SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ગોવાલણી—ગોહિલ જીજીભાઈ સૂરજમલજી એમ કુલ સાત લેખક અહીં છે. અ વેદાન્તથી આગળ વધવા મથી રહેલી ગેવર્ધનરામની સ્વતંત્ર અન્વીક્ષા પરત્વેનું લેખકનું વિશ્લેષણ અત્યંત ક્રીમની છે. વર્ષનામની સંસ્કૃત અને અંગ્રેજો એમ બે વિરહવિષયક પદ્યરચનાઓની લેખકે શેાધ સાથે વાચનાઓ આપેલી છે. ચં. ગોવાલણી : મલયાનિલની આ વાર્તાથી ગુરાતી ટૂંકીવાર્તાની શરૂઆત થઈ છે. ગાવાલણી પાછળ ઘેલા બનેલા નાયકને ગોવાલણી કઈ રીતે સાનમાં લાવે છે એનું એમાં આલેખન છે. ઘંટો. ગોવિંદજી કાનજી : વાર્તાકાર, કવિ, નાટયલેખક, એમના મરણાત્તર પ્રકાશિત ગ્રંથ ‘ગોવિંદગિરા’(૧૯૩૩)માં વાર્તા, કાવ્ય, નાટક પ્રકારની કૃતિઓ છે. કાવ્યોમાં પ્રાસાદિક શૈલી, તા વાર્તાઓમાં હાસ્યરસનું પ્રાધાન્ય ધ્યાન ખેંચે છે. કૌ.બ્ર. ગોવિંદદાસ : ચરિત્રકૃતિ ‘ગુરુ ગાવિંદજીનું જીવનચરિત્ર’ના કર્તા, કૌ.બ્ર. ગોવિંદભાઈ ભાઈલાલભાઈ: ‘ચક્રવર્તી ચંદ્રગુપ્ત યાને કૌટિલ્યની કુટિલતા’(૧૯૧૬)ના કેતાં, કૌ.બ્ર. ગોવિંદરામ : પદ્યમાં લખેલું જીવનચરિત્ર પરમપૂજ્ય ભકત રામજી મહારાજનું ટૂંક જીવનચરિત્ર' (૧૯૩૧), પદ્મગ્રંથ ‘શ્રી ગાવિંદવાણીવિલાસ', 'બ્રહ્મવિદ્યાસ', ‘મદર્શન' તેમ જ 'ગાવિંદ ચિંતામણિ'ના કર્યાં. કૌ.બ્ર. ગોવિંદલાલ ચત્રભૂજ : પદ્યગ્રંથ ‘અનઘડવાળાના ખ્યાલ’- ભા. ૧ ના કર્યાં. કૌભ ગોષ્ઠિ (૧૯૫૧): ઉમાશંકર જોશીના સંસ્કારલક્ષી માર્મિક નિબંધેડનો સંગ્રહ. કુલ બોપીસ નિબંધોની સાથે લેખકે નિબંધના કાકાર અંગેનો સ્વાય પણ શરૂભાતમાં મૂકવે છે. મુખ્યત્વે નિબંધને દર્શન બનાવવા તરફનો અને વ્યકિતત્વથી મંડિત કરવા તરફનો અહીં પ્રશસ્ય પ્રયત્ન છે. ચરિત્રાત્મકનાવી, અંગતતાથી, હળવા પ્રાથી, દસ્તાવેજી નિષ્ઠતાથી અને ચારેક ચિંતનાત્મકતા આ નિબંધોને લેખકે જુદું જુદું સ્તર ઊંચકા છે. ચારદિ તેમ જ કલાવિષ્ટ સાથે સમન્વત ઉષ્માભરી સંભાષણશૈલીના આવિષ્કાર આ નિબંધોના ગદ્યને જીવંત અને અનુનેય રાખ્યાં છે. ચ. ગાઈ નાગરજી ભીમજી : મુનિશ્રી હીરવિક્ષનાં સંક્ષિપ વ્યાખ્યાનોને પદ્યમાં ઢાળતી કૃતિ ‘નવ તરંગ’ના કર્તા. કૌય. ગોસાંઈ નારાયણભારતી મન્વંતખારતી : નવવા 'રાવી યમલ' (૧૮૮૭) તેમ જ અનૂદિત કૃતિઓ ‘નિર્ભયભીમવ્યાયોગ’(૧૮૮૬) ૧૦૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International અને ‘રસિકપ્રિયા’(૧૮) તથા "શૂરવીર અમરસિયોડ (ees) al. $1.2. ઈ. બળદેવપુરી કૈલાસપુરી : પ્રણયના ધાનકને પર પગન બે આલેખતી અદ્ ભુતરપ્રધાન કૃતિ ‘કુસુમમંજરી’ (૧૮૯૩) ના કર્યાં. કૌ.બ્ર. ગોસ્વામી ગોવિન્દ કે વૈષ્ણવ ાપ્રદાયને લગતી કૃતિ ભક્તિમાર્ગનું હાર્દ’(૧૯૫૩)ના કર્તા. રી ગોસ્વામી નારાયણભાઈ સામાભારથી (૯-૩-૧૯૩૯): નવલકથાકાર. જન્મ મંડાલીમાં એમ.એ., એમ.ગ, પીએચ.ડી. સંસ્કૃત સાહિત્યામાર્થ. શ્રી શાર્વજનિક વિદ્યાલય, મહેસાણામાં આચાર્ય. “લખ્યા હૈખ લલાટના'(૧૯૬૫), ‘સ્નેહનાં સંધાણ’(૧૯૬૩), ‘ઊઘડવાં દ્વાર અંતરનો' (૧૯૬૮)એમની નવલકથાનો છે, પર અલ્લાહ તેરે નામ’(૧૬) એમનું નાટક છે. ચં ગોસ્વામી. બાજરાજગિરિ : વાત્મક કૃતિ 'પ્રીત પાણની’(૧૯૭૫) “ના કર્યાં. ક ગાસ્વામી રમણભારથી દેવભારથી, ‘દફનવિસનગરી' (૧૨-૨-૧૯૪૩): કવિ. જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં. કોલેજના પહેલા વર્ષ સુધીને અભ્યાસ. ૧૯૬૫થી વડનગરમાં પોલિસ હેડ કોન્સટેબ. 'ઉચ્છવાસ' (૧૯૭૬), 'તરસ્યાં મુળ' (૧૯૮૩), ‘ન કી ગઝલે’ (ઉ) (૧૯૭૦) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘ગીત’ (૧૯૭૬), ‘-ગુંજન’(૧૯૭૮),‘લાગણીના વહેણમાં તરતા અતીતના પહાડ'(૧૯૮૦) વગેરે એમનાં કાવ્યસંપાદનો છે. ત્રિ. ગોસ્વામી રમણલાલ પીત્રાવ: વૈષ્ણવ સંપ્રદાયની ઉર્જનકૃતિઓ ‘હિતમાર્ગ ગરબાવળી’(૧૮૯૮)ના કર્તા. .બુ. ગોહિલ કાળુબા સરદાર ધાર્મિક પદ્યકૃતિ નશ્વર સંગીત ત્યાવલી'ના કર્તા. કૌ.બ્ર. ગોહિલ ખોડાક્રમ નાધુતિ(૧૯૬૪ –) : ચરિત્રકાર. આણંદ તાલુકાના કાસર ગામના વતની. આત્મથનાત્મક ચરિત્રલક્ષી પુસ્તક ‘ખાડાભગત’(૧૯૫૨) એમના નામે મળે છે. નિ.1.. સનના વિક ધિર રાજબાળા’ (અન્ય સાથે, ‘ભગવતી - પ્રથમ તરંગ' ૨.ર.દ. ગોહિલ જીજીબાઈ સૂરજમાજી : પદ્યકૃતિ (અન્ય સાથે, ૧૯૦૦), ‘સૂર્યપુરની ૧૯૦૭), ‘લક્ષ્મી’ (૧૯૦૫) તથા (૧૯૧૨)ના કર્યાં. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy