ'(૧૯૬૩), પરિચયાત્મક લેખ આપતો ‘શેક્સપિયર'(૧૯૬૪), કાંઓ અને કૃતિઓ તેમ જ સાહિનિક વીગતો પર પ્રકાશ પાડતા લઘુલેખા આપતા ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭), પરિચયાત્મક ‘કવિતા વાચનની કલા’(૧૯૭૧), ગુજરાતી તેમ જ વિદેશી કવિઓ અને કવિતાઓ પર સ્વાધ્યાયલખા આપતા ‘કવિની ka'(૧૯૭૨), પ્રાöનાકાવ્યોનો આસ્વાદ આપતા નિાં ના મહેલમાં’(૧૯૮૬) વગેરે એમના વિવેચનગ્રંથો છે.
એમના સંશોધન-સંપાદનના ગ્રંથોમાં કાન કવિ’(૪૬), 'ખાના છપ્પા’(૧૯૫૩), ‘મહારાં સોનેટ'(૧૯૬૨), ‘દશમસ્કંધ’ -- ૧' (અન્ય સાથે, ૧૯૬૬), 'અખેગીતા' (અન્ય સાથે, ૧૯૬૭) મુખ્ય છે. ઉપરાંત 'ગાંધીકાવ્ય સંગ્રહ' (અન્ય સાથે, ૧૯૩૭), ‘કાવ્યતત્ત્વવિચાર’(અન્ય સાથે, ૧૯૪૭), ‘સાહિત્યવિચાર' (અન્ય સાથે, ૧૯૪૦), ‘વિચારમાધુરી’(અન્ય સાથે, ૧૯૪૬), ‘દિગ્દર્શન’(અન્ય સાથે, ૧૯૪૨), ‘આચાર્યં આનંદશંકર ધ્રુવે સ્મારક ગ્રંથ' (અન્ય સાથે, ૧૯૪૪), ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ (૧૯૫૨), ‘સ્વપ્નપ્રયાણ’(૧૯૫૯), ‘કાલેલકર અધ્યયન ગ્રંથ' (અન્ય સાથે, ૧૯૬૧), ‘મડિયાનું મનોરાજ્ય’(૧૯૭૦) પણ એમનાં નોંધપાત્ર સંપાદનો છે.
‘પુરાણોમાં ગુજરન’(૧૯૪૬), ‘સમયરંગ' (૧૯૬૩), 'ઈશાન ભારત અને અંદામાનમાં ટહુકથા માર’(૧૯૭૬), ‘ઓગણીસા એકત્રીસમાં ડોકિનું”(૧૯૭૭), 'કેળવણીનો કીમિયો’ (૧૯૭૭) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે.
એમણે આપેલા અનુવાદોમાં ‘ગુલે પેલાંડ’(૧૯૩૯), ઉત્તરરામ રન’(૧૯૫૯), ‘શાકુન્તલ’(૧૯૫૫), ‘એક શતી' (અન્ય સાથે, ૧૯૬૩) મુખ્ય છે.
ચં.
Jain Education International
જોશી ઉમાશંકર મુગટરામ–જોશી કનૈયાલાલ ગણપતરામ
જોશી ઉમાશંકર મુગટરામ : બાળપાઠોનો સંગ્રહ ‘ફરવા જતાં’ (૧૯૩૯) તથા ગીતસંચય 'કેર'ના કર્યાં,
૨.ર.દ.
જોશી ઉમિયાબાઈ કે : પદ્યકૃતિઓ ‘દત્તલીલા’(૧૯૨૮) અને
‘મંગળાષ્ટક’નાં કર્તા.
..
જેથી ઉમિયાશંકર: બાળવાર્તા ‘ફેરી'(૧૯૩૭)ના કર્તા,
ક..
જોશી ઉમિયાશંકર ખુશાલદાસ: અંગ્રેજે અને તેમના શાસનકાળની ભકિત કરતી પદ્યકૃતિ ‘બ્રિટીશરાજની બલિહારી’(૧૯૦૦) ના કર્તા.
૨.ર.દ.
જોશી ઉમેશ જયંતીલાલ, દિન' (૧૬-૧૧-૧૯૪૬): કવિ. જન્મ અમરેલી જિલ્લાના વલારડી ગામે. ૧૯૬૪માં એસ.એસ.સી. ૧૯૬૯થી પ્રાથમિક શિક્ષક,
‘ગૂડ મોર્નિંગ તાન્કા’(૧૯૮૪) ઉપરાંત ગઝલસંગ્રહ ‘પ્રખર’ (૧૯૮૪) એમના નામે છે. ‘પગલી'(૧૯૮ બાળકાવ્યોના સંગ્રહ પણ એમણે આપ્યો છે.
જોશી ઉમા ગૌરીશંકર (૧૯-૭-૧૯૨૪); ચરિત્રકાર, જન્મ ખારા ઘેડા જિલ્લાના ઝીંઝુવાડામાં. ૧૯૫૧માં બી.એસસી. ૧૯૫૮ માં એમ.એસસી. ૧૯૭૪માં ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષયમાં પીએચ.ડી. ૧૯૫૮થી આજ સુધી અધ્યાપન. ધૂમકેતુનાં પુત્રી.
એમણે ‘વીરડાનાં પાણી’(૧૯૫૪) નવલિકાસંગ્રહ ઉપરાંત ધૂમકેના જીવનઘડતરની વાત’–ા. ૧-૧૪ અન્ય સાથે, ૧૯૬૫-૧૯૭૮), ‘ભારતરત્ન ઇન્દિરા ગાંધી (૧૯૭૨), ‘ભારત’ એક પવિધાતા સરદાર'(૧૯૭૫) વગેરે ચરિત્રગ્રંથો આપ્યા છે, વળી, 'સી. વી. રામન'(૧૯૭૩) 'વિક્રમ સારાભાઈ’(૧૯૩૪), ‘ડૉ. હોમીભાભા’(૧૯૭૫), ‘આઈન્સ્ટાઈન’(૧૯૭૮), ‘મેડમ કયુરી’ (૧૯૮૦), ‘લૂઈ પાશ્ચર’(૧૯૮૨) વગેરે જીવનચરિત્રો પણ એમણે આલેખ્યાં છે.
ચં.ટો.
જોશી એચ. કે. કથાત્મક ગદ્યકૃતિ એક લૂંટારની વાન’– મા. ધ (૧૮૯૨)ના કર્તા, ડૉ.બ્ર.
જોશી કનૈયાલાલ ગણપતરામ (૧૧-૫-૧૯૨૯) : નવલકથાકાર, વાર્તાકાર, કવિ, સંપાદક. જન્મ રાંધેજા (જિ. ગાંધીનગર)માં. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ૧૯૬૦માં એમ.એડ. ગુજરાત સરકારના વિભાગીય શિક્ષણાધિકારી.
એમણે 'શિનરી' (૧૯૬૩), 'ગે કાર સિતારના’(૧૯૬૪), ‘અંતરનુષા’(૧૯૭૨), ‘શ્રાવણની એ સાંજ હતી’ (૧૯૭૫), ‘મહર્ષિ અગત્સ્ય’ (૧૯૭૭),‘રોશની રૂપની, રંગ રુદિયાના’(૧૯૭૯) જેવી નવલકથાઓ આપી છે. ‘સરયૂની સાખે’, ‘કેસરકધારી’, ‘પ્રેમ પાદુકા’, ‘કિષ્કિંધા’, ‘લંકાપતિ’, ‘અવધપુરી’ અને ‘સુરભિત
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૩૯
For Personal & Private Use Only
www.jainelibrary.org