________________
જાની વિનેદ – જિનદાસ
જાની વિનોદ: ચૂળ, જાતીય નિરૂપણભરી ટુંકીવાર્તાઓનો સંગ્રહ ‘કાટમાળ' (૧૯૬૯)ના કર્તા.
જાની હિમતલાલ ગોવિદલાલ : ‘રામનાથ સ્તુતિનાં ગાયન' (૧૯૦૪)
ના કર્તા.
જની વિષણુપ્રસાદ ચૂનીલાલ, કૌટિલ્ય', ‘રમાપતિ' (૮-૮-૧૯૦૮). જાબુલી રૂસ્તમ (૧૮૪૩, ૧૮૯૪): પારસી બોલીની પરંપરાને સંશોધક. જન્મ વડોદરામાં. સુરતની ગુર્જર વિદ્યાપીઠમાંથી જાળવતી તથા ગુજરાતી સાહિત્યના મધ્યકાળ અને અર્વાચીન‘અભિનવ પ્રેમાનંદ' વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. કાળ વચ્ચે કડી બનતી, ગબી અને હરી તથા ગીત જેવાં કાવ્યપ્રાથમિક શાળામાં શિક્ષક,
રૂપમાં તેમ જ સંસ્કૃત અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં રચાયેલી એમણે શોધનિબંધ ‘અભિનવ પ્રેમાનંદ અને કલાદીપ છોટાલાલ કરુણપર્યવસાયી પદ્યકૃતિઓને સંગ્રહ ‘જાબુલી રૂસ્તમ કાવ્યને. ભટ્ટ’ (૧૯૭૮) આપ્યો છે.
સંગ્રહ' (૧૮૬૯)ના કર્તા.
૨.૨,દ. જાની વેણીશંકર કરુણાશંકર : શાર્દૂલવિક્રીકિત, મંદાક્રાંતા, હરિગીત જામન: જુઓ, સંપત જમનાદાસ મારારજી. વગેરેમાં છંદબદ્ધ કૃતિ “રજપૂત રમણીને આત્મત્યાગ ઉર્ફે જાકાસ્પઆશાના (દસ્તુર) મીને ચેહર જામાસ્પજી (૧૮૩૦, મેવાડના ઇતિહાસનું એક દૃશ્ય' (૧૯૨૩) ના કર્તા.
૧૮૯૮): કોશકાર. યુબીનગન અને ઑકસફર્ડ યુનિવર્સિટીમાંથી
૨,૨,દ. અનુક્રમે એમ.એ., પીએચ.ડી.ની તથા ડી.સી.એલ.ની માનદ જાની શંકરલાલ જગજીવનભાઈ : પદ્યકૃતિ “વિશ્વની લોકમાતા’
ઉપાધિઓ. (૧૯૭૪) તેમ જ દલપતકાવ્યશાળાના અનુયાયી બુલાખીરામ
એમણે ‘પહલવી-ગુજરાતી અને ઈંગ્રેજી શબ્દકેશ' (૧૮૭૭) ચકભાઈ દવેના જીવન અને સાહિત્યની રૂપરેખા આપતી ચરિત્ર
તથા ‘પાસે નીરંગે ઉજવીત દીનાન’ ગ્રંથ આપ્યા છે. કૃતિ “સ્વ. કવિ બુલાખીરામ' (૧૯૨૪) ના કર્તા.
જાલકા : પુત્ર રાઈ તરફના અપાર વાત્સલ્યથી, ગયાં રાજય પાછું જાની શાંતિલાલ રેવાશંકર (૧૭-૧૧-૧૯૩૮) : નવલકથાકાર, ચરિત્ર
મેળવવા હિમત અને મને બળથી માલાણના વેશમાં પ્રપંચ ગોઠવતી, લેખક, અભ્યાસ એસ.એસ.સી. સુધી. વિભાગીય રેલવે રમણભાઈ નીલકંઠના નાટક ‘રાઈનો પર્વત'ની રાજમાતા. ઑફિસમાં કલાર્ક. ‘શિગવડ સંજળ વહે' અને ‘ભીનાં થયાને વાંક' (૧૯૮૪) જાલંધર બિહારી : નવલકથા ‘અરબી અપ્રાર’ના કતાં. એમની સામાજિક નવલકથાઓ છે. 'ગુર્જરસમ્રાટ જયસિંહ સિદ્ધરાજ' (૧૯૮૫) અને ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' (૧૯૮૫) એમની ઐતિહાસિક નવલકથાઓ છે. ‘સ્વાતંત્ર્યવીર સાવરકર'
જિગર : જુઓ, પંડયા જમિયત કૃપારામ. (૧૯૮૪), ‘ક્રાંતિવીર સુભાષચંદ્ર બેઝ' (૧૯૮૪), ‘અમરશહીદ જિગર અને અમી – ભા. ૧, ૨ (૧૯૪૩, ૧૯૪૪) : ચુનીલાલ વ. ભગતસિંહ' (૧૯૮૪), ‘લોકમાન્ય બાળગંગાધર તિલક' (૧૯૮૫), શાહની આ નવલકથામાં, એક મૂલ્યનિક નાયક અને પતિવ્રતા ‘લાલબહાદુર શાસ્ત્રી' (૧૯૮૫), 'ગુરુ ગોવિંદસિંહ' (૧૯૮૫) અને નારીના પ્રેમની અને સાથે-સાથે સંયુકત કુટુંબમાં બનતા બનાવની ‘મહારાણા પ્રતાપ' (૧૯૮૫) એમનાં ચરિત્રાત્મક પુસ્તકો છે. પ્રથમ પુરુષ એકવચનમાં અભિવ્યકત થયેલી સત્યઘટનાત્મક કથા
નિ.. છે. નાયક વિદ્યુભરના પ્રસન્ન દાંપત્યને અપરમાના કાવતરાને જાની હર્ષદરાય નટવરલાલ (૨-૭-૧૯૩૫): નવલકથાકાર. જન્મ
કારણે પત્ની ચદ્રાવલિના મૃત્યુથી અંત આવે છે; અને વિદ્યુભરકાલેલમાં, બી.કોમ.,બી.એડ. એમ.જી. એસ. હાઈસ્કૂલ, કાલોલમાં
માંથી જનસાધુ બનેલા વિશુદ્ધવિજયને જોતાં તેર વર્ષની બાલિકા
પુપકાનાને પૂર્વજન્મની ઝાંખી થાય છે; પણ અંતે પુષ્પકાતાના શિક્ષક, એમણે “ધબકતું હૈયું મૂંગા હોઠ' (૧૯૭૩), ‘પગલે પગલે પાવક'
આપઘાતથી વિશુદ્ધવિજય જેનસાધુપદ છેડી છેલ્લે સમાજ(૧૯૭૫), ‘યૌવનના રાહ' (૧૯૭૭), ‘આગ જલે સંસાર”
સેવક અને જાતઉદ્ધારક બને છે- આવું કથાનક ઉપસાવતી આ
અર્ધવાસ્તવિક અને અર્ધઆધ્યાત્મિક નવલકથાએ ધર્મવિષયક (૧૯૭૯), 'ગુમરાહ' (૧૯૮૨) વગેરે નવલકથાઓ આપી છે.
ચં.ટો. ઊહાપોહ જગાડેલે, પણ હકીકતે તે એક સામાન્ય ભ્રમણકથા છે.
બ.જા. જાની હિંમતરામ મહાશંકર : જીવનચરિત્ર “ભકત અંબરિષ'
જિગીષા ચન્દ્રભાલ : પ્રથમ પદ્યસંગ્રહ ‘શકિત ગરબાવલી'ની (૧૯૪૮) અને ‘ભકત જલારામ (૧૯૪૮), સંપાદન કબીરની સાખીઓ' (૧૯૩૧) તથા અનુવાદ ‘સ્તોત્રસરિતા' (૧૯૩૮) તેમ
રચનાઓને સમાવતો સંગ્રહ માને ચરણે' (૧૯૬૩) ના કર્તા. જ કેટલાંક પંચાંગના કર્તા.
૨.ર.દ. ૨.ર.દ. જિનદાસ: જુઓ, સંઘવી મફતલાલ અમુલખ.
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org