________________
છાયા વલ્લભરાય લાભશંકર-- જગમાહને શું જોયું?
છાયા વલ્લભરાય લાભશંકર : બાલાપયોગી ચરિત્રાત્મક પુસ્તક 'મહાદઙ સિયા'(૧૯૨૩)ના કર્તા, નિ વા. છાયા વૃજલાલ ભગવાનલાલ : કચ્છ યારથી ભૂતકાળને વર્ણવતાં અનેક ખ્યાત્મક તથા માનીપ્રદ પુસ્તકો “કચ્છ નૂર' (૧૯૨૯), ‘સતી સેાનલ’, ‘રાજરમત’, ‘જમાદાર’, ‘ઉન્નડ વાણી’, ‘કહેશે કે વા', ‘કચ્છની યાત્રાએ અંગ્રેજ મુસાફરી', ‘કચ્છી લિપિ' વગેરેના કર્તા.
નિ.વા.
છિન્નપત્ર (૧૯૬૫) : સુરેશ જોષીની સીમાચિહ્નરૂપ લઘુનવલ. શેખરું અને લખવા ધારી નવલકથાનો મુસો' તરીકે ઓળખાવી છે. અહીં કથાનાયક પેાતાનાં સંવેદનાની ઉત્કટતાને કારણે આસપાસની ક્ષયિષ્ણુ સંસ્કૃતિથી અળગે પડી ગયો છે અને ટકી રહેવા પતાપુરનું એક વિશ્વ ઉપજાવી લે છે. પચાસ પત્રક અને પસિદ્ધ ધરાવતી આ લઘુનવલ લિરિકલ નોવેલના દષ્ટાંતનો તેમ સર્જનત્મક ગદ્યનો નમૂનો પૂરો પાડે છે. સમસામયિક વાસ્તવિકતા કે ચોકકસ સ્થળકાળ સાથે સંબંધ ન ધરાવતી, પાત્રાની આંતરચેતનાને તાગવા મથતી આ કથાનું વિભાવન કાવ્યરૂપે થયું છે.
શિ.પં.
છિન્નભિન્ન છું: ઉમાશંકર જોશીના ‘સપ્તપદી’ કાવ્યસંગ્રહની સાત દીર્ઘરચનાઓમાંની પહેલી રચના. આ રચના ૧૯૫૬ના ફેબ્રુ આરીમાં રચાયેલી છે અને આધુનિક કવિતાની રોશર ગણાયેલી છે. એમાં એકકેન્દ્ર વ્યકિતત્વના અભાવની વેદનાનું વિશિષ્ટ ભાષાલયથી નિરૂપણ થયેલું છે.
ચં.ટા.
૪૬ કોમોઝોમ્સ : ડાળી ફેટા કરની હોય, ચીસ સંભળાયા કરતી ય, પોતાનો ભાર વધ્યા કરતા લાગતો હોય વગેરે પરણ મન:સ્થિતિવાળાં પાત્રો ને રચાયેલું શ્રીકાંત શાહનું એકાંકી,
ચંટો.
છેલ્લું દર્શન : પત્નીમૃત્યુના સંવેદનમાંથી જન્મેલું અમનારાયણ પાક 'શેષ'નું પોસાદાર સોનેટકાવ્ય. કો. છેલ્લો કટોરો : ઈંગ્લૅન્ડમાં ગેાળમેજી પરિષદમાં હાજરી આપવા જતા ગાંધીજીના મંચનને નિરૂપનું અવેરચંદ મેધાણીનું જાણીતું કાવ્ય.
ચૂંટો.
છોટમ્ : જુઓ, ઠક્કર મહેન્દ્ર પીતામ્બરદાસ. કાટમ્ પિ: ઓ, ત્રવાડી છેટાલાલ કાળીદાસ મદાસ : જુઓ, મુનશી છેટાલાલ બળદેવજી, છોટાબાબા જુઓ, મળબારી વૉઇ બહેરામજ છે.ગાલ દેખાઈ : પદ્યકૃતિ 'જ્ઞાનો કાવ્યસંગ્ર' (૧૯૧૨) તેમ જ ચરિત્રકૃતિ ‘દાદાભાઈ નવરોજી’(૧૯૦૭) ના
કર્તા.
કૌ.બ્ર.
૧૨૨ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
છોટાલાલ બાપુજી: ભુન પ્રકારની રચનાઓનો સંગ્રહ ‘શ્યામકીનુંનમાળા' રામલાલ હરિલાલ સાથે, ૧૯૬૫)ના કર્યાં.
કો
છોટાલાલ વરજદાસ : કૃતિનાં શીર્ષક સૂચવે છે તેવા વિષયોવાળી અને સંપ ત્યાં જંપ જેવા બોધપ્રધાન આશયથી લખાયેલી ફારસ પ્રકારની ત્રણ નાટધકૃતિઓ ‘ધણીધણિયાણીનો કજીઓ યાને એક રમૂજી ફા’(૧૮૮૬), નવો સાસુવાનો ’(બી. આર ૧૮૮૭) તથા 'બાપદીકરાના કો યાને એક રમૂજી ફાસ (૧૮૮૬) તેમ જ અન્ય કૃતિઓ કાકા ભત્રીજાની વાર્તા' (૧૮૬), ‘ભાઈ-બહેન પર પડતા દુ:ખના ડુંગર’(૧૮૮૬) અને ‘દલાસ્સાની દોસ્તી’(૧૮૮૭)ના કાં.
કો
જક્ષણી : દાંપત્યની પ્રસન્નતાને ધ્વનિપૂર્ણ વિનાદથી ઉપસાવતી રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. ઘંટો.
જગજીવન મીથ : વૈષ્ણવ પુષ્મિક જ્ઞાનોપદેશને વિષય બનાવતી ગદ્ય-પર્મિા કુતિ વાળાને ચાર્મિંગ' (૧૯૬૩)ના કનાં, કોઇ જગજીવનદાસ બાપુલાલ : ‘સિક કાંતા નાટકનાં ગાયન' (અન્ય સાથે, ૧૯૦૫)ના કર્તા,
...
જગડ (આર્ય) દામાદર હીરજી : પદ્યકૃતિ ‘હરદાસ કાવ્ય’ તેમ જ કાત્મક ગદ્યકૃતિ "પોલિસ સિપાઈ (૧૮૯૭)ના કુર્તા,
કૌ જગડ હરજી મૂળજી: કથાત્મક ગદ્યકૃતિ ‘પાપીઓનું પરાક્રમ’ (૧૯૦૬)ના કર્તા. કો.). જગદા મહેમુદ ઈસુ નવલકથા ‘કરમે જો : ખાડો ખાદે તે પડે’ (૧૯૧૫)ના કર્તા. નોં
જગદીશ જી., ‘કફન’: પૂણને વિષય બનાવી પરંપરાગત સામાજિક નવલક્થા ‘સિંદૂરની શોધમાં’(૧૯૮૦ના કર્તા.
કૌ.બ્ર.
જગદીશ પરમાર : જુઓ, પરમાર ગાકુળદાસ વશરામ. જગદીશાનંદજી: પદ્યકૃતિ ‘દલપતીસૌ’(૧૯૭૬)ના કર્તા. કૌ.બ્ર. જગમાને શું જોવું ?: જયંતિ દલાલની ટૂંકીવાર્તા. એમાં, આંખ ગુમાવવાની દહેશતથી 'નવી દ્રષ્ટિ' સુધી પહોંચતા નાયકની પ્રતિક્રિયાઓની દૃશ્યસૃષ્ટિને પ્રભાવક રૂપે આલેખી છે.
ચં.
For Personal & Private Use Only
www.jainelibrary.org